________________
૯૨૬
જિન શાસનનાં કેટકેટલાય લોકો ધર્મને અભિમુખ બને છે.
પરમપૂજ્ય ગચ્છસ્થવિર શ્રીમદ્ વિજય ઉપધાન હોય કે છ'રિપાલિત સંઘ, દીક્ષા પ્રસંગ હોય કે લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય વાત્સલ્યવારિધિ જીવદયા માટેનો કોઈ કેમ્પ, અનુકંપાનું કોઈ કાર્ય હોય કે આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ, ઉપાશ્રય આદિના કોઈપણ કાર્યમાં શાસ્ત્રીયવિધાનપૂર્વકનું પરમપૂજય
પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય માર્ગદર્શન, વડીલોનું પૂર્ણ બહુમાન સચવાય એવી એમની સંપૂર્ણ પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજય પંન્યાસપ્રવર શ્રી તૈયારી હોય છે.
વજસેનવિજયજી મહારાજ આદિ સર્વ વડીલોની નિશ્રામાં આખા
મંડપમાં સાતસોથી અધિક શ્રમણીવૃંદ જેમાં શતવર્ષાયુ, | વિનમ્રતા અને પ્રસન્નતા એ એમના જીવનના જાણે કે
દીર્થસંયમી પરમપૂજ્ય સાધ્વીશ્રી દમયંતીશ્રીજી મહારાજ આદિ પર્યાયવાચી ગુણો છે. જ્યારે જુઓ ત્યારે એમની મુખમુદ્રા
બિરાજમાન હતા. ૧૭ આચાર્ય ભગવંતો, ૫ પંન્યાસજી હસતી-સહજ પ્રસન્નતાવાળી જ હોય. નાના કે મોટા, ગરીબ કે
ભગવંતો તેમજ શતાધિક શ્રમણવૃંદની નિશ્રા હતી. તવંગર કોઈપણ વ્યક્તિને એકસરખા પ્રેમપૂર્વક તેઓ બોલાવે છે. નાનો કે મોટો કોઈપણ પ્રસંગ હેજપણ ભેદભાવ વગર પૂર્ણ
આવા મંગલ વાતાવરણથી પદવીની ક્રિયા શરૂ થઈ. થાય અને હેજ પણ કોઈને ભાર ન લાગે તેનું ધ્યાન રાખે છે.
લગભગ પંદર હજાર ભાવિકોએ નૂતન આચાર્યને વાસક્ષેપ અને
ચોખાથી વધાવ્યા. માત્ર વધાવ્યા જ નહીં પોતાના હૈયાના બહારના કે સંઘના કાર્યોમાં જ તેઓ રચ્યા પચ્યા રહે
શુભભાવોથી નવડાવ્યા. જીવનમાં ન જોયેલી ઘટના બધા છે એવું નથી. કોઈ મહાત્મા પછી નાના કે મોટા કોઈપણ માંદા
નિહાળી રહ્યા. એટલે જાણે કે દેવલોકનું વાતાવરણ સર્જાયું હોય હોય અરે....! સ્વસમુદાયના કે પરસમુદાયના કોઈની પણ
એવું અનુભવતા હતા. ચડાવાના વર્ણન માટે તો કોઈપણ શબ્દો માંદગી હોય તે આખી રાત એમની પાસે બેસીને એમને
નથી એ રીતે ભાવિકોએ ઉદારતા બતાવી હતી. મહાત્માને સહાનુભૂતિ આપવી, એ મહાત્માને જલ્દી સ્વસ્થતા પ્રાપ્ત થાય
અઠ્ઠમનો તપ હતો એ પણ અપૂર્વ કહેવાય. તેવી રીતે પ્રયત્ન કરવા તેઓ સુસજ્જ હોય છે.
ટૂંકમાં એટલું કહી શકાય કે આ મહાત્માએ દેવ-ગુરુની આ મહાત્મા ગુણિયલ એ વાત હમણા તાજા જ બનેલા
કૃપા ઝીલીને જે પુન્યપ્રભાવ પ્રાપ્ત કર્યો છે એ અદ્વિતીય નવ દિવસના આચાર્યપદપ્રદાનના મહોત્સવ પરથી સહજભાવે
અવર્ણનીય છે. નૂતન આચાર્ય અનુપમ-અપૂર્વ શાસનપ્રભાવક સમજાય તેમ છે.
બની સ્વ-પર સહુનું કલ્યાણ કરનારા બને એ જ શાસનદેવને પ્રભુભક્તિ મહોત્સવ સાથે પ્રભુને પ્યારા જીવોની પ્રાર્થના. જીવદયા એટલે કે પાંજરાપોળોમાં ૫૦ લાખ રૂપિયા અપાયા. સૌજન્ય : શ્રી કસ્તરધામ નિલમવિહાર. તલેટી રોડ પાલિતાણા ઘણા બધા દેરાસરો-ઉપાશ્રયો–આયંબિલખાતા-પાઠશાળામાં પણ ખૂબ સારી જરૂરી સામગ્રી અર્પણ કરાઈ. સાધર્મિક
- પ.પૂ.આચાર્ય ભક્તિમાં પણ ખૂબ સારી જરૂરી સામગ્રી અર્પણ કરાઈ. શ્રી હર્ષશીલસૂરીશ્વરજી મ.સા. સાધર્મિક ભક્તિમાં પણ ખૂબ સારો લાભ લેવાયો. તો સાધુ
સૌરાષ્ટ્રના કાશી તરીકે સાધ્વીજી ભગવંતોની ભક્તિ પણ સારી થઈ.
સુવિખ્યાત જામનગર શહેરનાં નવ દિવસમાં ત્રણે ટાઈમ મળીને ૯૯ હજાર ભાવિકોની
વતની ઝવેરી વ્રજલાલ ભોજન ભક્તિ થઈ. તેમાં પદવીના દિવસે ૩૩ હજારની સંખ્યા
ઘેલાભાઈના ધર્મપત્ની ધર્મશીલા હતી. પદવીના દિવસથી આગળના દિવસે શ્રી શત્રુંજય
મંજુલાબેનની કુક્ષિએ વિ. સં. ગિરિરાજની સમૂહયાત્રા હતી. તેમાં લગભગ ચાર હજાર
૨૦૨૩ના ફાગણ સુદ ૧૦ના ભાવિકો જોડાયા. સ્થાને સ્થાને ગિરિરાજના વંધામણા થયા.
દિવસે મોહમયી મુંબઈ નગરીમાં બપોરે શ્રી નમસ્કાર મહામંત્ર સહિત ૧ લાખ પુષ્પ ભગવાનને
પુત્રનો જન્મ થયો. હિતેષ નામ અર્પણ કરવાનું અનુષ્ઠાન પણ જબરદસ્ત થયું. શ્રી તીર્થકર
પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થાની નામકર્મ બંધાવનાર આ અનુષ્ઠાનમાં બધાને આનંદ આવ્યો.
સાથે જ જ્ઞાનાવરણીય કર્મના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org