________________ 879 ઝળહળતાં નક્ષત્રો ધ્યાનની સાધનામાં પછી તો તલ્લીન બની ગયા. વર્ષીતપ, પ્રિય હતા. ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણનો શ્રેણીતપ, સિદ્ધિ તપ, માસક્ષમણ, ભદ્રતપ, મહાભદ્ર તપ, અભ્યાસ પૂરો કરી વ્યાપારમાં જોડાયા પરંતુ તેમનું મન ચત્તારી અદશ હોય, પાંચસો આયંબિલ આદિ અનેક સંસારી કાર્યોમાં ઓતપ્રોત થતું ન હતું. એવામાં સં. ૧૯૮૮માં તપસ્યાઓ કરી છે. સૌ પ્રત્યે વાત્સલ્યભાવને કારણે સ્વ-પર પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું બધા જ સમુદાયોમાં સૌના પ્રીતિપાત્ર બની રહ્યા. શાસનસેવાના ચાતુર્માસ ખંભાતમાં થતાં, તેઓશ્રીની વૈરાગ્યવાહી દેશના દરેક કાર્યોમાં ગુરુદેવની સાથે અડીખમ સહાયક બનીને રહ્યા. શ્રવણ કરી તેઓ વૈરાગ્યવાસિત બન્યા અને ચારિત્ર ગ્રહણ નવકારમંત્રના પ્રખર આરાધક છે. દીક્ષા ગ્રહણ પછી વિશુદ્ધ કરવાની દઢ ભાવનાવાળા થયા. માતાપિતાએ અનુમતિ ન સંયમજીવનની ખૂબ જ કાળજી લઈ રહ્યા છે. અનેક ગુણોથી આપી, તેથી તેઓ ચાણસ્મા ગયા. ત્યાં બિરાજતા પૂ. મુનિરાજ યુક્ત ગુરુ-શિષ્યના ચરણાવિંદમાં શતશ વંદના ! શ્રી લક્ષ્મણવિજયજી મહારાજ પાસે સં. ૧૯૮૯ના પોષ સુદ આલેખન : સા.શ્રી શુભોદયાશ્રીજી મ.સા. ને દિવસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી કીતિવિજયજી તરીકે સૌજન્ય : બાગમલજી સૌભાગ્યમલજી જૂહારમલ જાહેર થયા. આ વાતની જાણ થતાં પૂજ્યશ્રીના કુટુંબીજનોએ આંચલિયા, મહિદપુર (મધ્યપ્રદેશ) તેમને પાછા લાવવા ઘણી ધમાલ કરી પરંતુ પૂજ્યશ્રી અડગ રહ્યા. ત્યાર બાદ વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. ગુરુદેવ શ્રી રાષ્ટ્રસંતનું બિરુદ પ્રાપ્ત કરનાર વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડીદીક્ષા , કવિકુલતિલક, યુગપ્રભાવક, શતાવધાની : આપવામાં આવી, અને મુનિરાજશ્રી લક્ષ્મણવિજયજી (હાલ પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. આચાય)ના શિષ્ય તરીકે જાહેર થયા. સાધુપુરુષનું ચરિત્ર ચિત્તને પાવન કરનારું તથા દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી અભ્યાસમાં લીન બની આત્માને અસાધારણ બળ આપનારું હોય છે, તેથી ગયા. ફક્ત છ મહિનાના ટૂંકા ગાળામાં પંચ પ્રતિક્રમણ, જીવનસાફલ્ય વાંછનારે તેનું પુનઃ પુનઃ શ્રવણ, મનન અને સાધુક્રિયા, ચાર પ્રકરણ, ત્રણ ભાગ, ચાર કર્મગ્રંથ, “મોટી