________________ 89o જિન શાસનનાં વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની મેધાવી મુખમુદ્રા અને શ્રી લલિતવિજયજી, શ્રી પુણ્યોદયવિજયજી, શ્રી પ્રમોદવિજયજી દિવ્યદૃષ્ટિથી અનેક આત્માઓ ધર્મી બન્યા હતા. મારવાડની આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ રાજસ્થાનમાં ગોડવાડ, જોધપુર ભૂમિ પર કેટલાયે પરમ પ્રભાવક પુણ્યાત્માઓનાં પુનીત અને આબુ વિસ્તારમાં વિચારીને ઘણા અજેનોને પ્રતિબોધ પગલાં પડ્યાં છે. તેઓએ સ્થાપેલા આદર્શોનાં ઓજ અને તેજ પમાડી, દારૂમાંસનો ત્યાગ કરાવ્યો. સૌમ્ય પ્રકૃતિ ધરાવતા આ રસ્મરણીય બન્યાં છે, જેમાં પૂ. આચાર્ય શ્રી જ્યોતિર્ધર ઉગ્ર વિહારી હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો ફળફળાદિ વિજયજિનેન્દ્રસૂરિજીનું નામ પણ એવું જ પ્રભાવશાળી છે. પર જ ગુજાર્યા હતાં. બામણવાડજી, દિયાણાજી, ધનારી, મારવાડ જંકશન પાસે પાલી જિલ્લામાં જોજાવર ગામ સુમેર આદિ તીર્થોમાં ઘણો સમય ધ્યાન-સાધનાની ધૂણી તેઓશ્રીની જન્મભૂમિ. વીસા ઓસવાલ જ્ઞાતિમાં સંચેતી ધખાવી હતી. જ્યોતિષ અને શિલ્પમાં ખૂબ પારંગત હતા. ગોત્રમાં શેઠ શ્રી ખીમરાજજીને ગૃહે માતા પાબુબાઈની પૂજ્યપાદ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ પછી, 400 વર્ષના રત્નકુક્ષિએ સં. ૧૯૭૦ના જેઠ વદ પાંચમે તેઓશ્રીનો જન્મ ઇતિહાસમાં સફળતાથી, સૂઝપૂર્વક, શાસ્ત્રવિધિથી પ્રતિષ્ઠાઓ થયો. માતાપિતા તેરાપંથી સંપ્રદાયનાં અનુયાયી હતાં. જોજાવર કરાવવામાં તેઓશ્રીનું સ્થાન મોખરે છે. પ્રકૃતિના પ્રેમી હોવાથી ગામમાં ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ કુટુંબમાં જંગલમાં મંગલ કરતા અને તેથી “મીઠા મહારાજ તરીકે ધાર્મિક શિક્ષણનું વાતાવરણ હતું, તેથી સંયમ સ્વીકારવાની સુષુપ્ત શક્તિ જાગૃત થઈ હતી. એમાં તેમને કંઠમાળ નીકળી. ગાદીઓમાં ધનારીની ગાદીએ સં. ૧૯૯૭ના જેઠ સુદ ૧૧ને તેમણે સંકલ્પ કર્યો કે કંઠમાળ મટી જશે તો દીક્ષા લઈશ. દિવસે શ્રી જિનવિજયજીમાંથી પૂ. આચાર્યશ્રી વિજય જિનેન્દ્રકંઠમાળ મટી ગઈ અને પોતાના સંકલ્પને સાકાર કરવાનો સૂરીશ્વરજી મહારાજ રૂપે આચાર્યપદે આરૂઢ થયા. સં. સોનાનો સૂરજ ઊગ્યો. કર્ણાટકમાં રાણીબાગ-ધારવાડ મુકામે ૨૦૦૩માં વૈશાખ સુદ ૩ને દિવસે શિવગંજમાં પૂ. આ.શ્રી સં. ૧૯૮૯ના ફાગણ સુદ ૩ને મંગળ દિને કાશીવાળા પૂ. હર્ષસૂરિજી મહારાજ પાસે ક્રિયોદ્ધાર કરીને પટ્ટપ્રભાવક બન્યા, શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પંડિતવર્ય શ્રી અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. અનેક ભાવવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જ વર્ષે શાસનપ્રભાવક કાર્યો દ્વારા જૈન શાસનનો ધર્મધ્વજ લહેરાવ્યો. કર્ણાટકમાં બીજાપુર મુકામે અષાઢ સુદ 10 ને દિવસે વડી સં. ૨૦૨૯ના જેઠ વદ (ગુજરાતી : વૈશાખ) પાંચમે શિવગંજ દીક્ષા થઈ, અને મુનિશ્રી જિનવિજયજી નામે ઘોષિત થયા. મુકામે કાળધર્મ પામ્યા. ત્યાં આજે શિખરબંધી ગુરુમંદિર ઊભું દીક્ષા ગ્રહણ કરીને પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી છે. પૂજ્યશ્રી લગાતાર નવમા વર્ષીતપમાં સ્વર્ગવાસી થયા, કાશીવાળાના શિષ્યરત્ન શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે એવા એ ઉગ્ર તપસ્વી હતા. આજ સુધીમાં તેઓશ્રીનાં 10 સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના શાસ્ત્રગ્રંથોનો તેમ જ જ્યોતિષ ગુરુમંદિરો નિર્માણ થયાં છે. 267 જિનમંદિરોની પ્રતિષ્ઠા તથા શિલ્પકળાનો ગહન અભ્યાસ કર્યો. આ તેજસ્વી અંજનશલાકા કરાવેલી પૂજ્યશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી જ્ઞાનરાશિને પ્રભાવે પૂજ્યશ્રીનો પ્રભાવ જૈન સમાજ પર વિજયપધ-સૂરીશ્વરજી મહારાજ મંગલ કાર્યો માટે નિશ્રા પ્રદાન વ્યાપકપણે પથરાવા લાગ્યો. લબ્ધિના ભંડાર સમા સૂરિજી કરી રહ્યા છે, એવા એ મહાતપસ્વી ગુરુવર્યને કોટિ કોટિ અમર બની ગયા. મારવાડના સિંહ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. વંદન! પૂજ્યશ્રીએ અસંખ્ય જિનાલયોના જીર્ણોદ્ધારમાં સમય વ્યતીત સૌજન્ય : શ્રી નાકોડા પાર્શ્વનાથ ભૈરવદેવ તીર્થ. કર્યો. 245 જેટલી પ્રતિષ્ઠા કરાવી, 35 જેટલી માનપુર સર્કલ, આબુ રોડ (રાજસ્થાન) અંજનશલાકાઓ થઈ, 9 ઉદ્યાપન, 30 દીક્ષાઓ (ભાઈઓબહેનોની) સેંકડોની સંખ્યામાં નાનામોટા સંઘો, શાંતિસ્નાત્ર મહાપૂજનો આદિ થયાં. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય-પરિવારમાં લગભગ પંદરેક સાધુઓ ઉલ્લેખનીય છે, જેમાં શ્રી , દેવેન્દ્રવિજયજી, શ્રી કેશરવિજયજી, શ્રી ગુણવિજયજી, શ્રી પદ્મવિજયજી (હાલ આચાર્ય), શ્રી આનંદવિજયજી, શ્રી મિત્રાનંદવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી પ્રતાપવિજયજી, જA ત્રીજી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org