________________
૯૬૦
જિન શાસનનાં
વધવું છે.” નિર્દોષ ચર્યા માટે પાંચ કિ.મી. દૂર જવું પડે તો પૂજ્યોની આજ્ઞાથી મુંબઈ–વાલકેશ્વર–લાલબાગ ખાતે ૧૧ પણ પ્રમાદ ન નડે તેવું તેઓનું મનોબળ છે. ગમે તેવો થાક આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિ નિશ્રામાં પિતા-પુત્ર બન્નેને લાગ્યો હોય તો પણ આવશ્યક ક્રિયાઓ વિધિ મુજબ જ હજારોની મેદની સમક્ષ ગણિપદથી અલંકૃત કર્યા છે. આવા કરવાનો તેમનો પ્રયત્ન હોય છે.
ઉત્તમ તપસ્વી ચારિત્રવ્રત આત્માઓને કોટી કોટી વંદન. જે ગામે જવું હોય ત્યાં નિર્દોષ પાણી મળે એમ ન હોય સૌજન્ય : બાલી રાજસ્થાનનિવાસી અમરતીબાઈ રતનચંદજી અને જ્યાંથી વિહાર કરવાનો હોય ત્યાં નિર્દોષ પાણી મળે તેમ
બોરીવલી-મુંબઈ તરફથી હોય તો ત્યાં રોકાઈ પાણી લઈ વિહાર કરી સામે ગામે જઈ
પૂ. ઉપાધ્યાયશ્રી વિશ્વરત્નસાગરજી મ.સા. પછી વાપરતા. “દોષ ન લાગવો જોઈએ” એ દૃષ્ટિ હતી.
ભારતીય તત્ત્વની મનીષામાં સિદ્ધગિરિરાજની છાયામાં હોય ત્યારે અવશ્ય એક
જૈન મનિષીઓનું ગૌરવપૂર્ણ સ્થાન યાત્રા કરતા. એ પણ સૂર્યોદય બાદ જ મકાનમાંથી નીકળી
છે, જ્યાં લોકો માત્ર વિચારક હોય શાંતિથી આરાધના કરી નીચે આવી, ગામમાં ૨ કિ.મી. દૂર
છે ત્યાં જ જૈન શ્રમણ સંસ્કૃતિમાં ગોચરી વહોરવા જઈ પછી જ એકાસણું કરતા.
વિચારક સાથે આચારક હોય છે. | રોજિંદા વિહારમાં પણ સૂર્યોદય બાદ જ વિહાર વિચારશીલતા માત્ર મનની ઉન્નતિ કરવાની તેમની તમન્ના તપ-ત્યાગ-આરાધના સાથે સ્વાધ્યાય વિકાસનું કારણ હોય છે, પરંતુ પ્રેમ પણ તેમનો એવો જ છે. સૂત્રોની શુદ્ધિ પણ ઉત્તમ વિચારો સાથે આચારશીલતા પ્રકારની છે કે જેને કારણે તેમની પાસે જેમણે પણ સૂત્રો શુદ્ધ આત્મોન્નતિનું સાધન હોય છે. કર્યા હોય તે ક્યાંય પણ બોલે તો કોઈ તેની ભૂલ કાઢી ન શ્રમણ સંઘે આપેલા વિચારો અને આચારોમાંથી લોકો જગતમાં શકે. સવારે ૩ કે ૪ વાગે ઊઠી સ્વાધ્યાય ચાલુ થઈ જાય. જીવન જીવવાની કળા શીખ્યા છે. આચારપાલનમાં તીર્થકર સહવર્તીઓ પણ સ્વાધ્યાયમાં તેમની સાથે લાગી જાય. રાત્રે પરમાત્મા પ્રરૂપિત શાસન સર્વોપરિ છે. પરમાત્માએ બતાવેલ પણ પ્રતિક્રમણ બાદ સ્વાધ્યાયમાં જોવા મળે. રોજ નવું નવું અને પ્રસારેલ આદેશનું જ શ્રમણ ભગવંત પાલન કરે છે. ગોખવાનો અભિલાષ તેમના જીવનમાં જોવા મળે છે.
પરમાત્માએ આપેલા નિર્દેશોનું વિધિપૂર્વક પરિપાલન કરવા માટે
સાધુસંઘમાં વિશિષ્ટ પદ હોય છે, જેમ કે મુનિ, ગણિ, પંન્યાસ, તેઓએ પોતાના જીવનમાં વર્ધમાનતપની ૧00 ઓળી
ઉપાધ્યાય અને આચાર્ય. ગણિવર્ય વિશ્વરત્નસાગરજીના જીવનમાં પણ પૂર્ણ કરી છે. આયંબિલમાં રોટલી–પાણી જેવાં દ્રવ્યોથી
પ્રબળ દેવયોગ આવ્યો અને ગુરુદેવ આચાર્યશ્રીએ આયંબિલ કરતા. સંસારી અવસ્થામાં ગરમગરમ ખાવા જ ટેવાયેલ સાધુ જીવનમાં ઠંડામાં ઠંડું ખાવા છતાં જરા પણ ઉદ્વેગ
વિશ્વરત્નસાગરજીના રૂપમાં ઢાળીને તેમને જૈનજગતને પોતાના
શિષ્યરૂપે ઉપલબ્ધ કરાવી દીધા. આવા ગુરુની પ્રાપ્તિથી એમના નહીં બલકે આનંદ જ એમનાં મુખ ઉપર દેખાયા કરે છે.
હૃદયમાં આ સૂત્ર ગુંજવા લાગ્યું : “ગુરુવોવંતિ શરમ્ તો વળી વૈયાવચ્ચ ગુણ અતિ ઉત્તમ વર્તાઈ રહ્યો છે.
જગતમાં શરણભૂત ગુરુ જ હોય છે. ક્યારેય કોઈની પણ વૈયાવચ્ચ કરવાની આજ્ઞા વડીલો તરફથી
ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગરજીની દૃષ્ટિ હંમેશાં યુવા મળે તો હર્ષથી વધાવી લેતા જોવા મળે એમના જીવનના શબ્દ કોશમાં “ન ફાવે” એ શબ્દ જ જોવા નથી મળતો.
પેઢી પર રહી છે. તેઓ જાણે છે કે યુવા પેઢીમાં ગજબ
કાર્યક્ષમતા હોય છે, જે ધર્મ અને સંસ્કૃતિ સાથે પોતાનો સમગ્ર પરિવાર દીક્ષિત બને તે માટે સઘન
સમાજવિકાસમાં સહાયક થઈ શકે છે. તેથી જ તેઓ યુવા પુરુષાર્થ કર્યા તેના ફળસ્વરૂપે તેઓશ્રીની બે પુત્રીઓ અને
શિબિરોનું આયોજન કરે છે કે સમાજના યુવાનો પોતાની ધર્મપત્ની આજે પૂ.સા.શ્રી મેધરાશ્રીજી મ., પૂ.સા.શ્રી
બૌદ્ધિક, ભાવનાત્મક અને શારીરિક શક્તિઓનો વિકાસ કરશે મુકિતધરાશ્રીજી મ. અને પૂ.સા.શ્રી સૌમ્યરત્નાશ્રીજી મ. તરીકે
અને જીવનમાં સામાજિક જવાબદારીઓનો વિવેક તથા સંયમજીવનની સાધના કરી રહ્યા છે.
નિસ્વાર્થ સેવા અને સર્વમાન્ય હિત નિમિત્તે સમર્પણની સંયમજીવનના ૨૬માં વર્ષે વિક્રમની ૨૦૬૪ની સાલે ભાવનાનું પોષણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org