નિદિધ્યાસન કરવું જોઈએ, પરંતુ સાધુપુરુષ ધારવામાં આવે સંગ્રહણી’ આદિનો અર્થ સહિત અભ્યાસ કરી લીધો. તે પછી એવી સરળતાથી પ્રાપ્ત થતા નથી. જેમ દરેક પર્વતમાંથી તેઓશ્રીએ “સારસ્વત વ્યાકરણ’, ‘ઉત્તરાર્ધ ચંદ્રિકા', માણેક મળતાં નથી, જેમ દરેક હાથીના કુંભસ્થળમાંથી મોતી ‘અમરકોષ', “પંચકાવ્ય', ‘તર્કસંગ્રહ', “મુક્તાવલી', જડતાં નથી, જેમ દરેક વનમાં ચંદનવૃક્ષો હોતાં નથી, તેમ ‘પંચલક્ષણી’, ‘સિદ્ધાંતલક્ષણનો ભાગ’, ‘સ્યાદ્વાદમંજરી', દરેક સ્થળે સાધુપુરુષો હોતા નથી. કવિકુલતિલક શતાવધાની રત્નકરાવતારિકા સ્વાવાદ રત્નાકરનો ભાગ', સંમતિતર્કના 1 આચાર્યશ્રી, વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવી એક થી 3 ભાગ વગેરેનું વિશદ અધ્યયન કર્યું. સૂત્રસિદ્ધાંતમાં વિરલ વિભૂતિ છે. ગરવી ગુજરાતમાં આવેલ ખંભાત શહેરમાં “અનુયોગદ્વાર’, ‘દશવૈકાલિક’, ‘આવશ્યક-સૂત્ર', ‘આચારાંગ', સંઘવી પોળમાં વીસા શ્રીમાળી જ્ઞાતિના ધર્માત્મા મળચંદભાઈ “સૂયગડાંગ’, ‘ઠાણાંગ’, ‘વિશેષાવશ્યકનો ભાગ', વજેચંદભાઈને ત્યાં પુણ્યવંતા ખીમકોરબાઈની કુક્ષિએ સં. “જીવાભિગમ' અને “લોકપ્રકાશ” આદિનું અધ્યયન કર્યું. . ૧૯૭૨નો ચૈત્ર વદ અમાસને દિવસે તેમનો જન્મ થયો. જ્યોતિષશાસ્ત્રમાં “આરંભસિદ્ધિ', “નીલકંઠી’, ‘ષપંચાશિકા', સોહામણી મુખમુદ્રા અને કમનીય દેહકાંતિ જોઈને બાળકનું ‘લઘુ પારાશરી’ આદિ ગ્રંથો કંઠસ્થ કર્યા. તેમ જ જૈનશાસ્ત્ર નામ કાંતિલાલ પાડ્યું. કાંતિલાલ નાનપણથી સુસંસ્કારી હતા. અનુસાર ‘ઉત્તરાધ્યયન', “આચારાંગ’, ‘કલ્પસૂત્ર', આઠ વર્ષની નાની વયમાં પણ ચોવિહાર કરતા. રાત્રિભોજન ‘મહાનિશીથ', ‘નંદીસૂત્ર', ‘ઠાણાંગ’ અને ‘ભગવતીજી' આદિ અને કંદમૂળનો ત્યાગ કર્યો. રમતગમતમાં વ્યાખ્યાન કરવાની સૂત્રોનાં ‘યોગોદ્રહન' કર્યા. પૂજ્યશ્રી કાકચેષ્ટા, બકધ્યાન, અને હાથમાં ઝોળી ભરાવી શ્રાવકોને ત્યાં વહોરવા જવાની શ્વાનનિદ્રા, અલ્પાહાર અને સ્ત્રીત્યાગ વિદ્યાર્થીનાં પાંચ રમતો રમતા. તેમને શકરચંદ નામે મોટાભાઈ. રસિકલાલ 'લક્ષણોથી યુક્ત હતા. તેઓશ્રીની ગ્રહણશક્તિ અને નામે નાનાભાઈ અને સુભદ્રા નામે નાનાં બહેન હતાં. તેજસ્વી ઉબોધનશક્તિ અદ્ભુત હતી, એટલે જ આટલું વિપુલ બુદ્ધિપ્રતિભા અને વિનયાદિ ગુણોને લીધે તેઓ સહમાં અતિ વિધાર્જન કરી શક્યા અને બહુશ્રુત વિદ્વાનની કોટિમાં બિરાજી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org