________________
ઝળહળતાં નક્ષત્રો
999
આવે, ભાષાના આડંબર વિનાની રજૂઆત આદિ દ્વારા શ્રોતાવર્ગ દાતા : દક્ષિણ કેશરી, આ.શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. ભીંજાઈ જાય, પ્રભુવચન-શાસન પર બહુમાન ભાવના અંકુરા આચાર્યપદ : વિ.સં. ૨૦૫૯, જયેષ્ઠ સુદિ ૧, તા. ૧-૬પ્રગટી જાય. આ પ્રવચન પદ્ધતિની સાથે ચતુર્વિધ સંઘને
૨૦૦૩, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી સ્વાધ્યાયઉપયોગી ગ્રંથોના સરળ ભાષામાં અનુવાદ કર્યો છે
(કર્ણાટક). જેમકે સ્વાદુવાદ મંજરી, પૂજય સૂરિપુરંદર આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત દાર્શનિક ગ્રંથ ધર્મસંગ્રહણી ગ્રંથ ભાગ-૧ તથા
દાતા : દક્ષિણકેસરી આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી
મ.સા. ભાગ-૨ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત પ્રતિમા શતક ગ્રંથ, શ્રી નંદિસૂત્ર મલયગિરિજી ટીકાના વિષમપદ
' કહેવાય છે કે આ ધરતીના કણ-કણમાં સુવાસ ફેલાયેલી ભાવાનુવાદ, પર્યુષણના પહેલા ત્રણ દિવસ તથા પર્યુષણના
છે અને એ સુવાસ માના પ્રેમની છે. જ્યાં માતા પ્રેમનું સિંચન ચોથાથી સાતમા દિવસના પ્રવચનનો (પ્રતાકાર) શ્રી શ્રદ્ધા વિધિ
કરે ત્યાં એનો લાડલો દીકરો ધ્રુવતારાની જેમ જગત આખાનો ગ્રંથ (જેને લાઈફ મેનેજમેન્ટ કોર્નરૂપ મહત્તા સમજાવીને) પ્રગટ
સિતારો બની ચમકી ઊઠે છે એમ જ આ. શ્રી કરાયા. શ્રીસંઘ સભ્યના મુખમાં રમતાં કર્યાં. ગુજરાતી ભાષામાં
કલ્પયશસૂરીશ્વરજીનાં માતા કાંતાબહેન અને પિતા ૫) પુસ્તકો હિન્દી ભાષામાં ૨૦ પુસ્તકોના માધ્યમે
મનસુખલાલભાઈએ પ્રભુદર્શન, પૂજા, ગુરુભક્તિ, ધર્મશ્રવણ પ્રભુશાસનના તાત્ત્વિક પદાર્થ સ-રસ સરળ રીતે સર્વજનસમક્ષ
જેવા અમૂલ્ય સંસ્કારોનું સિંચન કર્યું હતું. પરિણામે ૧૯ વર્ષની ઉદારતાથી ખુલ્લા કર્યા છે. આવા મહાત્મા પોતાની
નાની ઉંમરમાં મહાન ઉપધાન તપની આરાધના કરી છે. પૂ. જ્ઞાનસંપત્તિથી શ્રી જૈનશાસન અનેક હૃદયમાં ચિરંજીવ કરે એવી
આચાર્ય શ્રી સાધુતામાં રહીને ક્રિયાશુદ્ધિ સાથે વીશ સ્થાન, તપ, પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
વર્ષી તપ, જ્ઞાનપંચમાદિ અને વર્ધમાન તપની ઓળીમાં આગળ સૌજન્ય : શ્રી જૈન મધર સંઘ, કંચનગારગલી હુબલી(કર્ણાટક)
વધતાં વધતાં ૭૪ વર્ષની ઉંમરમાં વર્ધમાન તપની ૧૦૨
ઓળીની પૂર્ણાહુતિ કરી ચૂક્યા છે. ધન્ય છે આવા શાસનરત્નને. વર્ધમાન તપ સમારાધક : મધુર પ્રવચનકાર : કવિરત્ન
વિ.સં. ૨૦૨૫માં બૃહત્ત તીર્થસ્થાપક દક્ષિણ કેશરી પૂ.આ.દેવશ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા. પૂ.આ. ભગવંત શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.નું સાંનિધ્ય જન્મ : વિ.સં. ૧૯૯૨,
પ્રાપ્ત થયું. પૂ.શ્રીની દિનચર્યા, તપાનુરાગિતા, નિખાલસતા, શ્રાવણ વદી ૧૦, તા.
મધુરભાષિતા, વિનમ્રતાદિ ગુણોએ એમને સંયમનો રસ
ચખાડ્યો એટલે કે સંયમનો રસાસ્વાદ કરવા આકર્ષિત કર્યા. ૧૨-૮-૧૯૩૬ રાધનપુર,
સંસારની અસારતાનું દર્શન કરતાં કરતાં વૈરાગ્યભાવ એના ગુજરાત
હૃદયના અણુએ અણુમાં ઓતપ્રોત થઈ ગયો. છેવટે વિ.સં. દીક્ષા : વિ.સં. ૨૦૨૫
૨૦૧૪માં પૂ.શ્રીનાં ચાતુર્માસ વાપીમાં થયાં અને પૂ.શ્રીના માગશર સુદ-૪, તા.
સાંનિધ્યમાં રહી ચાતુર્માસ-આરાધના કરી એમણે દીક્ષા ૨૨-૧૧-૧૯૬૮, વાપી
અંગીકાર કરી, સાથે જ વાપીનિવાસી અશોકકુમાર (હાલમાં (ગુજરાત)
અમિતયશસૂરીશ્વરજી મ.સા.)ની પણ દીક્ષા થઈ. ગુરુ : દક્ષિણકેશરી આચાર્યદેવ
આજે પણ આચાર્ય મહારાજ ગુરુ-આજ્ઞાનું પાલન કરતાં શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.
જ્ઞાન, ધ્યાન, તપાદિ ધર્માનુષ્ઠાનમાં રત મધુર પ્રવચન દ્વારા વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, જયેષ્ઠ વદી ૧૧, ચિકપેટ
અનેક સંઘમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં જય-વિજયનો ધ્વજ | (બેંગ્લોર).
લહેરાવી રહ્યા છે. આચાર્ય મ.સા.ની દિવ્યવાણીએ હજારો, દાતા : ૫.પૂ. જયંતસૂરીશ્વરજી મ.સા. અને તીર્થપ્રભાવક લાખોને સાધનામાં રાજમાર્ગ પર પ્રસ્થાપિત કર્યા છે. એમના ૫.પૂ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.
જાદુઈ હાથોના સ્પર્શે ન જાણે કેટલીય વ્યક્તિઓમાં નવી ઉપાધ્યાય-પદ : વિ.સં. ૨૦૫૮, મહાસુદિ ૧૨, તા. ૧૪
ચેતનાનો સંચાર કર્યો. એમના પ્રેરક જીવને અનેકોની દિશાનું ૨-૨૦૦૩, મૈસૂર.
રૂપાંતર કર્યું. એમની પાવન સંનિધિ અધ્યાત્મનાં નવાં કિરણો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org