________________
૯૬૪
જિન શાસનનાં પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી હેમેન્દ્ર વિ.મ. માંગલિક સાંભળ્યું, પુત્ર-પુત્રીઓએ પાંચ દિવસના ઉપવાસ
હતા અને પાણીથી પારણું કરાવ્યું અને ગુરુ મહારાજ પાસે જ જામનગર નજીક
આરાધના કરતા નવકાર મંત્ર સાંભળતા સાંભળતા સ્વર્ગવાસી જામજોડિયા બંદરે તેઓશ્રીનો
થયા. જન્મ વિ.સં. ૨૦૧૫માં શ્રાવણ વદ-૧૩ના થયો. પિતા કંદોઈ
- તેઓ ધંધા માટે મહારાષ્ટ્ર બિડ શહેરે રહેવા ગયેલ, ત્યાં જ્ઞાતિના શ્રી લીલાધરભાઈ તથા શિખરબંધી દેરાસર ઉપાશ્રય બનાવ્યા. સં. ૨૦૬૬માં અ.સુ. માતુશ્રી સરસ્વતીબેન. તેઓનું ૧૧ના પૂ. પં. શ્રી હેમેન્દ્ર વિ.મ.ના સંસારી મોટા ભાઈએ દીક્ષા નામ હસમુખભાઈ પાડવામાં લીધી પૂ. ઉપાધ્યાયજી મ.ના શિષ્ય બન્યા અને તેમનું નામ આવ્યું.
ચંદુભાઈમાંથી દિવેન્દ્ર વિ.મ. રાખવામાં આવ્યું. સામાન્ય સ્થિતિ, કુટુમ્બ
સંયમ, તપ, સરળતા, પ્રૌઢતા આદિ ગુણોથી શોભતા વિશાળ એમાં થોડું થોડું કરતા કમાણી થઈ ત્યારે પિતાશ્રીએ પૂજ્ય પંન્યાસજી મહારાજને ભાવભર્યા વંદન. પૂછ્યું કે આ કમાણીનું શું કરવું છે? શાન્તિસ્નાત્ર મહોત્સવ કે સૌજન્ય : ગુરુભક્તો તરફથી ત: પંકજભાઈ બીજી જગ્યા લઈને ઘર. ત્યારે છએ પુત્રોએ કહ્યું કે આપણે
ત્યાગી, વૈરાગી અને વૈયાવચ્ચ-પરાયણ જિનભક્તિ મહોત્સવ કરવો છે ઘર તો પછી પણ લેવાશે. ઘરમાં પહેલેથી જ સંસ્કાર હતા.
મુનિશ્રી જયભૂષણવિજયજી મ.સા. પ.પૂ.આ.શ્રી જિનેન્દ્રસૂ.મ.નો પરિચય થયો. તેઓશ્રીની
સૌભાગ્યવંતો સોરઠ નિશ્રામાં મહોત્સવ ઉજવ્યો. દેરાસરમાં ચઉમુખજી પધરાવ્યા.
દેશ. તેમાં મોટીમારડ સમય જતા હસમુખભાઈના રેણુકાબેન સાથે લગ્ન થયા બાદ
(ધોરાજી) ગામ. મૂળનાયક શ્રી બન્નેએ પૂ. ગુરુ મહારાજ પાસે ડોળિયાતીર્થે ઉપધાન તપ કર્યા
વાસુપૂજ્ય સ્વામી શિખરબંધી અને વૈરાગ્ય થયો.
દહેરાસરમાં બિરાજે. તેમાં
વિસા શ્રીમાળી જ્ઞાતિમાં દોશી | વિ.સં. ૨૦૪૭માં દ્ધિ.વૈ.સુ. ૧૦ના અમદાવાદ મુકામે પૂ.આ.શ્રી વિ. રામચંદ્રસૂરિજી મ.ના શુભ હસ્તે દીક્ષા થઈ. વડી
સોમચંદ જગજીવનદાસ તથા
શ્રીમતી કપૂરબેનનો વસવાટ. દીક્ષા જામનગર મુકામે અ.સુ. ૬ના થઈ. નામ મુનિ શ્રી હેમેન્દ્ર
બંને સીધા સાદા અને ધર્મી વિ.મ. અને રેણુકાબેનનું નામ સા.શ્રી પ્રશમપ્રભાશ્રીજી મ. પડ્યું.
જીવ. તેમના ત્રીજા પુત્રરૂપે વિ.સં. ૧૯૬૧ના કા. સુ. ૫| મુનિ હેમેન્દ્ર વિ.મ.એ તપની ખૂબ આરાધના કરી.
જ્ઞાનપંચમીના શુભ દિને જન્મેલા જીવનલાલભાઈ એ જ વર્ષીતપ, નવપદના ૩૪૬ અટ્ટમ, ચોવીશ તીર્થકરોના પાંચે
આપણા પૂજ્ય મુનિરાજ શ્રી જયભૂષણવિજયજી મ.સા. તેઓને કલ્યાણકોના છઠ્ઠ આદિ તપસ્યા કરતા બેંગલોર મુકામે શ્રી
નાનપણથી જ માતા-પિતા તરફથી ધાર્મિક સંસ્કારોનો વારસો ભગવતીસૂત્રના જોગ કર્યા અને મદુરે નગરે શ્રી સુમતિનાથ
મળેલ. અભ્યાસ તો ગુજરાતી બે ધોરણનો જ, પણ કોઠાસૂઝ જિનાલયની અંજનશલાકા પ્રસંગે વિ.સં. ૨૦૬૧માં મહા સુદ- એવી કે વેપારધંધાના હિસાબકિતાબ અને સરકારી કામકાજમાં ૩ના પૂ. ગુરુમહારાજે ગણિ–પંન્યાસપદથી અલંકૃત કર્યા. પણ પાછા ન પડે. ધાર્મિક અભ્યાસ પાંચ પ્રતિક્રમણનો પૂરો.
તેઓશ્રીના પિતાશ્રીની તબિયત ઢીલી હતી. શરીર સાથ એટલે વતનમાં હોય ત્યારે પોતે ઉપવાસ કે છ કરેલો હોય નહોતું આપતું અને નિયમ લીધો કે પૂ. ગુરુ મ. રાજકોટ છે તોપણ આખા સંઘને પખી પ્રતિક્રમણ આદિની આરાધના એમના દર્શન કર્યા બાદ જ પાણી વાપરીશ. તાત્કાલિક પુત્રો કરાવે. સંઘના નાનામોટા સૌ એમનું માન સાચવે. ખૂબ જ ગરમી હતી છતાં ૨000 કિ.મી.નો પ્રવાસ કરી વડીલ બંધના પગલે ૧૪ વર્ષની વયે વ્યવસાય અર્થે ગાડીમાં રાજકોટ લઈ આવ્યા. ડોળિયા તીર્થે સ્નાત્ર-પૂજા કરી તેઓ કલકત્તા ગયા. ત્યાં ધંધો સારો વિકસાવ્યો, તેની સાથે-સાથે રાજકોટ વર્ધમાનનગર આવ્યા. પૂ. ગુરુદેવને વંદન કર્યા,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org