________________ 882 જિન શાસનનાં લીધાં. પૂ. ગુરુદેવની નિશ્રામાં બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, રમણીય સંકુલ જિનાલય-ઉપાશ્રયો, ધર્મશાળા-ભોજનશાળારાજસ્થાન આદિ પ્રદેશોમાં વિચર્યા. અનેક પ્રકારની વિશાળ હોલ સાથે નિર્માણ થયું-ગાંધીનગર સરખેજ હાઇવે પર શાસનપ્રભાવના કરી. એનાથી પ્રભાવિત થઈને અનેક સંઘો દ્વારા * ગોતા હાઉસિંગ બોર્ડમાં શુભમંગલ હૈ. મૂ. પૂ. સંઘ સ્થાપીગુરુદેવને તેમને પદવી પ્રદાન કરવાની વિનંતીઓ થઈ. પ્રાંત- જિનાલય, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ શાળા નિર્માણ થયું. મુંબઈના પ્રાચીનતમ દેવસુર સંઘના ઉપક્રમે ગોડીજી ઉપાશ્રયમાં શાસનપ્રભાવના કાર્યોમાં 100 જેટલા અંદાજિત ગામોમાં સં. ૨૦૩૬ના કારતક વદ ૪ને શુભ દિને ગુરુમહારાજે તેમને જિનાલય, પાઠશાળા, ઉપાશ્રયો, આયંબિશાળા વગેરે માટે પ્રેરણા ગણિપદ' થી અને ડહેલાના ઉપાશ્રય (અમદાવાદ) ની આપી. વિનંતીથી ડહેલાના ઉપાશ્રયની ગાદીએ ‘પંન્યાસપદ' થી પૂ. તપાગચ્છાધિપતિશ્રીના કાલધર્મ બાદ પૂજ્યશ્રીની વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૭ના ચૈત્ર વદ ૩ના દિવસે ભાવનાનુસાર ડહેલાના ઉપાશ્રય સુરતના પ્રત્યેક સંઘો પૂજયશ્રીની ઊજવાયેલા આ ઉત્સવમાં અસંખ્ય ભાવિકોએ લાભ લીધો. લાગણીથી સંકળાયેલા અનેક ગામોના સંઘોની ઉપસ્થિતિમાં ગુરુદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજે પોતાના કરકમલથી અનેક આચાર્ય ભગવંતો, પદસ્થો, મુનિભગવંતો, સાધ્વીજી પ્રિય શિષ્ય શ્રી અભયચંદ્રવિજયજી ગણિવરને વાસક્ષેપ નાખી ભગવંતો તેમજ 30 હજારની જનમેદની વચ્ચે ગુરુદેવની પંન્યાસજી બનાવ્યા. પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીની સમાધિ પાસે ગુરુરામ પાવનભૂમિ સુરતમાં સં. 2061 અષાઢ વ્યાખ્યાનશક્તિ અદ્ભુત છે અને વ્યવહારદક્ષ આયોજનશક્તિ સુદ-૧ના મંગલ દિને ગચ્છાધિપતિ પદે આરૂઢ કરવામાં આવ્યા. અપૂર્વ છે. એ કારણે તેમના દ્વારા અનેક ભાવિક આત્માઓએ અભય ફાઉન્ડેશન, અમદાવાદના ઉપક્રમે ગુજરાત સાધુજીવન સ્વીકાર્યું. પૂજ્યશ્રીની અનેકવિધ પ્રભાવનાથી પ્રભાવિત થઈ અનેક શ્રીસંઘોએ તેમને આચાર્યપદથી અલંકૃત સરકાર દ્વારા નક્કી થયેલ શ્રી સિદ્ધાચલ તીર્થમાં ગુરુકુલ આસપાસ અઢીદ્વીપ પાસે “ગુરુ રામ પ્રવેશદ્વાર નિર્માણનું કરવાની વિનંતી કરી. સકળ સંઘોની આ ભાવનાને માન આપી, આયોજન તેમજ ધંધુકા નગરમાં નગરપાલિકાના આદેશથી જે દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામી આદિને ગણધર પદવીઓ આપી સંઘની સ્થાપના કરી હતી તે વૈશાખ હેમચંદ્રાચાર્ય ગુરુરામ પ્રવેશદ્વાર થનાર છે. સુદ ૧૧ના શુભ દિને સં. ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી ધાનેરા જૈનસમાજ-નવસારી દ્વારા નવસારીમાં પ્રવેશ અભયચંદ્રવિજયજીને આચાર્યપદથી નવ પૂ. ગચ્છાધિપતિશ્રીની કરતાં “ગુરુ રામ પ્રવેશદ્વાર”નું ભવ્ય આયોજન વિશાળ સંકુલનું નિશ્રામાં ગુરુદેવે અલંકૃત તૃતીયપદ કરવામાં આવ્યા. હવે નિર્માણ થયું છે. સુરત શુભમંગલ ફાઉન્ડેશન ગુરુરામ પંન્યાસજી ‘આચાર્યશ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી' બની રહ્યા. પાવનભૂમિ (અગ્નિ સંસ્કાર સ્થળ)માં પણ કાયમી સાધર્મિક પૂ. આ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પાવન ભક્તિ મંડપનું આયોજન. અડાલજ જૈન સંઘના ઉપક્રમે પ્રેરણા દ્વારા અનેકવિધ કાર્યોમાં–બનાસકાંઠા જિલ્લાના અતિ અડાલજથી કલોલ જતા હાઈવે પર શેરથા ગામે ગુરુ રામ પ્રાચીન શ્રીરામસણ-તીર્થના જીર્ણોદ્ધાર કાર્ય તેમ જ ભાયંદર વિહારધામનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં જિનાલય અને (વેસ્ટ)માં આચાર્યશ્રી વિજય રામસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર ઉપાશ્રય, ભોજનશાળા, ધર્મશાળાનું નિર્માણ થયું છે. ટ્રસ્ટ સ્થાપી–ત્રણ જિનાલયો-ત્રણ ઉપાશ્રયો, સાધારણ ' ધંધુકાથી બરવાળા જતાં તગડીથી છ કિ.મી.ના અંતરે ભવન તેમ જ મુંબઈમાં પ્રથમ ક્રમે જેમાં 800 વિદ્યાર્થીઓ પોલારપુર ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવે ટચ અભય ધાર્મિક અભ્યાસ કરી સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે તેનું ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે ગુરુરામ છ'રિપાલિત સંઘ નવનિર્માણ કર્યું. વિહાર ધામનું આયોજન. બોરસદ પાસે આસોદર ચોકડી અભય મોક્ષ જૈન વિહારધામ : જિનાલય-ઉપાશ્રય, ભોજનશાળાનું . ભીલડિયાજી તીર્થમાં શ્રી જૈન શ્રમણ શ્રાદ્ધ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્માણ થયું છે. વૃદ્ધ સાધુ-સાધ્વીજી માટે શ્રમણ-શ્રમણી વિહાર સંઘને ભાયંદરમાં શ્રી રામસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ આરાધના માટે પાઠશાળા જિનાલય-ઉપાશ્રય-ભક્તિભવન આદિ નિર્માણ અને તે જ ટ્રસ્ટના નેજા હેઠળ સુરત અર્પણ દ્વારા ચાલતી આચાર્યશ્રી સુરેન્દ્રસૂરિ પાઠશાળાના રજત જયંતી એપાર્ટમેન્ટમાં જિનાલય-ઉપાશ્રય-પાઠશાળાનું નિર્માણ કાર્ય વર્ષની ભવ્ય ઉજવણીનું આયોજન પૂજયશ્રીની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કરાવ્યું છે. ડીસા ચાર રસ્તા પાસે “વર્ધમાન જૈન વિહારધામ'નું Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org