________________ ઝળહળતાં નક્ષત્રો 893 ૧૧-૧૯૭૭ના મંગલ દિને ગણિપદ પ્રદાન કર્યું. કઢાવ્યો. આરાધનાધામ (વડાલિયા સિંહણ) મધ્યે પોષદશમીના સચ્ચારિત્ર ચૂડામણિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ અઠ્ઠમ અને આમલા મુકામે ચૈત્રમાસની શાશ્વતી ઓળીની વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સમાધિપૂર્વક સ્વર્ગગમન આરાધના કરાવી. તે વખતે પૂ. આ.ભ. શ્રી લલિતશેખર પામ્યા પછી ગીતાર્થ મૂર્ધન્ય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ સુ.મ.ને વર્ધમાનતપ આયંબિલની ૧૦૦મી ઓળી ચાલુ હતી. વિજય હીરસૂરીશ્વરજી મહારાજા પણ વિ.સં. ૨૦૩૫ની સાલે ચૈત્રી માસની આરાધના પૂર્ણ કરાવી હસ્તગિરિ તીર્થે કાળધર્મ પામ્યા. બન્ને ઉપકારી ગુરુતત્ત્વનું શિરચ્છત્ર અંજનપ્રતિષ્ઠાના પુણ્ય અવસરે સુવિશાલ ગચ્છાધિપતિ ગુમાવનારા પૂજયપાદ ગણિવર્ય શ્રી લલિતશેખર વિ.મ. તથા ભારતવર્ષાલંકાર પૂ.આ.ભ. શ્રી રામચંદ્ર સૂ.મ. આદિ સેંકડો પૂ.મુ. શ્રી રાજવીર-રવિશેખર વિ.મ. ન્યાયશાસ્ત્રવિશારદ પૂજય શ્રમણ-શ્રમણી વૃંદ બિરાજમાન હતા. શ્રીમન્ના સૌભાગી પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુ સુ.મ.ના સાનિધ્યમાં રહી સાનિધ્યે વ.ત.ની 100 ઓળીનું તેઓનું પારણું સંયમસાધના કરતા હતા. પૂ. મુ. શ્રી રાજશેખર વિ.મ.ની અક્ષયતૃતીયાના મંગલ દિને નિર્ણિત થયું હતું. ચત્રવદ એકમે ચારિત્રસાધના, શ્રત આરાધના આદિ અનેક ગુણગણોથી હાલારથી વિહાર કરી ચૈત્ર વદ-૧૪ના મંગલદિને અલંકૃત જોઈને પૂ. આ.ભ. શ્રી ભુવનભાનુ સુ.મ.ની શુભ પૂજ્યપાદશ્રીના સાન્નિધ્યે આગમન થયું. ખૂબ નિશ્રામાં ચંદનબાળા-મુંબઈ મુકામે તેઓશ્રીને ગણિપદથી શાસનપ્રભાવનાપૂર્વક ૧૦૦મી ઓળી પૂર્ણ થઈ. ફરી પાયો વિભૂષિત કરવામાં આવ્યા. વિ.સં. ૨૦૪૩ની સાલે સવિશાલ નાખી 88 ઓળી પૂર્ણ કરી છે. ગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ - ૭૩મું વર્ષ ચાલતું હોવા છતાં વિહાર પગે ચાલીને જ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની મોકલક્ષી દેશના, કરી રહ્યા છે. વિ.સં. ૨૦૬૭ની ચાલુ સાલે ગિરનાર સિદ્ધાંતનિષ્ઠા નિહાળીને પૂજ્ય ગણિવર્ય શ્રી લલિતશેખર વિ.મ. મહાતીર્થથી શાશ્વતગિરિ શત્રુંજય સુધીનો 22 દિવસના આદિ સપરિવારે પૂજ્યપાદશ્રીનું શરણું સ્વીકાર્યું જે આજ સુધી ઐતિહાસિક છ'રી પાલક પદયાત્રા સંઘમાં નિશ્રા પ્રદાન કરવા પ્રવર્તમાન છે. પૂજયશ્રી મુંબઈ તરફથી પધાર્યા. દહાણુથી ગિરનાર લગભગ વિ.