________________
૯૫૧
ઝળહળતાં નક્ષત્રો રજા છે. આટલી હદે સમર્પણશીલતા જોઈ પૃપં.શ્રી આંધ્રપ્રદેશ, તમિલનાડુ વગેરે ભારતના રાજ્યોમાં પરિભ્રમણ કલાપૂર્ણવિજયજી સ્તબ્ધ બની ગયેલા.
કરીને બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો છે. દીક્ષાથી માંડીને અત્યાર દીક્ષા પછી પૂ. પં.શ્રી કલાપૂર્ણવિજયજી મ. (વિ.સં. સુધી લગભગ એકાસણા, નાના બંધુએ બે ચૌદશ તથા સુદ ૨૦૨૯, માગ. સુદ૩ ના દિવસે આચાર્યપદવી થયેલી) એ એકાદશી એમ મહિનામાં કુલ ત્રણ ઉપવાસનો ક્રમ ગમે તેવા સંયમ-ઘડતર અંગે અત્યંત કાળજી રાખી.
ઉગ્ર વિહારોમાં પણ ખંડિત થવા દીધો નથી. પ્રારંભિક ચાતુર્માસોમાં ચંપકભાઈ, અમૂલખભાઈ,
અધ્યયન, અધ્યાપન, ચિંતન, મનન અને લેખન, રસિકભાઈ, ચંડીપ્રસાદ વગેરે પંડિતોની ગોઠવણ કરાવવા દ્વારા ૧૧
પૂજ્યશ્રીના પ્રિય વિષય રહ્યા છે. પૂજ્યશ્રીના પ્રવચનો પણ ખૂબ સંસ્કૃત, કાવ્યકોષ, સાહિત્ય, કર્મગ્રન્થ, આગમ, યોગગ્રસ્થ
જ પ્રેરક અને વેધક હોય છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત આદિનો ઠોસ અભ્યાસ કરાવ્યો. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી
તથા ઈગ્લીશ ભાષાનું જ્ઞાન ધરાવનારા પૂજ્ય બંધુ-બેલડી જેવા દિવ્યપુરુષના સાન્નિધ્યનો અપૂર્વ લાભ અપાવ્યો.
સંસ્કૃતમાં પણ સારી રીતે લખી શકે છે. સંસ્કૃતમાં લખાયેલા
એમના પ્રતિસ્પદ અભિપ્રાયોની નોંધ સંસ્કૃત-સંભાષણ (જેની વિ.સં. ૨૦૪૨ (ઈ.સ. ૧૯૮૬)થી પૂજ્ય આચાર્ય
૫૦ હજાર નકલો બહાર પડે છે) નામના સંસ્કૃત માસિકમાં ભગવંતની આજ્ઞાથી પૂ. બંધુબેલડીએ સ્વતંત્ર ચાતુર્માસોનો
પણ લેવાય છે. સંસ્કૃતમાં અવારનવાર લેખો પણ પ્રગટ થતા પ્રારંભ કર્યો. ગાગોદર, અમદાવાદ (કૃષ્ણનગર), ડભોઈ,
રહે છે. સંસ્કૃતવેત્તાઓ સાથે પૂજ્યશ્રી બને ત્યાં સુધી સંસ્કૃતમાં માધાપર, અમદાવાદ (નવરંગપુરા), બેંગલોર, હુબલી,
જ પત્રવ્યવહાર કરે છે. શાંતિ સૌરભ જેવા પ્રસિદ્ધ જૈન દાવણગિરિ, થાણા, ડીસા, ભૂજ, મુંબઈ (સાયન, ઘાટકોપર,
માસિકમાં પૂજ્યશ્રીની કલમ ૨૫ વર્ષથી અખંડપણે વહી રહી ગોરેગામ) મનફરા, સુરત, પૂના આદિ સ્થળોએ પૂજ્યશ્રીના યશસ્વી ચાતુર્માસ થયા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ, ઉપધાન, પ્રતિષ્ઠા, દીક્ષા-પ્રદાન, ૯૯ યાત્રા આદિ શાસન પ્રભાવક કાર્યો
ગુમરાહ થયેલી નવી પેઢી માટે પૂજ્યશ્રી અવસરે સંપન્ન થયા કરે છે.
