________________
ઝળહળતાં નક્ષત્રો
૮૧૩
કર્યા. સાહિત્યસમ્રાટ, વ્યાકરણવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ પુરુદેવ સંયમ, સરસ્વતી અને સદોદિતતાના પૂજય આચાર્યશ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજે આગમ,
ત્રિવેણી–સંગમે પ્રતિષ્ઠિત એવા સાહિત્ય, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ આદિનો ગહન અભ્યાસ કરાવ્યો અને શ્રમણજીવનનું સંગીન ઘડતર કર્યું.
- પૂ. આચાર્યશ્રી પૂ. ગુરુદેવશ્રીએ બે દાયકા સુદીર્ઘ પાવન સાનિધ્ય
વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભોગવ્યા બાદ પૂ. ગુરુભગવંતશ્રીની આજ્ઞા અને આશીર્વાદ સાથે પૂ. સ્વર્ગગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્રસં. ૨૦૦૮થી સ્વતંત્રપણે શાસનપ્રભાવનાની યાત્રાનો સફળ સૂરીશ્વરજી મહારાજના વિશાળ જીવન પર દૃષ્ટિપાત કરીશું તો પ્રારંભ કર્યો. ૬૦ વર્ષ ઉપરાંતના સંયમી જીવન દરમિયાન લાગ્યા વિના નહીં રહે કે એ મહાપુરુષ હતા. રાધનપુરમાં પૂજ્યશ્રીએ રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ, મહારાષ્ટ્ર, જન્મેલી એ જીવનગંગા આગળ જતાં અનેક પવિત્ર પ્રવાહોથી પુના આદિ પ્રદેશોનાં અનેક નાનાં-મોટાં શહેરો-ગામોમાં પરિપુષ્ટ બનીને રાંધેજા મુકામે સમાધિના મહાસાગરમાં વિલીન અપ્રમત્ત વિહાર કરીને અનેકાનેક શાસનકાર્યો કર્યા કરાવ્યાં. થઈ ગઈ. રાધનપુરથી રાંધેજા સુધી અને સં. ૧૯૭૧થી સં. પૂજ્યશ્રીના વરદ હસ્તે બીલીમોરા, સાંતાક્રુઝ. ખીમેલ કરેડા ૨૦૩૮સુધીના કાળમાં પથરાયેલી એ જીવનગંગાનું થોડું તીર્થ, અગાસી તીર્થ, દહાણું રોડ, કલ્યાણીસ્તરા-રાજસ્થાન
અમૃતપાન કરીશું તો જણાશે કે એ મુક્તિલાલ ખરેખર મુક્તિના
અમૃતપાન કરાશુ તા જણારી કે આ વગેરે અનેક સ્થળોએ અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવો
જ લાલ હતા. રાધનપુર એટલે ધર્મસંસ્કારોની નગરી. પૂ. આ. ઊજવાયા. સેંકડો આરાધકોએ પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં
શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ કહેતા કે “રાધનપુરની ઘણીવાર ઉપધાન તપની આરાધના કરી છે. ઘણી વાર વિવિધ
આગળ ‘આ’ લગાવીએ તો જ તેને સમ્માન આપ્યું ગણાય. એ પ્રતિજ્ઞાઓ પણ કરી છે. પંડિત છબીલદાસ કેસરીચંદ સંઘવી
રાધનપુરમાં મણિલાલ અને મણિબહેનનું નામ ધરાવતાં દંપતીને આદિ ઘણા જ્ઞાનપિપાસુઓએ પૂજ્યશ્રી પાસે પર્યુષણ પર્વમાં
ત્યાં સં. ૧૯૭૧માં એક પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ તેઓશ્રીની પ્રેરણાથી જૈનેતરોએ પણ આ મહાપર્વની આરાધના
તેનું નામ મુક્તિલાલ પાડ્યું અને મુક્તિલાલ ખરેખર મુક્તિલાલ કરી છે. પૂજ્યશ્રી અનેક પ્રસંગે સફળ શાંતિદૂત પૂરવાર થયા
