________________
૭૪૮
જિન શાસનનાં સમુદાયના ૧૦–૧૦ આચાર્યભગવંતોની નિશ્રામાં, જ્ઞાન- આત્માઓના ઉદ્ધારક બન્યા અને વિશાળ શિષ્ય સંપદાના સ્વામી દર્શન–ચારિત્રના અનુમોદનીય કાર્યક્રમો અને ભવ્યાતિભવ્ય બન્યા. વળી પોતાનાં આલંબન અને માર્ગદર્શન દ્વારા સંસારી ૬મહોત્સવ યોજીને શાસનના શ્રેષ્ઠ એવા આચાર્ય પદે આરૂઢ ૬ બહેનોને સંયમ પંથે વાળી ઉપકારનું ઋણ જાણે અદા ન કરતા કરવામાં આવ્યા.
હોય તેમ પોતાના પિતાશ્રી ચંદ્રકાંતભાઈને પણ આજથી ૧૮ વર્ષ સાહિત્યસર્જન : પૂજ્યશ્રીએ માત્ર અઢાર વર્ષની વયે પૂર્વે સંસારસાગરથી ઉદ્ધર્યા અને પૂ. મુ. શ્રી રચેલ “કીર્તાિકલ્લોલ કાવ્ય” તેમની જ્ઞાનગરિમાનો ખ્યાલ આપે ચારિત્રસુન્દરવિજયજી મ.સા. તરીકેની સંયમની આરાધનામાં છે. સંસ્કૃત ભાષામાં વિવિધ છંદોમાં રાણકપુર તીર્થનો લયલીન કર્યા! તેઓશ્રીની નિશ્રામાં આજ સુધી અનેક દીક્ષાઐતિહાસિક પરિચય આ ખંડકાવ્યમાં આપ્યો છે. વ્યાકરણના પ્રતિષ્ઠા-અંજનશલાકા સ્વરૂપ પ્રભાવક પ્રસંગો ઊજવાયા છે પ્રયોગો અને સાહિત્યના લાક્ષણિક ભાવોથી સભર આ કૃતિ અને ઊજવાય છે. તેથી તેઓશ્રીના જીવનમાં પ્રભાવકતા તો છે સાહિત્યના શિખરે બિરાજે તેવી છે.
જ પરંતુ પ્રભાવકતા સાથે જ આરાધકતા પહેલેથી જ જોવા મળે પૂજ્યશ્રી હેમચન્દ્રસૂરિજી મ.ની નિશ્રામાં સં. ૨૦૫૯ની
છે. તે એક અનોખી વાત છે, કેમ કે માત્ર ૩૨ વર્ષની લઘુ વયમાં સાલમાં મહા વદ-૩ના ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવ
૧૦૮ ઓળી પૂર્ણ કરવાની ભાવનામાં રમતા પૂજ્યશ્રી વર્ષમાં મેરુધાયજૈનતીર્થ (અબિયાપુર)માં ઊજવવામાં આવ્યો તથા
સાડાદસ મહિના આયંબિલ તપની આરાધના કરતા હતા, પરંતુ અમદાવાદ-કાંકરિયામાં નૂતન નિર્મિત શ્રી શત્રુંજય તીર્વાવતાર
તે ભાવના સ્વાથ્યની પ્રતિકૂળતાને કારણે પૂર્ણ ન થવા છતાં પ્રાસાદમાં પણ વૈશાખ સુદ-૭, ભવ્ય અંજનશલાકા, પ્રતિષ્ઠા
આજ સુધી એકાસણાંના તપને વળગી રહેવા દ્વારા શ્રમણસંઘને મહોત્સવ ઊજવવામાં આવ્યો. તેઓનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર
મોટો આદર્શ આપી રહ્યા છે. ચારિત્રનિષ્ઠા પણ આ પુણ્ય પણ પ્રશંસનીય છે.
