________________ ઝળહળતાં નક્ષત્રો 887 અડગપણે વળગી રહ્યા હતા. છ કલાકે માત્ર ચાર માઇલનો તેઓશ્રીનું જન્મનામ કાંતિલાલ હતું. વિક્રમની વીસમી સદીના વિહાર કરી શકતા ત્યારે પણ પોતાના નિશ્ચયમાં અટલ રહ્યા. વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રી એટલું જ નહી, પોતાના નિર્ણયમાં ક્યારેય ચલિત થયા નથી. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મ.સા.) પણ આ જ - તેઓશ્રી સં. ૧૯૮૭માં ઉપાધ્યાય પદવીથી અને સે કુટુંબના સુપુત્ર હતા. જે કુટુંબમાં ધર્મસંસ્કારની પરંપરાની ૧૯૯૧માં આચાર્ય પદવીથી વિભૂષિત બન્યા. 77 વર્ષની જાળવણી વડીલો સજાગ થઈ કરતા હોય ત્યાં તેમનાં બાળકોમાં બુઝુર્ગ વયમાં કે 61 વર્ષના દીર્ધ ચારિત્રપર્યાયમાં ક્યારેય એ સંસ્કારો પ્રતિબિંબિત થતાં વાર નથી લાગતી. ધર્મસંસ્કારોને તેઓશ્રીએ મૃત્યુનો ભય રાખ્યો નથી. કોઈ કોઈ વખત, તપાસ બળે તથા જન્મજન્માન્તરની કોઈ અનોખી સાધનાને જોરે કરતાં ડોકટરોને પૂજયશ્રીની તબિયત ગંભીર લાગે અને કાંતિલાલનો ધર્મરાગ, વૈરાગ્યસંગ બાલ્યાવસ્થામાં જ દિનડોકટર એ બીજાને કહેતા હોય તો પોતે સંભળાવી દેતા કે પ્રતિદિન વૃદ્ધિ પામતો જતો હતો. રતિભાઈ, હિંમતભાઈ તથા એમાં બીજાને કહેવાની જરૂર નથી, અમે તો મૃત્યુને મુઠ્ઠીમાં નાનાભાઈ વગેરે કુટુંબીજનો સાથે તે સંસ્કારો વિશેષ રીતે લઈને ફરનારા છીએ. છેલ્લે સં. ૨૦૨૧નું ચાતુર્માસ પાંગરવા માંડ્યા અને આ જીવન એ સાધનાની સિદ્ધિનું ખંભાતમાં ઓસવાલ ઉપાશ્રયે બહુ જ આનંદપૂર્વક પૂરું કર્યા અણમોલ ક્ષેત્ર છે એમ દઢપણે સમજતા થયા. બાદ ત્યાં જ સ્થિર રહ્યા હતા. તે દરમિયાન સં. ૨૦૨૨ના પ્રવ્રજયાના પુનીત પંથે પ્રયાણ : પારસમણિનો સ્પર્શ તો ફાગણ વદ ૦))ના બપોરે 1-00 વાગે પહેલો એટેક આવતાં, ' લોહને સુવર્ણ બનાવે પણ સત્સંગનો રંગ જીવનમાં શું પરિણામ લકવાની અસર પૂરેપૂરી આવી જતાં, શ્રી દેવ-ગુરુ- ન લાવે? એક સુભાગી દિને પૂ શાસનસમ્રાટશ્રી આચાર્યદેવશ્રી ધર્મપરાયથી પછીના એક કલાકમાં સંપૂર્ણ સુધારો થઈ ગયો વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ-પાંજરાપોળના હતો, પણ સં. ૨૦૨૨ના ચૈત્ર સુદ દશમનો દિવસ આકરો ઉપાશ્રયે વિરાજિત હતા. પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસશ્રી વિજ્ઞાનબન્યો. તે દિવસે રાત્રે 9-11 મિનિટે ખંભાત મુકામે વિજયજી મહારાજ સાથે કાંતિલાલનો સત્સંગ ચાલ્યો. એ પવિત્ર ઓસવાલ ઉપાશ્રયમાં