________________
૮૭૮
*
ના
ભા.
. જિન શાસનનાં ચાતુર્માસ થયા. તેમાં અનેક આગમીક વિષયોનું અધ્યયન મળ્યું મહા સુદ-૧૪ સવારે મૈત્રી બહેનની દીક્ષા અને તેનો અને સાથે સાથે ગાઢ મિત્રતા બંધાઈ.
દીક્ષાનો ઓઘો સૂરિમંત્રથી અભિમંત્રિત સ્વસ્થતાથી કર્યો છેલ્લો ગચ્છાધિપતિ પૂ.આ. માણેકસાગરસુરિજી પાસેથી પણ સંઘ પણ આવી ગયો હતો.. અપૂર્વ આગમ શાસ્ત્રોનું અધ્યયન આદિનો પણ સુંદર લાભ બધા સાધુઓ સાથે મિચ્છામિ દુક્કડ આપ્યા હતા. મળ્યો, સાથોસાથ વૈયાવચ્ચનો સારો લાભ મળ્યો. આમાં પણ દરેકને વ્યક્તિગત અભ્યાસ આદિની સૂચનાઓ કરી હતી. પૂજ્યશ્રીએ બતાવેલા સાધનાના માર્ગે કરેલી આરાધના આ ફળ ચૌદસની સાંજે ખૂબ જ જાગૃતિ સાથે પખી પ્રતિક્રમણ કર્યું આપનારી બની.
છેલ્લે સંતિકરની ગાથા પૂર્ણ કરી. પ.પૂ.પં.શ્રીએ ગુરુદેવશ્રીને પાલિતાણામાં ઉપાધ્યાય પદ, રાત્રે ૯-૫ મિનિટે આંખો ઊંચી થતા સહુ ભેગા થઈ આચાર્યપદથી અલંકત કર્યા ત્યાર પછી ગચ્છનાયક બન્યા. ગયા. નવકારની ધૂન આરંભી. થોડી સેકંડો આંખો તેઓશ્રી છેલ્લા ૧૬ વર્ષ ગચ્છાધિપતિપદને શોભાવ્યું અને ખૂલી...નવકાર મંત્ર ચાલુ જ હતો. બે મિનિટમાં તો સહેજ પણ વિશાળ સાગર સમુદાયનું સંચાલન કર્યું. તેઓશ્રીના સંસારી ઉકળાટ વગર હાયહોય કે અકળામણ વિના બરાબર ૯-૮ સંબંધ ધરાવતા ૨૭ પુન્યાત્માઓ સંયમ સાધના કરી રહ્યા છે મિનિટે સમાધિપૂર્વક આંખો મીચી દીધી... સદા માટે અમ સહુને એ પણ એક આશ્ચર્યકારી ઘટના છે.
અશરણ અસહાય મૂકી ચાલ્યા ગયા. હવે તો જાણે સહુ પૂજ્યશ્રીના હસ્તે અનેક પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન
શોકસાગરમાં ડૂબી ગયા. હવે શું કરી શકાય? આદિ અનુષ્ઠાનો ઉજવાયા છે. પૂ. ગુરુદેવશ્રીના જીવનનો
સાગર સમુદાયનું શિરછત્ર સમગ્ર જૈન શાસનનું અંતિમ દશકો સમગ્ર સમુદાય તેમજ જિનશાસન માટે અત્યંત
તપાગચ્છીય, પ્રવર સમિતિના રત્ન, સર્વાધિક દીક્ષા પર્યાયમાં યાદગાર અને ગૌરવભર્યો રહ્યો.
