________________
ઝળહળતાં નક્ષત્રો.
૯૮૫
સૂરિસાર્વભોમ, વ્યાખ્યાન
જયાશ્રીજીએ પોતાના જીવનનું સર્વ સમર્પણ સમ્યગ્દર્શનના વાચસ્પતિ, સ્વ. પૂ. આચાર્યદેવ
અજોડ હિમાયતી તરીકે ચારે બાજુ પ્રસિદ્ધ થયેલ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી
વ્યાખ્યાનવાચસ્પતિ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહારાજાના સમુદાયના
રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને સોપ્યું. સાધ્વીઓનું પ્રવર્તિની પદ
સૂરિપ્રેમના લાડીલા શિષ્યા સૂરિરામ જેના જીવનના શોભાવી જનાર શ્રમણીરત્ના
સુકાની પદે બિરાજમાન થાય અને સૂરિદાન અને સૂરિપ્રેમની સાધ્વીવર્યા શ્રી જયાશ્રીજી મ.!
કૃપા જે જીવનનાવને હલેસા બની આગળ ધપાવે એ જીવન એકવીસ વર્ષની
નાવની ગતિ-પ્રગતિમાં પૂછવું જ શું? ગુરુસમર્પણ, ભરયુવાન વયે જાસુદબેનમાંથી
આત્મસમર્પણ, એ શું ચીજ છે? સમર્પિત શિષ્ય ગુરુ ખાતર જયાશ્રીજી તરીકે જાહેર થનાર એ વ્યક્તિત્વ જૈન શાસનના શું શું કરવું જોઈએ? ગુરુ પ્રત્યે ભક્તિ બહુમાન ટકાવવા અને એક મહાન વ્યક્તિત્વને સમર્પિત બની એમની જેમ પોતાના ગુરુસમર્પણને જીવનભર જીવંત રાખવા સમર્પિત શિષ્ય કેટલું ક્ષેત્રે અમર નામના મેળવી જશે એવી તો એમની દીક્ષા વખતે કેટલું વેઠવું જોઈએ એ જાણવા માટે જીવતું જાગતું દૃષ્ટાંત કોઈએ પણ આગાહી નહીં કરી હોય પણ આગાહીઓના એટલે સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ! આધારે જીવન ઘડનારાઓમાં એમનો નંબર મૂકી શકાય. એવો આંતરિક-બાહ્ય અને આઘાત-પ્રત્યાઘાતો આવ્યા એ ન હતો. એમનું જીવન જ આગાહીઓનું ઘડતર કરી શકે એવું પ્રત્યાઘાતો વચ્ચે પણ જેઓની વાણીએ સંયમમાં સ્થિરતા કરી હતું.
પોતાના આત્માને સમ્યગ્દર્શનની સાચી દિશાના દર્શન કરાવ્યા પિતા નાનાલાલભાઈ, માતા જીવીબેન, વતન
હતા તે પોતાના અનન્ય ઉપકારી વ્યાખ્યાનવાચસ્પતિ, પૂજ્યપાદ અમદાવાદ, ઝંખના દીક્ષાની, સહાય કોઈની નહીં, આત્મબળ
આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રત્યેનું અડોલ, અંતે નિર્ણય અને વિ.સં. ૧૯૮૩ વૈશાખ વદ છઠના
અનન્ય સમર્પણ જીવંત રાખવા સાધ્વી શ્રી જયાશ્રીજીએ અમદાવાદ નજીક શ્રી શેરીસા તીર્થમાં દીક્ષા ગ્રહણ! દીક્ષા પછી
પોતાની જીંદગીમાં કેટલું કેટલું વેઠવું પડ્યું છે એનો હિસાબ પજીવનિકાયની રક્ષાની પરીક્ષામાં પાસ થઈ જાય તેને પ્રાપ્ત
કાઢવા કરતાં શું શું વેઠવું નથી પડ્યું? એ પ્રશ્નાર્થ મૂકીને
આગળ વધાય એમાં જ એમની સમર્પિતતાને સાચો ન્યાય મળે થાય વડી દીક્ષા! વિ.સં. ૧૯૮૪ ફાગણ સુદ બીજના સુરત
એમ છે. મુકામે નેમુભાઈની વાડીમાં સકલાગમરહસ્યવેદી, પૂજ્યપાદ, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના
આજ્ઞાપારતત્યતાના એક અભુત ગુણ દ્વારા સ્વ. વરદ્ હસ્તે વડી દીક્ષા પ્રદાન થઈ ને પ્રવર્તિની વિદૂષી સાધ્વીજી પૂજ્યશ્રીના પરમ વિશ્વાસપાત્ર બની સાધ્વી સમુદાયના શ્રી લક્ષ્મીશ્રીજીને ગુરુપદે સ્થાપી નૂતન દીક્ષિતે જીવનઘડતરની
પ્રવર્તિની પદે પહોચેલા પરમસહિષ્ણુ સાધ્વીજી શ્રી જયાશ્રીજી શુભ શરૂઆત કરી.
માટે કહી શકાય કે સાધ્વીજીઓના શિરમોર બન્યા પછી
પણ, ૨૫૦ સાધ્વીજીઓના નેતૃત્વપદે સ્થાપિત થયા પછી ઘડાતું ઘડાતું એ જીવન એવું ઘડાવા માંડ્યું કે અનેક
પણ આચાર-વિચારની તેઓની ચુસ્તતા, હૃદયની પારદર્શક અણધડ જીવનોને ઘડવાની એનામાં સ્વયંભૂ તાકાત પેદા થઈ.
નિખાલસતા, સંયમ જીવન સારામાં સારું જીવાય એ માટેની કડક અને કઠોર સંયમી એવા મહાપુરુષ શ્રીમદ્ વિજય બધ્ધલક્ષ્યતા, પોતાના પરિવારમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, દાનસૂરીશ્વરજી મહારાજાના વડી દીક્ષા સમયે મસ્તક પર સમ્મચારિત્ર અને સુવિશુદ્ધ તપની વૃદ્ધિ થાય એ માટેની પડેલો વાસક્ષેપ અને ઝીલાયેલા આશીર્વાદનો એક મહાન અને સતત પ્રેરણારક્તતા આ બધું એમના પ્રવર્તક જીવનનું મુખ્ય ઉપકાર કે એમની સંયમલક્ષી નજર નીચે ઘડાયેલ એમના જીવનમાં કડક અને કઠોર સંયમની છાપ ન છૂપાય
અપ્રમત્તભાવે દેવદર્શન, ગુરુવંદન, આવશ્યકાદિ સઘળી એ રીતે સહુની નજર સમક્ષ બહાર ઉપસવા માંડી. સકલાગમ રહસ્યવેદી એ સુરિદવની હયાતી બાદ સાધ્વીજી શ્રી
| માટે પ્રતિદિન શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધના માટે ર૩
હરિ. બી. આર.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org