________________
૯૫૨
જિન શાસનનાં આગમાભ્યાસી, ધ્યાનપ્રિય, મધુરવક્તા, ૨૦૩૭માં કચ્છ-કોટડામાં સળંગ પાંચ મહિનાના મૌનપૂર્વક પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ.સા.
નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના કરી. * નાલાસોપારા,
ડોંબીવલી-જામનગર તથા માંડવીના ચાતુર્માસો દરમ્યાન ૪ કચ્છ–ચાંગડાઈ એમની
મહિના સુધી ચોવીસે કલાક અખંડ કરોડો નવકાર મહામંત્રના જન્મભૂમિ. જન્મ દિવસ વિ.સં.
જાપ કરાવ્યા. * જેને હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર” ૨૦0૮, અષાઢ સુદિ ૭,
વિગેરે ૨૫ લોકપ્રિય પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું. છ'રીપાલક રવિવાર, તા. ૨૯-૬-૧૨, સંસારી
સંઘોમાં તથા શિખરજીમાં ચાતુર્માસ દરમ્યાન ગુરુઆજ્ઞાથી ૨૭ અવસ્થાનું નામ મનહરલાલ.
સાધુ-સાધ્વીજીઓને છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્ર સમાસ પાંચ પાંચ વર્ષના અનેક
આદિની વાચનાઓ આપી તથા લેખિત પરીક્ષાઓ લીધી. * પ્રયત્નો છતાં પણ પિતાશ્રી
વર્ધમાન તપની ૩૬ ઓળી, એકાંતરા ૩૭૫ આયંબિલ, રાયશીભાઈ દ્વારા દીક્ષા માટે
મૌનપૂર્વક અઠ્ઠાઈ તથા નવાઈ તપ આદિ દ્વારા જ્ઞાનની સાથે સંમતિ ન મળતાં છેવટે સંયમપ્રેમી માતુશ્રીના તથા ઉપકારી બાહ્યતપનો પણ સુંદર સમન્વય સાધ્યો. * છ'રી સંઘ નાનીમા દેવકાંબાઈના શુભાશીર્વાદ લઈ સં. ૨૦૩૧માં મહા અનુમોદના શતક વિગેરે સંસ્કૃત શ્લોકબદ્ધ અનેક રચનાઓ સુદિ-૩નાં, કચ્છ-દેવપુર ગામમાં પોતાના વડિલ બહેન પણ વિવિધ છંદોમાં કરી છે. કે તેજસ્વી પૂ. મુનિશ્રી વિમળાબાઈ (હાલ પૂ. સા. શ્રી વીરગુણાશ્રીજી મ.) સાથે દેવરત્નસાગરજી મ. સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિશ્રી પ્રવજ્યાના પુનીત પંથે પ્રસ્થાન કર્યું અને મનહરમાંથી મુનિશ્રી ધર્મરત્નસાગરજી મ.સા., તપસ્વી પૂ. મુનિશ્રી કંચનસાગરજી મહોદયસાગરજી બની અચલગચ્છાધિપતિ, ભારત દિવાકર, મ. તપસ્વી પૂ. મુનિશ્રી અભ્યદયસાગરજી મ. આદિ ૯ તીર્થ પ્રભાવક, પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી સુવિનીત શિષ્યો-પ્રશિષ્યો પૂજ્યશ્રીને સાધના તથા શાસન ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ સ્વીકાર્યું. વડી દીક્ષા પ્રભાવનામાં સુંદર સહયોગ આપી રહ્યા છે. * સં. ૨૦૪૫ના પણ દેવપુરમાં જ થઈ. વિનય-વૈયાવચ્ચ દ્વારા અભુત ગુરુકૃપા જામનગર ચાતુર્માસ બાદ એ જ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ૪-૪ પ્રાપ્ત કરી.
છ'રીપાલક સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં સુંદર રીતે નીકળેલ. * જેની ફલશ્રુતિ સ્વરૂપે નીચે મુજબની વિશેષતાઓના બહુમુખી પ્રતિભા ધરાવતા પૂજયશ્રી ભગવતી સૂત્રનાં તેઓશ્રી સાક્ષી બની શક્યા છે. * પાંચ વર્ષ સુધી
યોગોહનપૂર્વક તા. ૭-૩-૧૯૯૧, સં. ૨૦૪૭, ફાગણ વદીઆત્મસાધનાર્થે વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવાની ૭ પાલિતાણા મહાતીર્થ મળે, તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પ્રબળ ઝંખના હોવા છતાં ગુરઆજ્ઞાને શિરોમાન્ય કરીને કચ્છ
પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ બિદડામાં દીક્ષા પછીના પ્રથમ ચાતુર્માસમાં જ ૪ મહિના સુધી
હસ્તે મુનિવરમાંથી ગણિવર બની શાસન, સંઘ, સમાજ અને સુંદર પ્રવચનો આપ્યા. કે પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં ૧
ગચ્છની ઉન્નતિના અનેકવિધ શુભકાર્યોમાં પ્રેરણા-નિશ્રા તથા હજાર યાત્રિકોની ૧૦૦ દિવસ સુધી ૯૯ યાત્રા દરમ્યાન
માર્ગદર્શનની સાથે આત્મસાધનામાં પણ અપ્રમત્તપણે આગળ ગુરઆજ્ઞાથી માત્ર “નમો અરિહંતાણં” પદ પર મનનીય
ધપી રહ્યા છે. પ્રવચનો આપ્યા. * કુલ ૪ વખત ૯૯ યાત્રા દરમ્યાન
સૌજન્ય : ગુરુભક્તોના તરફથી પ્રવચનો આપ્યા + ૪૫ આગમોનું વાંચન ન થાય ત્યાં સુધી
પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી મિષ્ટાન-ફરસાણ ત્યાગ તથા કાપમાં સાબુ આદિનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞાપૂર્વક ૧૩ મહિનામાં ગુરુકૃપાથી ૪૫ આગમોનું
પ્રશાંતવલ્લભવિજયજી સાંગોપાંગ વાંચન કર્યું. * દીક્ષા-પ્રતિષ્ઠા આદિના ધાર્મિક
ગણિવર્ય મ.સા. મુહૂર્તો કાઢવા માટે પણ ગુરુ આજ્ઞાથી જ્યોતિષમાં સારી પ્રગતિ જેમણે પોતાના જીવનમાં સાધી. * સ્વાનુભૂતિના લક્ષ્ય સાથે, તપસ્વીરત્ન. ૫.પૂ.આ.ભ. * પ્રશમરસ આત્મસાત્ કર્યો છે, શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં સં. તેમની શાંત, પ્રશાંત મુખાકૃતિ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org