શિબિરોનું આયોજન પણ કરતા રહે છે. પૂજ્યશ્રીની આવી
યોગ્યતા જોઈને મોટાભાઈ પૂજ્ય મુક્તિચંદ્રવિજયજી મ.ને પરમ વિદ્વાન પૂજ્યશ્રીએ આજ સુધી વિઠ્ઠલ્મોગ્ય તથા
પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજયકલાપૂર્ણ સૂરીશ્વરજી મ.એ લોકપ્રિય અનેક પુસ્તકો પણ લખ્યા છે. “શાલિભદ્ર મહાકાવ્ય',
ચેન્નઈ (મદ્રાસ)માં વિ.સં. ૨૦૫૨ મહા સુદ ૧૩ના ‘દ્રવ્યાશ્રય મહાકાવ્યમ્ “શબ્દમાલા” જેવા સંસ્કૃત ગ્રંથો, “કહે
ગણિપદવીથી તેમજ વિ.સં. ૨૦૫૭ માગ. સુદ-૫ના કલાપૂર્ણસૂરિ' (૪ ભાગ, ગુજ. તથા હિન્દી) TIકલાપૂર્ણ
સિદ્ધાચલની પવિત્ર છાયામાં પંન્યાસપદથી અલંકૃત કર્યા. સ્મૃતિગ્રન્થ (બે ભાગ), અધ્યાત્મવાણી વગેરેએ જિજ્ઞાસુ આરાધકો માટેના ગ્રન્થો, ઉપદેશધારા વગેરે નિબંધપ્રધાન ગ્રન્થો,
નાના ભાઈ પૂજ્ય મુનિચંદ્રવિજયજીને પરમ ગુરુદેવ આત્મકથાઓ, આવો. બાળકો! વારતા કહ્યું, આવો. મિત્રો! પૂજય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.એ વિ.સં. વાતો કહુ, હું કુમારપાળ વગેરે જેવા કથા ગ્રંથો વગેરે ૩૦-૩૫ ૨૦૫૬ મહા સુદ-૬ના વાંકી તીર્થ મુકામે ગણિ પદવીથી જેટલા તેમના પુસ્તકો આજ સુધી પ્રગટ થયેલા છે. અલંકૃત કર્યા અને વિશાલ શ્રમણ સાર્થાધિપતિ ગીતાર્થ મૂર્ધન્ય જનસમાજમાંથી તેને સારો પ્રતિસાદ મળ્યો છે. જ્ઞાનસાર,
પૂજ્ય આચાર્યશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય અધ્યાત્મકલ્પદ્રુમ જેવા ગ્રંથો પર ગુર્જર પદ્યાનુવાદ પણ
ગુરુદેવ આચાર્યશ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.એ વિ.સં. પૂજ્યશ્રીએ કર્યો છે. શૈશવકાળમાં જ દીક્ષા થયેલી હોવાના ૨૦૫૯ વૈ.સુ. ૭ના શાહપુર (માનસ મંદિર)ની ભૂમિ પર કારણે નાના બંધુએ પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રન્થ, શતકો. પંન્યાસ-પદથી અલંકૃત કર્યા છે. અધ્યાત્મસાર, ઉપદેશમાળા, આચારાંગ, ઉત્તરાધ્યયન, ઊભય બંધુઓ ચિરકાળ સુધી પ્રવચન-પ્રભાવના કરતા અભિધાન-ચિંતામણિ નામમાળા વગેરે ૨૫ થી ૩૦ હજાર રહે તેવી પ્રભુને પ્રાર્થના છે. શ્લોકો કંઠસ્થ કરેલા છે.
સૌજન્ય : પારસ કવરલાલ વૈદ, ચેન્નઈ તરફથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક,
Jain Education Intemational
For Private & Personal Use Only
e & Personal Use Only
www.jainelibrary.org