________________ 888 જિન શાસનનાં શાસનોદ્યોતક પાવન પ્રસંગો : સૂરિમંત્ર-સાધક શાસનોપાસના જ ન હોય શું! વહેલી સવારે 4 કલાક અને પૂજયપાદ ધર્મરાજાએ વહેલી સવારે ધ્યાનના વિષયમાં સાક્ષાત્ 02 મિનિટે, જાણે ભૂમિતલ ઉપરનું તેમનું કાર્ય પૂર્ણ થયું હોય સમવસરણસ્થ ભાવ જિનેશ્વરનાં દર્શન કર્યા અને આવું કોઈ તેમ, સ્વર્ગે પધાર્યા. તે પહેલાં ત્રણ-સાડાત્રણ વાગે તો તેમની પવિત્ર સ્થાન સમોવસરણ એવું બને તેવી ઝંખના થઈ અને નિત્યક્રમાનુસાર નવકારવાળી, જાપ-ધ્યાન, જીવનમાં કરેલી તેઓશ્રીના વિનયી શિષ્ય શ્રી ચંદ્રોદયવિજયજી (હાલ પૂ. આ. યાત્રાઓનું સંસ્મરણ વગેરે આત્મરમણતાની પ્રક્રિયા ચાલુ જ શ્રી વિજયચંદ્રોદયસૂરિજી) મહારાજ છેલ્લાં ઘણાં વર્ષથી ભારે હતી. જીવનની અંતિમ ક્ષણોમાં પણ સંયમ-સાધનાનો તેજજહેમત ઉઠાવી તથા પોતાના ગુરુબંધુ (સંસારી મોટાભાઈ) પૂ. ચળકાટ ચોમેર પ્રસરીને સૌને આંસુભીનાં કરી ગયો! જીવનના આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મહારાજ મુહૂર્તાદિમાં સંપૂર્ણ અંતિમ શ્વાસ સુધી આત્માના રોમે રોમ જિનશાસન અને સહકાર આપી, સમોવસરણની એ ઝંખનાને સાકાર બનાવી છે. ગુરુદેવ પ્રત્યે અતૂટ નેહ; સર્વોત્કૃષ્ટ ગુણોથી સભર આરાધના તેમ જ બન્ને ગુરુબંધુઓએ ઉપકારી ગુરુદેવનાં છેલ્લાં 32 એ સર્વનું પ્રેરણાપરબ બની રહે, કાયમનો જાજરમાન ઇતિહાસ વર્ષથી સતત સાન્નિધ્યમાં રહી, ગુરુભક્તિ-અનુભવજ્ઞાન આદિ બની રહે તે માટે ધર્મરાજાની ગુરુમૂર્તિ ગુરુમંદિરમાં સોજિત્રા ગુણો સંપાદન કર્યા છે, અને અત્યારે ગુરુભક્તિનાં મીઠાં ફળ મુકામે સકલ સંઘના દર્શનાર્થે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા અનુભવી રહ્યા છે. એ સિદ્ધાંતમહોદધિ, ગુણગાંભીર્યનિધિ, શ્રુતસ્થવિર કૃપાળુએ પૂ. ધર્મરાજાની પુણ્ય નિશ્રામાં મુંબઈ–માટુંગા, સુરત. પોતાનું જીવન કૃતકૃત્ય, ધન્યાતિધન્ય બનાવી, જિનશાસનનાં ભાવનગર, સાબરમતી આદિ સ્થળોએ અંજનશલાકા ઉત્સવો અનેક પ્રભાવપૂર્ણ કાર્યોથી પોતાનું નામ જૈન શ્રમણોની ઊજવાયા છે અને મુંબઈ–માટુંગા, ચોપાટી, પ્રાર્થનાસમાજ, પરંપરામાં તેમ જ જન શ્રુતસાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કુલ, નેમિનાથજી (પાયધુની), કોટ તેમ જ સુરત-શાહપોર, | દોટ એ જ શકશાઓ, કત કર્યું છે ! વડાચૌટા, ગોપીપુરા, છાપરિયા શેરી, દેસાઈ પોળ, કીમ, સૌજન્ય : શ્રી 108 સમવસરણ જૈન તીર્થદર્શનભવન ટ્રસ્ટ, પાલિતાણા ભાવનગર-સરદારનગર, મહાવીર વિદ્યાલય તથા બહુમુખી પ્રતિભાવાન, વિશિષ્ટ ગુણોપેત, સંઘ-એકતાના અમદાવાદ–સાબરમતી, સરખેજ, લીંબડી અને છેલ્લે સંયોજક ક્ષમતા-મમતા અને સમતાના સંગમ, તેઓશ્રીએ કરેલ જિનશાસન-પ્રભાવક પ્રસંગો ઉપર સુવર્ણકળશની જેમ પાલિતાણા-સિદ્ધગિરિ ઉપર નવનિર્મિત ગુણનિધિ સૂરિદેવ બાવન દેવકુલિકાઓથી અત્યંત શોભાયમાન જિનપ્રાસાદોમાં પૂ. આ.