________________ ઝળહળતાં નક્ષત્રો 883 મુંબઈ ગોવાલીયા ટેંક-નાના ચોક પાસે શ્રીપતિ આર્કેડમાં કાળધર્મ : વિ.સં. 2067, શ્રાવણ સુદી-૧૦, બપોરે 12-39 કંકુતારા ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે શિખરબંધી ભવ્ય જિનાલયમાં મિનિટે, અમદાવાદ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ થયો. અગ્નિસંસ્કાર સ્થળ : તપોવન ઉમિયાપુર (ગાંધીનગર) ભાયંદરમાં શ્રી રામસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટના સંસારી બેન : સા. શ્રી મહાનંદાશ્રીજી મ. ઉપક્રમે રેલ્વે સ્ટેશન સામે શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયનો ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અને તેનું આયોજન, ત્યાર દીક્ષા : વિ.સં. 2008, વૈશાખ વદી-૬, ભાયખલા-મુંબઈ બાદ સુરતમાં ગુરુરામ પાવનભૂમિ ખાતે દીક્ષા મહોત્સવનો વડીલ ગુરુ બાંધવો : આ.ભ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રસંગ, ત્યારબાદ હાલોલ અમદાવાદ, બનાસકાંઠા, ઔરંગાબાદ આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. આદિ ક્ષેત્રોની વિવિધ યોજનાઓનું આયોજન. કાયમી અખંડ ગુરુનિશ્રા : સ્વ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. તથા સ્વ. સંભારણારૂપે નિર્માણ પામ્યા છે. ભુવનભાનુસૂરિજી મ.સા. અશક્યને શક્ય બનાવી એક ભગીરથ કાર્ય જે વર્તમાન ગચ્છનાયક : સિદ્ધાન્ત દિવાકર આ.ભ.શ્રી ઇતિહાસના પાને સોનેરી અક્ષરે આલેખાય તેવું અનુપમ કાર્ય જયઘોષસૂરિજી મ.સા. શાશ્વતતીર્થ શત્રુંજય પાલીતાણામાં કરોડોના ખર્ચે તીર્થની 79 વર્ષની આયુ, 61 વર્ષનું સાધુ જીવન, મહાપૂજાસ્વરૂપ મહાતીર્થની ગૌરવગાથાને ગાતું વિકાસકાર્ય શુભમંગલ ફાઉન્ડેશનના સહયોગથી પાર પાડ્યું છે. co દીક્ષા લીધેલા શિષ્યો, 275 પુસ્તકોનું સંકલન પૂજ્યશ્રીના અંતેવાસી શિષ્યરત્ન ગણિવર્ય મોક્ષરત્ન સોમવારે અમદાવાદમાં કાળધર્મ પામેલા પંન્યાસશ્રી વિજયજી મ. પ્રત્યેક કાર્યોમાં સહયોગી બની કાર્યોને પૂર્ણ રીતે ચન્દ્રશેખરવિજયજી મહારાજ લાખો જૈન યુવાનોના જીવનમાં દીપાવે છે. આમૂલચૂલ પરિવર્તન લાવનારા પ્રવચનકાર તરીકે ઇતિહાસમાં યાદ રહેશે. ચન્દ્રશેખર મહારાજનાં પ્રવચનોમાં એવો જાદુ હતો સૌજન્ય : શુભમંગલમ ફાઉન્ડેશન, ગુરુરામ પાવનભૂમિ, પાલજકાતનાકા પહેલા, અડાજણ-સુરત-૯ તરફથી કે તેને કારણે તદ્દન નાસ્તિક યુવાનો પણ દૂર દૂરથી ખેંચાઈને આવતા અને તેમનું એક જ પ્રવચન સાંભળીને વિરાટ યુવાપણ પ્રતિબોધક, જીવનપરિવર્તનનો સંકલ્પ કરી લેતા હતા. અનેક બુદ્ધિજીવો તપોવન સંસ્કારધામના પ્રણેતા, ડૉક્ટરો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટરો અને એન્જિનિયરો તેમનાં પ.પૂ.પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી પ્રવચન સાંભળવા નિયમિત આવતા હતા. મહારાજ સાહેબ ચન્દ્રશેખર મહારાજની વિશેષતા એ હતી કે તેમનાં જન્મ : વિ.સં. 1990, પ્રવચનોમાં ગમે તેટલી વિરાટ માનવમેદની ઉમટે તોપણ તેઓ ફાગણ સુદી-૫, મુંબઈ માઈક વગર જ પ્રવચન આપવાનો આગ્રહ રાખતા હતા. તેનું કારણ એ હતું કે જૈન સાધુને શાસ્ત્રોમાં વીજળીનો ઉપયોગ સંસારી નામ : ઇન્દ્રવદન કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઘણી વખત તેમનાં વ્યવહારિક અભ્યાસ : રવિવારનાં રામાયણનાં પ્રવચનો સાંભળવા 25 હજાર જેવી ઇન્ટર (કોલેજનું બીજું વર્ષ) મેદની થતી તો પણ તેઓ વગર માઈકે પ્રવચન આપતા. તેમનો માતા : સુભદ્રાબેન અવાજ પણ એટલો બુલંદ હતો કે સભામાં બેઠેલા છેલ્લા શ્રોતા પિતા : કાન્તિભાઈ પણ તેમનો એક એક શબ્દ સ્પષ્ટ સાંભળી શકતા હતા. 76 વર્ષની ઉંમરે દસ હજારની મેદની સમક્ષ પ્રવચન આપતાં નાનાજી : શેઠ જીવતલાલ ચન્દ્રશેખર મહારાજને જોવા એ જીવનનો અભુત લહાવો હતો. પરતાપશીભાઈ સ્વ. વિનોબા ભાવે એક વખત કહ્યું હતું કે તેઓ શિષ્ય પરિવાર : પ્રાયેઃ નેવું. બ્રોડકાસ્ટ નહીં પણ ડીપકાસ્ટ કરવા માંગે છે. તેમના પ્રવચનો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org