________________
૮૫૦
જિન શાસનનાં
સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધર્મભાવનાની અભિવૃદ્ધિ કરવા દૂર દૂર રહીને સતત સમુદાય સંચાલનમાં સહાયક બનતા રહ્યા છે. સુધી વિહાર અને ચોમાસાં કરવા છતાં કચ્છ, અને ખાસ કરીને પૂજ્ય ગુરુદેવશ્રીની છત્રછાયામાં જ રહેનારા આ પૂજ્યશ્રીએ વાગડ પ્રદેશના શ્રીસંઘોની જરાયે ઉપેક્ષા ન થાય એની સતત લગભગ ક્યારેય ગુરુ-નિશ્રા છોડી નથી. ક્યારેક જ વડીલોની ચિંતા અને કાળજી રાખી છે. પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ રાજસ્થાનના આજ્ઞા પાલન ખાતર જવું પડ્યું છે, તે વાત જુદી છે. કેશવણા મુકામે વિ.સં. ૨૦૫૮ મહાસુદ-૪ના થયો તથા અગ્નિ
પ્રેરક પ્રવચનો સાથે પૂજ્યશ્રીનું અંતરંગ જીવન પણ સંસ્કાર શંખેશ્વરતીર્થમાં મહા સુદ-૬ના થયો. શંખેશ્વર તીર્થમાં
એટલું જ સમૃદ્ધ છે. દીક્ષા જીવનથી જ (૧૦ વર્ષની ઉંમરથી) આજે પૂજ્યશ્રીની સ્મૃતિમાં સુવિશાળ ગુરુ-મંદિર ઊભું થયેલું છે.
પૂજ્યશ્રીએ નિયમિત એકાસણા ૪૦-૪૫ વર્ષ સુધી ચાલુ પૂજ્યશ્રીનું પ્રેરક જીવન જાણવા / કલાપૂર્ણમ્ સ્મૃતિગ્રંથ (બે
રાખ્યા છે. કેટલાય લાંબા વિહારો હોય કે ભયંકર ગરમી હોય, ભાગ) વાંચવા જેવા છે તથા પૂજ્યશ્રીની વાણી જાણવા “કહે કલાપૂર્ણસૂરિ' (ભાગ-૪), પૂજ્યશ્રીએ લખેલા અનેક ગ્રન્થો
પણ એકાસણા પ્રાયઃ ચાલુ જ હોય! વાંચવા જેવા છે.
પૂજ્યશ્રી જાપના ખૂબ જ પ્રેમી છે. દિવસ-રાત્રે અમુક
સમય તો જાપ ખાતે ફાળવેલો જ હોય. પૂજ્યશ્રી પ્રભુ મધુરભાષી પરમ પૂજ્ય આચાર્યદિવસ
ભક્તિના પણ સારા એવા રસિયા છે. ગુરુદેવ પાસેથી શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મહારાજ
વારસામાં ભક્તિના આ સંસ્કારો સહજરૂપે મળેલા છે. વિ.સં. ૨000, આવા ગુણ-ગણથી સમૃદ્ધ પૂ. મુનિવરશ્રીને પૂજ્ય ઈ.સ. ૧૯૪૩, કા. સુદ ગુરુદેવે વિ.સં. ૨૦૪૬, ઈ.સ. ૧૯૯૦, મહા સુદ ૬, આધોઈ ૯ના દિવસે ફલોદી (કચ્છ-વાગડ) મુકામે ગણિ-પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા (રાજ.)ના વચની રતનબેન તથા વિ.સં. ૨૦૫૬, ઈ.સ. ૨000, મહા સુદ ૬ના વાંકી
તીર્થે આચાર્ય પદથી વિભૂષિત કરી ઉત્તરાધિકારી તરીકે ઘોષિત રાજનાંદગાંવ(છત્તીસગઢ)માં કર્યા. (આ આચાર્ય પદવી વખતે લઘુબધુ પૂ.
કલ્પતરુવિજયજીને ગણિ-પંન્યાસ પદ તથા શ્રી તે જ વર્તમાન ગણનાયક પૂર્ણચન્દ્રવિજયજી તથા મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજીને ગણિ પદ, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ પ્રદાન થયા હતા.) વિજય કલાપ્રભસૂરિજી
વિ.સં. ૨૦૫૦ ઈ.સ. ૨૦૦૨, મહા સુદ ૪ ના પૂજ્ય મહારાજ.
ગુરુદેવના સ્વર્ગવાસ પછી આવી પડેલી સમુદાયની જવાબદારી વિ.સં. ૨૦૧૦, વૈ.સુ. ૧૦ના પોતાના પિતા-માતા, પૂજ્યશ્રીએ કુશળતાપૂર્વક નિભાવી છે. ભાઈ તથા નાના સાથે દીક્ષિત બનેલા આ મહાત્માનું પ્રારંભિક
સ્વર્ગસ્થ પૂ. ગુરુદેવશ્રીની પૂજ્યશ્રી પર સતત કૃપા જીવન પૂ. કનકસૂરિજી મ.ના સામ્રાજ્યમાં તથા પોતાના પિતા
વરસતી રહી છે. એવા કેટલાય અનુભવો લોકોને થયા છે ને ગુરુવર શ્રી કલાપૂર્ણવિજયજીની છત્રછાયામાં ઘડાયું હતું.
થઈ રહ્યા છે. પૂજ્ય અધ્યાત્મયોગી સ્વ. પૂ. ગુરુદેવશ્રીના પૂ. દેવેન્દ્રસૂરિજી તથા પૂ. પિતા ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ પછી સમુદાયનું સંચાલન સુપેરે કરી રહ્યા છે. આશીર્વાદથી વિ.સં. ૨૦૧૬, ઈ.સ. ૧૯૭૦માં રાધનપુરથી પૂજ્યશ્રીના સ્વર્ગવાસ સમયે ૩૧ સાધુઓ હતા, આજે તે પ્રવચન આપવાનું શરૂ કર્યું. ત્યારથી શરૂ થયેલી પ્રવચન આંકડો ૭૧ સુધી પહોંચ્યો છે. ૭૧ સાધુઓ તથા ૫૪૩ ભાગીરથીનો એ પ્રવાહ આજે પણ તેમના કંઠમાંથી વહી રહ્યો સાધ્વીઓનું યોગક્ષેમ કરતા, કચ્છ-વાગડના ભૂકંપથી ધ્વસ્ત છે. બુલંદ, મધુર અને લયબદ્ધ અવાજ-એ પૂજ્યશ્રીના બનેલા ગામોમાં ધ્વસ્ત જિનાલયોનો પુનરુદ્ધાર કરાવીને નૂતન પ્રવચનનું ખાસ આકર્ષણ છે.
જિનાલયોની પ્રતિષ્ઠા દ્વારા વાગડને વૃંદાવનમાં પલટાવનારા પૂ. દેવેન્દ્રસૂરિજી મ.ના સ્વર્ગવાસ પછી પિતા ગુરુદેવ પૂજય આચાર્યશ્રી ચિરકાળ શાસનની પ્રભાવના કરતા રહે, તેવી પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. સાથે પ્રભુને પ્રાર્થના છે. વિ.સં. ૨૦૬૭નું પૂજ્યશ્રીનું ચાતુર્માસ
સિદ્ધગિરિ પાલિતાણામાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org