શ્રી વિજયઓમકારસૂરિજી મ. 504 પ્રભુજીની પ્રતિષ્ઠા કરી. વૃદ્ધાવસ્થા હોવા છતાં દરેકે | ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પ્રભુજીને વાસક્ષેપ કરી જીવનને ધન્યતમ બનાવ્યું, એટલે આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા પોતે જ્યાં બિરાજમાન હોય ત્યાં સર્વત્ર ચોથો આરો પ્રવર્તતો ઈશ્વરભાઈના કુળમાં, માતા કંકુબહેનની કુક્ષિએ સં. ૧૯૭૯ના હોય તેમ સર્વને લાગતું. આસો સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. સંસારી જીવનની સર્વોત્કૃષ્ટ સાધનાને સિદ્ધ કરી ચૂકેલા આ દિવ્ય નામ ચિનુભાઈ હતું. 11 વર્ષની કોમળ વયે જન્માન્તરીય વિભૂતિની સોજિત્રા મુકામે સં. ૨૦૩૨ના વૈશાખ વદ ૧૩ની વૈરાગ્યના સંસ્કારો ઊભરાઈ આવ્યા અને ચિનુકુમારે બાળમુનિ સાંજે તબિયત નરમ થવા સાથે હૃદયરોગનો હુમલો થયો. 3ૐકારવિજયજીના રૂપે દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મરણાસન સ્થિતિની તીવ્ર અસર હોવા છતાં તેઓશ્રી પ્રસન્ન મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું! પિતા ઈશ્વરભાઈ ચિત્તે વધુ ને વધુ સ્વાધ્યાયની મસ્તીમાં મહાલતા જણાતા હતા. પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી વિલાસવિજયજી તરીકે આ સમયે સર્વ શ્રમણભગવંતો, સંઘના આગેવાનો તથા જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન અને ભાવિકગણ સેવામાં ખડે પગે હાજર હતા, જયારે બીજી બાજુ વૈયાવચ્ચમાં રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ અપ્રતિમ હતી. જીવનદીપ બુઝાવાની તૈયારીમાં વધુ ને વધુ આત્મતેજ પાથરતો ‘ૐકારવિજય’ના મધુરા સંબોધનથી શરૂ થતું ગુરુદેવનું એક જતો હતો. પૂજ્યશ્રીનો ‘ૐ હ્રીં અહં નમઃ”નો જાપ ચાલુ જ એક વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ અપ્રતિમ હતો. જાણે જીવનપર્યત કરેલી ગુરુસેવા, હૃતોપાસના અને ભક્તિને લીધે પૂજ્યશ્રી પર ગુરુકૃપા પણ અદ્ભુત રીતે વરસવા લાગી. તેઓશ્રીને પૂછવામાં આવતું તો તેઓશ્રી કહેતા કે, મારી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org