________________
ઝળહળતાં નક્ષત્રો
૯૪૩
પવિત્ર ભૂમિમાં ભરયૌવન વયે સંસારના સંબંધોનો ત્યાગ કરી તેવાં જૈન ધર્મનાં અનેક પુસ્તકો તે તે ભાષામાં પ્રકાશિત કરી પરમપૂજ્ય આ. ભ. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના જૈનધર્મની અપૂર્વ સેવા કરી હતી. શિષ્યરત્ન પૂ.પં. મ. શ્રી પ્રવીણવિજયજી મ.સા.ના શિષ્યરત્ન બેંગલોર શ્રી સંઘે પૂજ્યશ્રીની સાહિત્યસેવા અને પ્રભાવક પૂ.પં. મ. શ્રી મહિમાવિજયજી મ.ના શિષ્યરત્ન- શ્રુતજ્ઞાનની ઉપાસનાને જાતે અનુભવી આકર્ષાઈ મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મ. તરીકે સુપ્રસિદ્ધ થયા.
‘સાહિત્યભૂષણ'ના સમ્માનનીય પદથી તા. પ-૯-૧૯૭૬ના જ્યારે સુકોમળ એવાં ધર્મપત્ની પણ પતિના પવિત્ર માર્ગે રોજ ઉત્સવપૂર્વક વિભૂષિત કર્યા હતા. પ્રયાણ કરી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.નાં પ્રથમ શિષ્યા ટૂંકમાં જ્યારે તેઓશ્રીનો અંત સમય નજીક આવ્યો ત્યારે સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મ. તરીકે સંયમી થઈ ધન્ય બન્યાં. તેઓએ દાખવેલાં ધેર્ય, હળુકર્મીતા, પાપભીરુતા અને લોકપ્રિયતા
સં. ૧૯૯/૯૦ની વાત છે. સ્વ. મુનિશ્રીના આત્મ- ભૂલી ભુલાય તેમ નથી, અને તેથી જ ભાંડુપ જેવા નાના જૈન મંદિરમાં જૈન ધર્મના શિક્ષણપ્રચારની ઉત્કંઠા જાગી અને
સંઘના અનેક ડૉક્ટરો, કાર્યકરો ઉપરાંત આબાળવૃદ્ધ (પ.પૂ. નાનકડો જ્ઞાનનો દીપ ગારિયાધારમાં ભO શ્રી શાંતિનાથ પ્રભુની
આ. દેવશ્રી કીર્તિચંદ્રસૂરી મ.સા.ની પવિત્ર હાજરીમાં) અદ્વિતીય નિશ્રામાં ‘પુણ્યનો સિતારો' નામે પુસ્તક દ્વારા પ્રગટ કર્યું.
તેમની સેવા કરી હતી. છેલ્લે છેલ્લે ૧૦ કલાક શાશ્વત નવકાર ત્યારબાદ સિદ્ધહેમ લઘુવૃત્તિ (વ્યાકરણ) આરંભસિદ્ધિ
મહામંત્રની ધૂન ચલાવી નવકારમંત્રના ગુંજનમાં જ એ આત્માને (જ્યોતિષ) જેવા ગ્રંથો સંસ્થા દ્વારા પ્રગટ કર્યા.
પરમાત્મદશા પ્રાપ્ત કરવા સં. ૨૦૩૬ જેઠ સુદી માટે સદાની
વિદાય આપી. કોડિયું ભલે નાનું હોય પણ તેનો પ્રકાશ ચોમેર પ્રસરે
અંતે આત્મા જાય ને શરીર રહી જાય તેમ એ પુરુષાર્થી છે. પુષ્ય ભલે કોમળ હોય, નાનકડું હોય પણ તેની સુવાસ સૌને
પુણ્યશાળી આત્મા તો સંસારના ઋણાનુબંધ પૂરા કરી ચાલી આકર્ષે છે. તેમ જ્ઞાનદીપને અખંડિત રાખવા તેના દ્વારા અનેક
ગયો પણ જતાં જતાં કાંઈક આપી ગયો, કાંઈક કહી ગયો, આત્મમંદિરોમાં શ્રદ્ધાનો પ્રકાશ પાથરવા સ્વ. મુનિશ્રીએ તા.
