________________
૮૭૨
જિન શાસનનાં
ભારતભૂષણ મહાપુરુષો
પૂર્વકાળથી જૈનાચાર્યોનો રાજ્યસત્તા ઉપર ખૂબ પ્રભાવ રહ્યો છે. સિદ્ધસેન દિવાકરસૂરિ, આચાર્યશ્રી બપ્પભટ્ટ સૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે અનેકાનેક પૂજ્ય સૂરિવર્યોએ રાજ્યશાસન ઉપર પોતાની પ્રભાવછાયા પ્રસારીને જૈનશાસનની જ્યોતિને વધુ ને વધુ દીપ્તિમંત બનાવી હતી. આજે રાજાશાહી શાસનપ્રથા અસ્તિત્વમાં નથી. રાજાશાહીનું સ્થાન લોકશાહીએ લીધું છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં સત્તા એક જગ્યાએ કેન્દ્રિત નથી હોતી તેમ કાયમી કે વંશપરંપરાગત પણ નથી હોતી. તે સંયોગોમાં રાજકારણ ઉપર વર્ચસ્વ કે પ્રભાવ એ ઘણી મુશ્કેલ બાબત બની છે. ક્યારેક રાજકારણીઓ સાથેના સંબંધો બહુ હિતાવહ પણ રહેતા નથી. તે છતાં, આવા વિકટ સંયોગોમાં પણ અનેક પૂ. આચાર્ય ભગવંતો રાષ્ટ્રીય માન અને ગૌરવને ધારણ કરી રહ્યા છે અને પ્રભુશાસનના અહિંસા આદિ દિવ્ય સંદેશને દિગંતમાં પ્રસરાવી રહ્યા છે.
પૂ. આ. શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ. આ વખતે તેમને વડોદરા ખાતે શ્રી વિજયકમલ
જૈનસમાજના શ્રમણોઘાનમાં અનેક. પરમ સૌરભભર્યા સૂરીશ્વરજીનો મેળાપ થયો અને સં. ૧૯૫૦ના માગશર સુદ ફૂલડાં ખીલ્યાં છે અને એ ફુલોના મઘમઘાટે વિશ્વ સરભિત ૧૦ના દિવસે તેમની પાસે જ દીક્ષા લીધી. ગુરુજીએ તેમનું બન્યું છે. આવાં અનેક ફલડાંઓનું અનેરી કોરમ કોરતું એક નામ શ્રી કેશરવિજયજી રાખ્યું. શ્રી કેશરવિજયજીએ એક સમર્થ પુષ્પ તે શ્રીમદ્ વિજયકેશરસૂરિજી! ઓમકારજા૫ના પુરેપુરા ગુરુનું શરણું સ્વીકાર્યું હતું. તેમની પાસે વડોદરા અને સુરતમાં રસિયા, યોગવિદ્યાના અભ્યાસી તેમ જ ગઈકાલના અને
રહીને તેમણે ખૂબ અભ્યાસ કર્યો. જ્ઞાન વિશાળ થતું ગયું. આજના યુગની માર્ગદર્શક થઈ પડે તેવી સાહિત્યશ્રેણીના સર્જક તેવામાં તેમનું મન યોગ તરફ દોરાયું અને જીવનભર યોગપ્રાપ્તિ એ સૂરિજી ગઈ કાલે જીવંત હતા. આજે અક્ષરદેહે જાગૃત છે
માટે ગમે તેવાં સંકટો સહેવામાં તેમણે મઝા માણી છે. અનેક ને આવતી કાલે તેઓ ચિરંજીવ છે.
ચમત્કારો તે દ્વારા તેમને પ્રાપ્ત થયેલા કહેવાય છે. ઓમકારનો
જાપ તો પોતે કરોડોવાર કરેલો ને જે મળે તેને તે કરવા ઉપદેશ આવા ચિરંજીવ સાધુપુરુષનો જન્મ સં. ૧૯૩૩ના પોષ સુદી ૧૫ના દિવસે તીર્થાધિરાજની છત્રછાયામાં પાલિતાણા
આપેલો. ખાતે થયો હતો. તેઓનું વતન કાઠિયાવાડમાં બોટાદ પાસેનું સં. ૧૯૬૩માં સુરતમાં તેમને ગણિ પદવી અપાઈ અને પાળિયાદ ગામ હતું. તેમના પિતાનું નામ માધવજીભાઈ સં. ૧૯૬૪માં પંન્યાસ પદવીનો ઉત્સવ થયો. આ પછી નાગજીભાઈ હતું ને માતાનું નામ પાનબાઈ હતું. જેમનાં અચાનક ગુરુદેવનો સ્વર્ગવાસ થતાં, તેમ જ ગુરુદેવની ઇચ્છા પગલાંથી ભાગ્યોદય થવાથી, તે લક્ષ્મીરૂપમાં પલટાઈ ગયું હતું. મુજબ પાછળનો બધો ભાર તેમને સોંપાતાં કાર્યભાર વધ્યો. તેઓ જ્ઞાતિએ વિશાશ્રીમાળી અને ધંધે વેપારી હતા. માતાપિતા રાજયોગ જાણવાની ઇચ્છા અહીં દબાઈ ગઈ. પોતાના ધર્મના પૂરા પ્રેમી હતા. એવા માતાપિતાને ત્યાં બાળક સમુદાયનું બંધારણ કરવા તેમણે વઢવાણ કેમ્પમાં સાધુસંમેલન કેશવજીનો જન્મ થયો. તેમનું મોસાળ પાલિતાણા હતું. તેણે ત્રણ , ભર્યું. આ પછી ઘણી દીક્ષાઓ તેમને હસ્તે થઈ. તેમની વિદ્વતા ચોપડી સુધી અહીં અભ્યાસ કર્યો. સં. ૧૯૪૦માં બધું કુટુંબ અને યોગીપણાની ખ્યાતિ બધે પ્રસરી વળી હતી. ધરમપુર સ્ટેટ વઢવાણ કેમ્પમાં રહેવા આવ્યું. અહીં કેશવજીનો છ ચોપડી તથા બીજા રાજાઓ તેમના ભક્તો બન્યા હતા. પારસી, સુધીનો અભ્યાસ થયો, પણ તેટલામાં કાળનું ચક્ર આવ્યું અને મુસલમાન, ઘાંચી, મોચી તો તેમને પોતાના જ હિતૈષી ગણતા. માતાપિતાનો ત્રણ-ત્રણ દિવસના અંતરે સ્વર્ગવાસ થયો. તેમના ગુણોથી આકર્ષાઈ તથા સ્વર્ગસ્થ સૂરિજીની ઇચ્છાને માન કેશવજીનું હૃદય સંસારથી ઘવાયું ને વૈરાગ્ય ભાવના પ્રબળ આપી સં. ૧૯૮૩ના કારતક વદી ૬ના રોજ તેમને આચાર્ય બની.
પદવી ભાવનગરમાં અપાઈ. આ પ્રસંગે ખૂબ મહોત્સવ,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org