વડીલ, સમુદાયના સાધુ-સાધ્વી ભગવંતના પ્રાયશ્ચિત્ત દાતા,
રાષ્ટ્ર સંત, વાત્સલ્યના મહાસાગર હવે આવા ગુરુદેવ ક્યા વિ.સં. ૨૦૫૮માં પૂ. મુનિ સાગરચંદ્રસાગરની ગણી
મળશે? પદવી પ્રસંગે ગુરુદેવશ્રી પધાર્યા. ભવ્યતમ પદવી પછી પૂ.આ. અશોકસાગરસૂરિજી મ.સા., પૂ.આ.જિનચંદ્રસાગરસૂરિ મ.,
ગ ૨છાધિ પતિ ૫ . આ. શ્રી આ. હેમચંદ્રસાગરસૂરિ મ. આદિની સૂચનાથી પૂ. ગણિ
સૂર્યોદયસાગરસૂરિજી મ.સા. ના અંતિમ સાગરચંદ્રસાગરજી મ. તથા તેમનો શિષ્યગણ પૂ.શ્રીની સેવામાં
સમય સુધી સાથે રહીને અત્યંત પ્રીતિપાત્ર સતત સાથે રહ્યા. ૭૨ વર્ષે મુંબઈ મુલુન્ડમાં ભવ્ય ચાતુર્માસ
બનેલા પૂ. મુનિશ્રી ગુણરત્નસાગરજી થયું. ગોડીજીના સ્વર્ણ પાર્શ્વનાથ પ્રભુની ઐતિહાસિક પ્રતિષ્ઠા,
મહારાજ જેમનો ધીરગંભીર મુખભાવ સુપાર્શ્વનાથ, ચોપાટી, પાર્લામાં પ્રતિષ્ઠા મુંબઈથી નાગેશ્વરનો
સાક્ષીભૂત અંગ બની રહ્યો. વિરાટ છ'રી પાલિત સંઘ. સામુહિક નવ દીક્ષા ઉત્સવ આદિ
કોઈ પૂર્વજન્મના ઉત્તમ સંસ્કારોને ભવ્યશાસન પ્રભાવનાના કાર્યો થયા. જે શાસન સમુદાયની કારણે નાનપણથી જ પ્રભુપૂજા, માતાપિતાની ભક્તિ, ધાર્મિક રોનકને ચાર ચાંદ લગાવનારા થયા.
અભ્યાસ, રાત્રીભોજન ત્યાગ વગેરે લક્ષણોને કારણે નાની
ઉંમરથી જ સંસારની અસારતા જોઈ વૈરાગ્યના કોડ જાગ્યા. પૂ. સાગરચંદ્રસાગરજી મ.ની ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય, આચાર્ય આદિ તમામ પદવીઓ બાદ દહાણું ઉપધાન તપ
સં. ૨૦૩૪મા વૈશાખ વદી સાતમના રોજ રાજસ્થાનમાં કરાવી વાલકેશ્વરમાં ૨૦૬૫નું ચાતુર્માસ યાદગાર રહ્યું. પૂ.
મોટાગાંવ મુકામે પૂ. ગુરુદેવ પાસે જ ભાગવતી દીક્ષા અંગીકાર આ. અશોકસાગરસૂરિ મ. પણ ચાતુર્માસ સાથે રહ્યા. તેમાં
કરી અણગારી બન્યા. સતતપણે ૩૩ વર્ષ સુધી પૂ. ગુરુદેવની પૂ.આ.શ્રીની સાથે શાસન સમુદાય અને શાસ્ત્રગ્રંથોની અનેક
નિશ્રાએ જ સાથે રહીને ગુરુદેવની અખંડ સેવા ભક્તિનો બાબતો યાદગાર બની રહી. સ્વાધ્યાય, વાચના, પ્રાયશ્ચિત્ત, મુત્ર
સ્વાધ્યાય, વાચના. પ્રાયશ્ચિન મુનિશ્રીને લાભ મળ્યો. દાન ક્રિયા આદિ સુવ્યવસ્થિ ચાલતું. ચોમાસા પછી વાલકેશ્વરથી પૂજ્ય ગુરુદેવનું શિષ્યત્વ સ્વીકારીને જ્ઞાન, ધ્યાન, પાલિતાણા ૫૦ દિવસીય છ'રી પાલિત સંઘમાં નિશ્રા પ્રદાન સ્વાધ્યાય અને વૈયાવચ્ચ આદિ ગુણોમાં ઘણી પ્રગતિ કરી. કરી.
પૂ. ગુરુદેવના આશીર્વાદથી તપ-જપની અને જ્ઞાન
૨૦૧૮માં
ભવ્યતમ પ
ગરસૂરિ મત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org