________________ 880 જિન શાસનનાં શક્યા. સં. ૨૦૦૬ના દાદરના ચાતુર્માસમાં તેઓશ્રીએ રાષ્ટ્રીય કક્ષાએ, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર ‘પ્રવચન સારોદ્ધાર' જેવા મહાન ગ્રંથ પર વાચના આપી, - પ.પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા. પોતાના પ્રકાંડ પાંડિત્યનો પરિચય આપ્યો હતો. તેમ છતાં, પૂજ્યશ્રી વિદ્વાનોને છાજે તેવી વિનમ્રતાના ભંડાર છે. 38 કાદવમાં રહીને જે વર્ષથી એકધારી, ગુરુસેવા કરીને તેઓશ્રીએ એ સિદ્ધ કરી કાદવથી અલિપ્ત રહે છે તેને બતાવ્યું છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ વિદ્વત્તા, સાહિત્યસર્જન, ‘પદ્મ' કહેવાય છે, પાણીથી શતાવધાન વિદ્યામાં તેમ જ શાસનપ્રભાવનામાં ઉજ્વળ કીર્તિ ભરપૂર હોય છતાં જે સંપાદન કરી છે, પરંતુ તેઓશ્રીનું સાચું વ્યક્તિત્વ તો છલકાય નહીં તેને “સાગર” સાધુતામાં જ ઝળકે છે. તેઓશ્રીની સોહામણી શાંત અને કહે છે અને જે “પધ” પણ પ્રસન્ન મુખમુદ્રા પ્રથમ દર્શને જ સાધુતાનો પરિચય આપી રહે છે અને “સાગર' પણ છે છે. તેઓશ્રી પરમ વિનયી, સરળ સ્વભાવના અને નિખાલસ તેમને “પદ્મસાગર' કહેવાય વર્તન કરનારા સાધુવર્ય છે. ઉપરાંત, પોતાનાં મહાવ્રતોમાં છે. આ સંસારમાં કેટલાક અવિચળ રહે છે, ક્રિયાકાંડમાં ચુસ્ત છે, વ્યવહારમાં દક્ષ છે. એવા જીવો જન્મ લે છે, નાની અમસ્તી અલના પ્રત્યે પણ મિથ્યા દુષ્કૃત લઈને જેમની આત્મિક આભા અને સગુણોની સુવાસ સૌને ચારિત્રને નિર્મળ બનાવે છે. સુગંધિત અને આનંદિત કરી મૂકે છે! આવા વિરલ અર્ધશતી જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ પૂ. મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અદ્ભુત હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી ગુરુદેવ સાથે વિવિધ પ્રાન્તોમાં હજારો માઇલોનો પગપાળા વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના વિહાર કર્યો. આબાલવૃદ્ધ સૌને આકર્ષિત કરીને સન્માર્ગે સ્થિર કલ્યાણની ભાવનાપૂર્વક સર્વ આત્માઓનું હિતમંગલ કરવા પુરુષાર્થ સેવ્યો. ખાસ કરીને, દક્ષિણ ભારતના વિહારમાં માર્ગદર્શન કરે છે. પરમ શ્રદ્ધેય પૂજયપાદ આચાર્યદેવ શ્રી અહિંસાધર્મનો અત્યંત યશસ્વી પ્રચાર કરીને સમર્થ ધર્મપ્રચારકની કોટિમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું. આનંદી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન સિતારા છે. પૂજ્યશ્રીનો જન્મ તા. ૧૦-૯-૧૯૩૫ના શુભ સ્વભાવ અને મધુર શૈલીને લીધે પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનો દિને અજીમગંજ (બંગાળ) ની પાવન વસુંધરા પર થયો. દૃષ્ટાંતો અને તર્કયુક્તિઓથી સભર શોભી રહે. એ રીતે અનેક પિતાનું નામ જગન્નાથસિંહ અને માતાનું નામ ભવાનીદેવી વિદ્વાનો, અધ્યાપકો, કૉલેજિયનો તેઓશ્રી પાસેથી સમાધાન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું હતું. પામ્યા છે. જિનમંદિર, ગૃહમંદિર, જ્ઞાનમંદિર, ધાર્મિક જન્મથી તેમને નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની પાઠશાળાઓ એ બધા ક્ષેત્રમાં ઘણું ઉપકારક કામ પૂજયશ્રીના હાથે થયું. શાસનપ્રભાવનાના નાનાંમોટાં કાર્યોમાં સતત વ્યસ્ત મસ્તી, ભાવનાશીલતા, મધુરભાષીપણું, ગુણજ્ઞદૃષ્ટિ એવા સગુણો વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ રહેવા છતાં તેઓશ્રી કવિતા, લેખો વગેરે લખતા રહે. અજીમગંજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉપરાંત, બહોળા પત્રવ્યવહારના વ્યવસ્થિત અને નિયમિત ઉત્તરો આપવા એ તેઓશ્રીનો ગુણવિશેષ હતો. આમ, અનેક ઉચ્ચ શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી પ્રકારે વિશાળ શાસનપ્રભાવનામાં રત રહેતા પૂ. આ. શ્રી વીરતત્ત્વ પ્રકાશન મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિજયકીર્તિચંદ્ર-સૂરીશ્વરજી મહારાજને થોડા સમય પહેલાં જ, વિભિન્ન ચિંતકો અને સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાચનવિશાળ જનસમુદાયના જયજયકાર વચ્ચે “રાષ્ટ્રસંત'નું બિરુદ અર્પણ કરવામાં આવ્યું છે. એવા એ બહુમૂલ્ય રત્ન સમા મનન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આચાર્યદેવને કોટિશઃ વંદના! વિદ્યાકાળ દરમ્યાન તેમનું મન જીવનમાં કંઈક કરવા સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરિશ્વરજી જૈન જ્ઞાનમંદિર માટે વારંવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન દાદર મુંબઈ-૨૮ ' પછી તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન પામીને માત્ર ભૌતિકતાના રંગોમાં જ લપેટાઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org