કર્તવ્યની કેડી બતાવી ગયો. ૧૪-૫-૧૯૪૮ના મંગળ દિવસે પૂનામાં “શ્રી જેન તત્ત્વજ્ઞાન
સૌજન્ય : પૂ. હરિશભદ્રવિજયજી મ.ની પ્રેરણાથી મુનિશ્રી વિદ્યાપીઠ' શિક્ષણ સંસ્થાની વિશાળ દૃષ્ટિથી સ્થાપના કરી.
જિતેન્દ્રવિજયજી જૈન આધ્યાત્મિક સેન્ટર, ભાંડુપ-મુંબઈ | ‘પ્રેસ અને પ્લેટફોર્મ' એ સમાજને જાગ્રત કરવાનાં સાધન છે. એવા વિચારે સ્વ. મુનિશ્રીએ સં. ૨૦૦૫થી મુરબાડ
પૂ. પંન્યાસશ્રી વજસેનવિજયજી મહારાજ ગામે ‘ગુલાબ' નામના માસિકનો પ્રારંભ કર્યો. આ બાળમાસિક શિક્ષા અને શિક્ષણ માટે, વિદ્યાપીઠ અને પાઠશાળા માટે વિદ્યાર્થી
હાલાર વિસ્તારના અને ભાવિ નાગરિક માટે ઉમદા વિચારો સમાજને આપ્યા.
જૈનજગતમાં આંદોલન ઊભું સાહિત્યકાર મુનિશ્રીના વિચારોને પાને પાને વહેતા કરી એક
કરી, પરમાત્માની-નવકારમંત્રની નવું જ વાતાવરણ ‘માધ્યસ્થ ભાવના’નું ઊભું કર્યું. ટૂંકમાં
આલબેલ વગાડનાર પૂ. હજારો જ્ઞાનપિપાસુઓમાં જ્ઞાનની ભૂખ જગાડી. અર્થની સૂઝ
મુનિરાજ શ્રી મહાસેનવિજયજી ઊભી કરી. અને ઊગતા લેખકોને ચાન્સ આપ્યો. સમ્યગુજ્ઞાનનો
મહારાજના સંસારી સુપુત્ર પૂ. પ્રચાર કર્યો.
પંન્યાસશ્રી વજસેનવિજયજી મુનિજીવન અનેક સંકટોની અને ઉપસર્ગોની
મહારાજનો જન્મ સં. ૧૯૯૮ના જેઠ સુદ બીજને દિવસે હારમાળાનું જીવન કહેવાય છે. તેથી શાસ્ત્રમાં મુનિ જીવનને
આંબલા (હાલાર) મુકામે માતા જીવીબહેનની કુક્ષિએ થયો “લોઢાના ચણા ચાવવા” જેવું વર્ણવ્યું છે. તેનો અનુભવ કરવા
હતો. ધર્મસંપન માતાપિતાનું સંતાન પણ મહાન જ બને માટે જ સ્વ. મુનિશ્રી પૂર્વ પ્રદર્શન (કલકત્તા-દિલ્હી) અને
એમાં શી નવાઈ! પુત્રનું નામ પાડ્યું વર્ધમાનકુમાર. હુલામણું દક્ષિણ પ્રદેશના (કન્યાકુમારી સુધી) જિનમંદિરોની સ્પર્શના
નામ “કેશુ’ હતું. વર્ષની ઉંમરથી જેણે કદી રાત્રિભોજન કર્યું
નથી, અભક્ષ્ય જેના પેટમાં ગયું નથી, અપશબ્દ જે રી જિલ્લા કરવા પધાર્યા હતા. એટલું જ નહીં, પણ એ પ્રદેશમાં વસતાં જૈન-જૈનેતર સમાજની સાથે હળીમળી તેઓને ઉપયોગી થાય
પર આવ્યો નથી, તેવા આ કેશુ પર પૂજ્યપાદ પંન્યાસજી શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org