પુરુષની અજબ-ગજબની છે. એનું એક જ દષ્ટાંત લઈએ તો
વલ્લભીપુર જેવા નાનકડા ગામમાં એકાએક હાર્ટએટેક જેવા શ્રી સૂરિમંત્ર સમારાધક સ્તવના
જોખમી મહારોગનો પ્રવેશ થયો, ત્યારે પણ વાહનનો ઉપયોગ પૂ. આ. શ્રી શ્રેયાંસપ્રભસૂરિજી મ.સા. નહીં કરવાનો દઢ સંકલ્પ કરીને આ મહાપુરુષે જોખમ ખેડીને આરાધનાનું સમુત્થાન અને પૂજ્યશ્રી
પણ ત્યાં જ ઉપચારો કરાવ્યા. ડોળી કે વહીલચેર કે વાહનોને
જરાય મહત્ત્વ ન આપ્યું. આ રીતે એક સુંદર આદર્શ ઊભો કર્યો. | રાધનપુરના વતની દોશી
આ રીતે પ્રથમ વાર વિશિષ્ટ આરાધના કર્યા પછી વિ.સં. ભૂદરભાઈ સૂરજમલ પરિવારના ચંદ્રકાંતભાઈ
૨૦૫૬માં પ્રસંગવિશેષ રાધનપુર જવાનું થતાં પૂજ્યશ્રીનાં અને સુશીલાબહેનના
સંસારી માતુશ્રી સુશીલાબહેનનું સ્વાચ્ય અસ્વસ્થ થવાથી પ્રથમ સંતાનરૂપે જન્મેલા
પૂજ્યશ્રીએ તક ઝડપી લઈને પોતાના સંસારી પક્ષે પિતા મુનિશ્રી શ્રીકાંત નામને ધરનારા
ચારિત્રસુંદર-વિજયજી મ.સા. સાથે ૧૦ દિવસ સુધી નિર્ધામણા પૂજયશ્રી બાલ્યવયથી જ વૈરાગી
કરાવતાં-કરાવતાં પૂજ્યશ્રીએ આ સૂરિમંત્ર પંચપ્રસ્થાનની બની ૧૬ વર્ષની કુમળી વયે
આરાધના ફરી એકવાર સળંગ અથવા છૂટી-છૂટી કરવા સંયમ પામ્યા અને પોતાનાં બા મહારાજ સા. શ્રી સદ્ગણાશ્રીજી
સંભળાવ્યું હતું અને તે સાંભળીને અનુમોદના કરી પૂજ્યશ્રીના મ.સા.ના પગલે પગલું મૂકી પૂ. મુ. શ્રી મુક્તિપ્રભવિજયજી
શ્રીમુખેથી જ અરિહંતનું શ્રવણ અને રટણ કરતાં-કરતાં મ.સા. (હાલ આ.ભ.)ના શિષ્ય પૂ. મુ. શ્રી શ્રેયાંસપ્રભવિજયજી
પરલોકની વાટે સંચર્યા. પૂજ્યશ્રીએ સમાધિપ્રદાન સ્વરૂપ મ.સા. તરીકે જાહેર થયા. ગુરુ નિશ્રાએ જ્ઞાન-ધ્યાન અને તપ
શાંતિનો શ્વાસ લીધો. હવે તે સંભળાવેલી આરાધના અવસરને ત્યાગમાં આગળ વધી, ગુરુદેવો અને “સૂરિરામ' આદિ વડીલોના
જોતાં આજે પાંચ વર્ષ પછી તે ઋણ અદા કરવા પૂજયશ્રી સફળ અનન્ય કપાપાત્ર બન્યા અને તેથી જ લઘુવયમાં ગણિ–પંન્યાસ
અને કટિબદ્ધ રહ્યા છે, જેથી ચાલુ વર્ષમાં અમદાવાદ ઉપાધ્યાય પદ પામી સૂરિ પદને પણ પામ્યા. લઘુવયમાં જ
ગિરધરનગર શ્રી સંઘની આગ્રહભરી વિનંતી સ્વીકારી વિ.સં. વિશિષ્ટ પ્રવચન શક્તિને ધારણ કરતા આ મહાપુરુષ “પ્રસિદ્ધ
૨૦૬૦ના મહા સુદ ૧૪, તા. ૫-૨-૨00૪ દિને પ્રારંભેલી પ્રવચનસાર’ અને ‘છોટેરામ” તરીકેની પ્રસિદ્ધિ પામી અનેક
2 પૂર્વવત્ ભીષ્મ સાધના વિ.સં. ૨૦૬૦ના વૈશાખ સુદ ૯, તા.
વસ્તુ મા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org