પૂ. વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજનો પુરુષના સમાગમથી એમની વૈરાગ્યભાવના ઉત્કટ બનતી ચાલી. આત્મા નશ્વર દેહ છોડી સ્વર્ગવાસી બન્યો. એક મહાન આખરે એ ભાવનાથી પ્રેરાઈને, કુટુંબીજનોની અનુમતિની ચિંતા યોગીનો-અવધૂતનો તેજચમકાર એ કમનસીબ પળે વિલીન કર્યા વગર એક ધન્ય દિને, સં. ૧૯૭૬ના ફાગણ વદ ૩ના થઈ ગયો. એ મહાન વૈરાગીના હૈયામાં વૈરાગ્યનો-ત્યાગનો જે દિને, ભવિષ્યના શાસનોદ્યોતકર બનનાર આ ચરિત્રનાયકે ઝણકાર હતો. સત્ય અને અહિંસાનો જે ચમકાર હતો તે મારવાડના માવલી સ્ટેશન પાસે ગોધૂમ ક્ષેત્રમાં શાંતિમૂર્તિ વિલીન થઈ ગયો. વાત્સલ્યવારિધિ પૂ. પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ પાસે, સૌજન્ય : શ્રી 108 સમવસરણ જૈન તીર્થદર્શનભવન ટ્રસ્ટ, પાલિતાણા સર્પ જેમ કાંચળી ઉતારે તેમ, સંસારની માયા છોડી, પ્રાકૃતવિશારદ ધર્મરાજા મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ કર્યું. સંયમદાતા ગુરુદેવશ્રીએ પોતાના આ નૂતન શિષ્યને મુનિશ્રી કસ્તૂરવિજયજી નામે ઘોષિત પૂ. આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરિજી મ. કર્યા. બહુરત્ના વસુંધરા : જગતના જીવોને અભયમાર્ગ તેમ તેઓશ્રીના જીવનમાં ગુરુભક્તિ, શ્રુતભક્તિ અને જ મુક્તિમાર્ગદાતા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનરસિક ચારિત્રભક્તિનો અલૌકિક ત્રિવેણીસંગમ બહુ અલ્પ સમયમાં જ ધર્માત્માઓથી મઘમઘતું અને તે ધર્માત્માઓની જિનશાસન- સાકાર થયો. છેલ્લા કેટલાય દાયકાથી સુષુપ્તાવસ્થામાં રહેલી પ્રભાવક અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું નગર અમદાવાદ તે પ્રાકૃત ભાષાને ચેતનવંતી કરી પુનર્જીવન આપ્યું અને તેઓશ્રી ગુરુદેવ ધર્મરાજાનું જન્મસ્થાન. અમદાવાદના માણેકચોક પ્રાકતવિશારદ, સાહિત્યના મર્મજ્ઞ અને આગમજ્ઞાતા બન્યા. પાસેની ખેતરપાળની પોળમાં રહેતા ફતેહચંદ મનસુખલાલ ‘ભગવાન મહાવીર' વગેરે 39 પુસ્તકોનું સંપાદન, કિનખાબવાળાના નમથી સુપ્રસિદ્ધ કુટુંબમાં વસતા પિતા સર્જન અને ભાષાન્તર કર્યું. આમ, તેઓશ્રીએ જીવનમાં પ્રાપ્ત અમીચંદભાઈ અને માતા અંબાબહેનના પુત્ર રૂપે સં. ૧૯૫૭માં કરેલી જ્ઞાનગંગાનો ખજાનો સંઘ-શાસનને કાયમ માટે સમર્પિત પોષ વદ ૧ના પવિત્ર દિને પૂ. ગુરુદેવનો જન્મ થયો હતો. કર્યો. Jain Education Intemational For Private & Personal Use Only & Personal Use Only www.jainelibrary.org