બન્યા. શ્રી મણિભાઈને ત્રણ પુત્રો થયા : મહાસુખલાલ, છે. તેઓશ્રીની મધ્યસ્થીથી ઘણા સંઘોમાં શાંતિ અને એકતાના
કાંતિલાલ અને મુક્તિલાલ. મણિભાઈ ધંધાર્થે આકોલામાં રહેતા સૂરજ ઊગ્યા છે. પૂજયશ્રી પ્રખર વક્તા અને સફળ
હતા, પરંતુ તેમનું મન વારંવાર દીક્ષા લેવા માટે ઝંખતું હતું. શાસનપ્રભાવક હોવાથી કોઈ પણ ધર્મકાર્યને અતિ સરળતાથી
સં. ૧૯૭૫માં સ્વર્ગવાસી થયા ત્યાં સુધી એમની એ ભાવના પાર પાડી શક્યા છે અને સમાજ પર અનન્ય પ્રભાવ પાથરી
સાકાર ન બની, પરંતુ વૈરાગ્યનાં બીજ ત્રણે પુત્રોમાં રોપાઈ ગયાં શક્યા છે. પૂજ્યશ્રી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મારવાડી, ગુજરાતી
હતાં. એમાં મુક્તિલાલ નાનપણથી ભણવામાં હોંશિયાર હતા,
પરંતુ ચાર અંગ્રેજી ધોરણથી આગળ ભણ્યા નહીં. મહાસુખભાઈ અને અંગ્રેજી ભાષાઓ પર સારું પ્રભુત્વ ધરાવે છે.
સાથે વેપાર અર્થે મુંબઈ ગયા. ત્યાં પૂ. આ. શ્રી સાગરાનંદશ્રી અગાસી તીર્થમાં વિશાળ જમીન ઉપર પ્રગટપ્રભાવી
સૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ હતું. મુક્તિલાલ તેઓશ્રીના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું અતિ ભવ્ય રમણીય
પરિચયમાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ધાર્મિક અભ્યાસમાં આરસપહાણનું શ્રી સમવસરણ મહામંદિર નિર્માણ પામ્યું છે. આગળ વધ્યા અને વર્ધમાન તપનો પાયો નાખ્યો. આ અરસામાં જમણી બાજુ લધિનિધાન શ્રી ગૌતમસ્વામીજીનું તથા ડાબી અનિવાર્ય શ્રી રામવિજયજી મહારાજ ઊગતા સૂર્યની અદાથી બાજ રાજરાજેશ્વરી શ્રી પદ્માવતીમાતાનું રમણીય મંદિર કમલ- પ્રભાવ પાડી રહ્યા હતા. મુક્તિલાલના મોટાભાઈ એક વાર આકારે નિર્માણ પામ્યું છે. ભોજનશાળા, ધર્મશાળા, ઉપાશ્રય, તેઓશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા અને હંમેશાં વ્યાખ્યાન સેનેટોરિયમ, મધ્યમ વર્ગના જૈનો માટે રહેઠાણ યોજના સાંભળવાની ટેવ પડી ગઈ. અંતે સંયમ સ્વીકારવાની ભાવના (સાધર્મિક સંકુલ), ધ્યાનખંડ વગેરે નિર્માણ પામ્યાં છે જે દઢ થઈ. બંને ભાઈઓની દીક્ષા અંગીકાર કરવાની મનોકામના પૂજ્યશ્રીને આભારી છે. પૂજ્યશ્રીને કોટી કોટી વંદના. જોઈ ત્રીજા ભાઈએ પણ એ જ પંથે પ્રયાણ કરવાનો સંકલ્પ સૌજન્ય : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ, શ્રી પાર્શ્વનાથ
કર્યો. મહાસુખભાઈ સં. ૧૯૮૭માં દીક્ષા સ્વીકારીને મુનિશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી પાર્શ્વ-પદ્માવતી યુવક ફાઉન્ડેશન સંઘ
મલયવિજયજી બન્યા. ત્યાર બાદ સં. ૧૯૮૯માં મહા સુદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org