________________ ઝળહળતાં નક્ષત્રો 901 ભદ્રપરિણામી ભાવના વધતી ગઈ. વૈરાગ્ય તરફ મન વળવા લાગ્યું. સંયમ પરમ પૂજ્ય આચાર્યશ્રી લેવાની ઉત્કૃષ્ટ ભાવના એટલે પ્રાચીન શાસ્ત્ર અનુસાર “બાભાર્થે થવીત્યનો માર્ગ નક્કી કર્યો. માતાપિતાની સંમતિ મળવાનું કુન્દકુન્દસૂરીશ્વરજી મહારાજ સ્વાભાવિક જ અઘરું હતું. લાગણી અને પુત્રપ્રેમ! આ માર્ગ સંત અને શૂરવીરોની ભૂમિ એટલે સૌરાષ્ટ્રની પાવન માટેની સંમતિ ક્યાંથી આપે? પરંતુ આત્માની ઉન્નત ધરતી. આ જ ધરતી પર પ્રાચીન તીર્થો અલંકારરૂપે શોભે છે. ભાવનાઓ સામે માતા-પિતાનું ચાલ્યું નહીં. તેઓશ્રીનાં તેમાં પણ 14 રાજલોકમાં સર્વોત્તમ અને જેની રજેરજ સિદ્ધ ભાઈઓ-બહેન સંસારી-રમણિકભાઈ, જયાબહેન, પરમાત્માઓથી પાવન થયેલી છે, એવો સિદ્ધાચલ-શત્રુંજય બાવચંદભાઈએ રસ લઈને માતાપિતાની રજા માંગી. ગિરિરાજ શિરતાજ બનીને વિભૂષિત થયેલો છે એવી આ આમ વિક્રમ સં. 2014, વૈશાખ સુદ ૭ના શુભ દિવસે ધરતી. અહીં પ્રાચીન મધુપુરી તરીકે જાણીતું આજે મહુવા તરીકે ભવ્ય મહોત્સવ સાથે, શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે ઓળખાતું સૌરાષ્ટ્રનું કાશ્મીર આવેલું છે. મહુવા બંદર શ્રી પરમ ભાગવતી દીક્ષા આપવામાં આવી. બોરીવલીની જીવિતસ્વામીનું જિનાલય અનેક ભાગ્યવાન પુરુષના નામથી જામલીગલીનો શ્રી સંઘ ભાવવિભોર બની ગયો, કારણ કે અલંકૃત છે. આ મહાપુરુષ એટલે શાસનસમ્રાટ શ્રી તેમના ગુરુ ભગવંત એટલે પરમ પૂજ્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી નેમિસૂરીશ્વરજી મહારાજ. ઉપરાંત અહીં જાવડશાહ, મહારાજ. કાન્તિભાઈ બન્યા શ્રી કુન્દકુન્દવિજય મહારાજ. ભાવડશાહ, આ. શ્રી ધર્મસૂરીશ્વરજી અને પૂ.આ. શ્રી દર્શનસૂરીશ્વરજીનાં નામથી ચમકતા નભમંડળમાં એક નામ છે દર્શન–જ્ઞાન અને ચારિત્રના આરાધક મુનિરાજ દિવસે દિવસે જ્ઞાનસાધનામાં પ્રવૃત્ત બન્યા. સંસ્કૃત, પ્રાકૃત અને આચાર્ય શ્રી કુન્દકુન્દસૂરિજી. સાહિત્યન્યાય, આગમગ્રંથો તથા તત્ત્વાર્થના અભ્યાસુ મુનિરાજને વિ.સં. 1996, ભાદરવા વદ-૮ના પાવન દિવસે આચાર્યશ્રીનું માર્ગદર્શન મળ્યું. ગુરુ ભગવંતનાં આશીર્વચન અને શ્રેષ્ઠીવર્ય જગજીવનદાસ ગુલાબચંદ સંઘવીનાં ધર્મપત્ની પુરુષાર્થનો યોગ થતાં અભ્યાસ આગળ વધ્યો. પરમ પૂ. પરસનબહેનની કુક્ષિએ મુંબઈ મુકામે જન્મનાર આ બાળકને લાવણ્યસૂરિ અને પૂ. નંદનસૂરિ મહારાજ પણ તેમનામાં રસ કાન્તિ નામ અપાયું. પ્રામાણિકતા અને ધર્મમય આચારશેલી લેવા માંડ્યા. તક મળતાં જ શ્રી કુન્દકુન્દમુનિરાજ પ્રખર જ્ઞાન વાળા આ માતા-પિતાને મુંબઈની દોડધામ અશાંત લાગી. તેથી ઉપાસના કરતા રહ્યા. આથી પૂ. ગુરુ ભગવંતે તેમને નવી નવી ધર્મના સંસ્કાર ટકાવી રાખવા તેમણે મહુવા સ્થાયી થવાનું જવાબદારીઓ સોંપી. વિધિવિધાનમાં પારંગતતા તો હતી પણ નક્કી કર્યું. સાથે સંગીતની પ્રત્યે લગાવના કારણે ભક્તિરસ છલકાતો રહ્યો. મહુવામાં આવીને માતા-પિતાએ કાન્તીના જીવનને આચાર્ય પદવીધારી શ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી આમ શાસનની જૈનત્વના રંગે રંગવા માટે પાઠશાળા, સ્નાત્રપૂજા વગેરેમાં પ્રભાવના કરતા રહ્યા. જોડાવા માટેના સંસ્કારોનું સિંચન કર્યું. ધર્મ તરફની રુચિ વધતી . સૌજન્ય : નથ સૌજન્ય : નથમલજી પરતાપજી તોગાજી ગુડા-બાલોતરા ગઈ, પણ મુંબઈમાં અશાંતિ ઓછી થવાથી ફરીથી આ પરિવાર પ.પૂ.આ.શ્રી મુંબઈમાં બોરીવલીમાં રહેવા લાગ્યો. પ્રતિદિન પૂજા, પાઠશાળા, અશોકસાગરસૂરીશ્વરજી વ્યાખ્યાન જેવી ક્રિયાઓનો લાભ લેવા માટે તેઓ ત્યાંની જામલીગલીમાં આવેલા શ્રી સંભવનાથ જિનાલયમાં જતા હતા. મ.સા. કાન્તિલાલ ત્યાંની ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લેવા માંડ્યા અને વડોદરા જિલ્લાનું નાનું સ્વયંસેવકમંડળમાં જોડાયા. આ રીતે શ્રી જૈનશાસનનાં કાર્યોમાં એવું છાણી ગામ. ભવ્ય શ્રી પ્રવૃત્ત રહેવાથી તેમને સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા પણ શાંતિનાથદાદાના જિનાલય અને સાંપડી. ભક્તિ અને વૈરાગ્યના ગુણોથી રંગાયેલો આત્મા સંયમ પૂ. સાગરજી મ.સા.ની નિશ્રામાં સાધનાની તૈયારી કરવા લાગ્યો. પરમ પૂ. આ. શ્રી લાવણ્યસૂરિ, સયાજીરાવ ગાયકવાડ મહારાજા શ્રી દક્ષસૂરિ, શ્રી સુશીલસૂરિ આદિના સંપર્કમાં આવતાં, આ હાથે ઉદ્દઘાટન થયેલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org