________________
ઝળહળતાં નક્ષત્રો
૭૭૯
“અક્ષય! તને તારી પ્રોડક્શન એન્જિનિયર તરીકેની વૈશાખ સુદિ બારશે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી આચાર્ય કેરિયર બ્રાઇટ દેખાય છે, મને એમાં પાપની ધમધોકાર કમાણી ભગવંત જયઘોષસૂરીશ્વરજી મહારાજે એમને આચાર્યપદે દેખાય છે. તું મોટી કંપનીઓના પ્લાન્ટોના પ્લાન બનાવશે! સ્થાપિત કર્યા. આચાર્ય પદ પછી પોતાના ગુરુદેવના દક્ષિણ પછી એ પ્લાન મુજબ ચાલતા પ્લાન્ટોમાં પાણી વગેરેમાં કેટલા મહારાષ્ટ્રના અધૂરા કાર્યો ઉપાડી લઈ ત્યાં ઠેરઠેર બધા જીવોનો આરંભ-સમારંભ થશે? અને હાથમજૂરી કરતા અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન વગેરે કાર્યક્રમો પણ કેટલા માનવો બેકાર થશે? તને થોડા હજારનો પગાર મળશે શાસનપ્રભાવક રીતે સંપન્ન કરી રહ્યા છે. પણ તું કેટલાં બધાં પાપોનો અશુભારંભ કરશે? તને જૈન
અત્યાર સુધીમાં તેઓશ્રી દ્વારા લગભગ ૪૫થી વધુ તરીકે બુદ્ધિ આ માટે મળી છે કે તારું અને બીજાનું હિત થાય
ગ્રંથો પુસ્તકોનાં લેખન-સંપાદન-સંશોધન થયેલાં છે. એવી પ્રવૃત્તિઓ કરવા મળી છે?”
તેઓશ્રીની નિશ્રામાં સં. ૨૦૬૦માં થાણા-પાલિતાણાનો સં. ૨૦૩૦ (ઈ.સ. ૧૯૭૪)ના અષાઢ મહિનામાં ઐતિહાસિક છ'રીપાલિત સંઘ સંપન્ન થયો. હાલ તેઓશ્રીનો સાવરકુંડલા મુકામે યુવાવર્ગના ઉદ્ધારક પૂ. આચાર્ય ભગવંત ચોવીશ શિષ્યો-પ્રશિષ્યોનો પરિવાર છે. તત્ત્વના અને સત્ત્વના શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજશ્રીના સવારના
પ્રખર આગ્રહી પૂજ્યશ્રી દીર્ધકાળ સુધી જૈન સંઘ ઉપર અનેક લગભગ ચારેક વાગ્યે મુંબઈ યુનિવર્સિટીના પ્રોડકશન એન્જિ. રીતે ઉપકાર શ્રેણી વરસાવે તેવી શુભેચ્છા. બીજા વર્ષની પરીક્ષા આપી વંદન માટે આવેલા વીસ વર્ષના
છાણી નગરના પનોતા પુત્ર, પ્રવચન પ્રભાવક યુવક અક્ષયકુમારને ઉપર મુજબ પ્રેરણા આપી રહ્યા હતા.
દાદાજીના પરિવારની સાત દીક્ષા અને પોતાની પૂ.આ.શ્રી. સાગરચંદ્રસાગરસૂરિજી મ.સા. બહેનની દીક્ષાથી ધર્મરંગે રંગાયેલા આ યુવાનને પૂ. ગુરુ
છાણીની મહારાજશ્રીની પ્રેરણાએ ઝાટકો આપ્યો. ત્યાં જ સંકલ્પ કર્યો
એ પાવન આજીવન બ્રહ્મચર્ય પાળવું અને ચોમાસા પછી શીધ્ર દીક્ષા
ધરા....જેના લેવી. તીવ્ર બુદ્ધિપ્રતિભાના કારણે યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક
કણેકણમાં પામેલા તથા મોટી મોટી ઓફરો આવવાની શરૂ થઈ હોવા
સંયમની છતાં એક જ ઝાટકે દીક્ષાનો નિર્ણય લીધો.
ઉર્જાનો સ્ત્રોત ધર્મસંસ્કારી માતા સુશીલાબહેને પણ એમની તીવ્ર
વહે છે, જેના ભાવના જોઈ રજા આપી. મોહનભાઈના આ ચોથા સંતાને
વાતાવરણમાં સં. ૨૦૩૧ના કારતક વદ દશમે બીજા ત્રણ મુમુક્ષુ સાથે
દાદા દીક્ષા લીધી અને પોતાના નાના કાકા મહારાજ પૂ.
શાંતિનાથની જયશેખરવિજયજી મ.ના પ્રથમ શિષ્ય થયા (પૂ.
પવિત્ર છાયા, જયશેખરવિજયજી મહારાજ પાછળથી આચાર્ય મ. થયાં).
જીવદયાના પછીથી એમના નાનાભાઈ તથા માતાએ પણ દીક્ષા લીધી.
નવપલ્લવિત પ્રબળ સત્ત્વબળે નબળી કાયામાં પણ બે વાર
પરિણામ તથા અપ્રમત્તભાવે માસક્ષમણ કર્યા. એકવાર મૌન અઠ્ઠાઈ કરી.
પ્રભુ વીરની માત્ર દસ વર્ષની ઉંમરથી દરેક સુદ પાંચમના ઉપવાસ શરૂ વૈરાગ્યરસઝરતી મધુરવાણીના બિંદુઓ વિખરાયેલા રહે છે કર્યા. અત્યાર સુધીમાં લગભગ ૧૭૮ અઠ્ઠમ થઈ ગયા ને એવી આ ધરા પર ગામના ૮૦ ઘરોમાંથી ૧૬0 જેટલી વર્ધમાનતપની ૩૬ ઓળી કરી છે. વિશેષ પ્રકારે શારીરિક દીક્ષાઓ થઈ છે. જે ધરતી પર વિશિષ્ટ સંયમી મહાપુરુષો સદા પ્રતિકૂળતા ન હોય તો લાંબા લાંબા વિહારોમાં પણ એકાસણાં વીરવાણીનું મધુર પાણી સિંચતા રહે છે. એ એમનો રોજિંદો ક્રમ છે.
આ પાવન ધરતીના સંયમપૂત પરમાણુઓએ અન્ય પૂજ્યશ્રીની સર્વાગીણ યોગ્યતા જોઈ વિ.સં. ