________________ ઝળહળતાં નક્ષત્રો તસમકાલીન શાસળદીપક સૂરિવરો શાસનપતિ પ્રભુ મહાવીરદેવે સ્થાપેલા અનંતકલ્યાણકર જૈનશાસનની ધવલોજ્વલ પરંપરા આજે પણ ઝળહળી રહી છે તીર્થકર દેવની જિનજિનકર્મના અચિજ્ય પુણ્યપ્રભાવે પ્રભુશાસનની ધુરાને વહન કરનારા સમર્થ પ્રતિભાસંપન્ન સૂરિવરોની સંપ્રાપ્તિ પ્રત્યેક કાલખંડમાં શ્રી સંઘને થતી રહી. આરાધક, પ્રભાવક અને રક્ષક બની પ્રભુશાસનની દિવ્ય દીપ્તિને એમણે દિગંતમાં પ્રસારી. વર્તમાનજૈન સંઘ પણ આવા પ્રભાવક શાસનદીપક સૂરિવરોથી ઊજળો છે. આજના વિષમ કાળમાં પ્રભુશાસનની જયોતને ઝળહળતી રાખવામાં અને શ્રી સંઘનું સાચું યોગક્ષેમ કરવામાં આ સૂરિવરોનો સિંહફાળો છે. ભગવાન મહાવીરે ધર્મશાસન ચલાવવા માટે ચતુવિધસંઘની સ્થાપના કરીને શ્રીસંઘને તીર્થ જેટલું કે તીર્થકર જેટલું ગૌરવ આપ્યું છે. ખૂદ ભગવાન સમવસરણમાં જ્યારે દેશના આપે ત્યારે “નમો સંઘસ્સ”, “નમો તીથ્થસ્સ” કહીને શ્રીસંઘને નમસ્કાર કરીને પછી જ પોતાની દેશના ચાલુ કરે છે. તીર્થંકરદેવોના પુણ્યવંતા સમયગાળામાં-શ્રમણ પરંપરામાં સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓના પ્રકાશપુંજ રેલાયા અને જે જે ચરિત્રો ઉપલબ્ધ બન્યા છે તે અત્રે રજૂ કરવામાં આવ્યા છે. –સંપાદક રાક, અગણિત મુહૂર્તોતા માર્ગદર્શક, ઇત્યાદિમાં પોતાનાં અસ્તિત્વને ઓગાળી દઈને સંયમજીવનને ગુરુસેવા-ગુણના આદર્શરૂપ ગૌરવાન્વિત બનાવેલ છે. પરમ શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમાધિપૂર્ણ સ્વર્ગપૂ. આ. શ્રી વિજયમહોદયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભાવસ્વાસ્થ મ ગમન બાદ જેઓશ્રીનાં નામ, કામ સમુદાય અને સંઘ સમક્ષ વધુ સં. ૧૯૭૦ના શ્રાવણ માસની અમાવાસ્યાને દિવસે પ્રમાણમાં જાણીતા અને માનીતા થઈ રહ્યા. એ પ્રશાંતમૂર્તિ પૂ. વઢવાણમાં પિતા મનસુખલાલને ત્યાં જન્મેલા મણિલાલે પૂ. આ. શ્રી વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજના નિશ્રા-સાન્નિધ્ય આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ધર્મદેશના શ્રવણે પામવાપૂર્વક સમુદાયનું સુકાન સંભાળી રહ્યા. બહોળો અનુભવ, વૈરાગ્યવાસિત બનીને સં. ૧૯૯૦ના અષાઢ સુદ 14 ના રોજ પ્રશાંત પ્રકૃતિ, પૂજ્ય ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ ગુરુદેવની પરમકૃપા, અમદાવાદમાં સકલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રી જ્યોતિષશાસ્ત્રનો ઊંડો અભ્યાસ આદિ અનેકાનેક વિશેષતા વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સંયમ સ્વીકાર્યું અને પૂ. ધરાવતા પૂજ્યશ્રી અને પૂ. આ. શ્રી વિજયરાજ-તિલકસૂરીશ્વરજી આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી મહારાજ એક સાલ અને એક જ દિવસના દીક્ષિત છે. બંનેની મહોદયવિજયજી મહારાજ બન્યા. દીક્ષા-દિવસથી પૂજ્ય દીક્ષા વચ્ચે માત્ર કલાકોનું જ અંતર છે. દીક્ષાની એ ઘડી-પળે ગુરુદેવશ્રીની નિશ્રામાં વિદ્યમાનતા સુધી પડછાયાની જેમ સાથે કોઈને કલ્પનાય નહીં આવી હોય કે, આ બે સહદીક્ષિતોના શિરે રહીને આજીવન ગુરુકુલવાસી તરીકેનો અભુત આદર્શ ખડો કર્યો ભવિષ્યમાં એક મહાન જવાબદારી તરીકે સમુદાયનું સંચાલન છે. દીક્ષા, પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ વિવિધ મુહૂર્તોના સ્થાપિત થશે. અને એ કર્તવ્ય અદા કરવામાં બંને અરસપરસ માર્ગદર્શક બન્યા છે. પૂજ્યશ્રીના સંયમજીવનમાં સેવા-સમર્પણ અને પૂરક બની રહેશે ! પૂજ્યશ્રીનો દીક્ષાપર્યાય 57 વર્ષનો. સમુદાયની સાર-સંભાળના ગુણો વ્યાપેલા છે. આ ગુણોને પ્રભાવે સૌજન્ય : દેવગુરુપસાય ગૃપ, પૂના (મહારાષ્ટ્ર) તેઓશ્રીને પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે સં. ૨૦૨૯ના માગશર સુદ અદ્દભૂત આત્મશ્રદ્ધા ધારણ કરનાર, સાધુબીજને શુભ દિવસે મુંબઈમાં મહોત્સવપૂર્વક આચાર્યપદે અભિવ્યકત કરાયા અને પૂ. આચાર્યશ્રી વિજય-મહોદયસૂરીશ્વરજી સાધ્વીઓનાં અધ્યનના હિમાયતી મહારાજ તરીકે ઘોષિત થયા. પૂ.આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. વર્ષોથી અવિરત ગુરુસેવા, સમુદાયની સારસંભાળ, અનેક ગુજરાતના અતિખ્યાત પાટનગર પાટણ નગરમાં મુહૂર્તોનું માર્ગદર્શન, પૂ. ગુરુદેવના પત્રવ્યવહારની જવાબદારી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org