સં. ૨૦૪૪ના ફાગણ વદ-૩ રવિવારે મુંબઈ 647 કિ.મી. માત્ર એક મહિનામાં વિહાર કરીને પધાર્યા. વાલકેશ્વર શ્રીપાલનગરના આંગણે વીસમી સદીના મહાન આજ સુધી વિહારમાં એક પણ સાયકલવાળો કે સેવકજન જ્યોતિર્ધર પૂ.આ.ભ. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજે બન્ને રાખ્યો નથી. બધા સાધુઓને તે રીતે કેળવ્યા છે કે પોતપોતાની બંધુ ગણિવરોને પંન્યાસપદે આરૂઢ કર્યા. ત્યારપછી તે જ વર્ષે ઉપધિ સ્વયં ઉચકી લે. પોતાની ઉપાધિ પણ ખૂબ જ પરિમિત ૨૦૪૪ના જયેષ્ઠ સુદ-૧૦ શનિવાર તા. ૨૫-૬-૧૯૮૮ના માત્ર ચારથી પાંચ કામળી જેવા આસન અને એક વીંટીયો. શુભદિને વ્યાખ્યાનવાચસ્પતિ પરમારાથ્યપાદશ્રીની આગ્રહપૂર્ણ તેનાથી વધુ કોઈ ઉપાધિ નહીં તેથી ગુરુ ભગવંતની ઉપધિ અંતરની ઈચ્છાથી અને શુભ આશિષથી બન્ને પંન્યાસ વિહારમાં લેવા માટે સાધુઓની પણ રસાકસી ચાલે. વિહારમાં ભગવંતોને આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પરમસંયમી પણ અજૈનોમાં ગોચરી સરળતાથી મળી શકતી હોય તો પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિ. જયંતશેખર સૂ.મ., પૂ. આ.ભ. વિહારધામના રસોડાની ગોચરી વહોરતા નથી. માત્ર રોટલીશ્રી જિનેન્દ્ર સુ.મ., પૂ.આ.ભ. શ્રી નિત્યાનંદ સ.મ.નું મંગલકારી છાશથી એકાસણું કરવાનું ચલાવી લે પણ નિષ્કારણ દોષિત સાન્નિધ્ય તૃતીયપદારોહણ અવસરે સોભાગી બન્યું. આગામી ગોચરી લેવાનો પ્રયત્ન ન થાય. ચાતુર્માસ સંસારી જન્મભૂમિ જામનગર તરફ નિર્ણિત થયું હતું. એક વખત વિહારમાં જિનાલય ન આવતું હોવાથી માત્ર ચારિત્ર અંગીકરણ પછી છત્રીસ વર્ષે પહેલી વખત જન્મભૂમિ બે વિહારમાં 52 (બાવન) કિ.મી. ચાલીને બપોરે દોઢ વાગ્યે તરફ આચાર્યપદ મેળવીને પૂજો પધારતા હોવાથી મુકામે પહોંચ્યા. પ્રભુ દર્શન કરી અજૈનોના ઘેરથી લાવેલા જામનગરવાસીઓ પણ હર્ષિત હતા. જામનગરના વિવિધ પરિમિત દ્રવ્યથી એકાસણું કર્યું. સ્વયં વર્ષમાં આઠ નવ મહિના ક્ષેત્રોમાં પૂજ્યો ચાતુર્માસાર્થે પધાર્યા. ચાતુર્માસ પછી આયંબિલનો તપ કરવાના અભ્યાસી હોવાથી આશ્રિત પ્રશિષ્યો જામનગરથી રાસંગપર (જન્મભૂમિ) સુધીનો છ'રી પાલક વગેરે પણ તેવા તપના આલંબને કેળવાયેલ છે. 14 ઠાણામાંથી પદયાત્રા સંઘ સંસારી વડીલબંધુ વગેરે (દેવસી મેઘજી પેથડ)એ ચાર મહાત્માઓ છેલ્લા 10-12 વર્ષથી કામચોવિહાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org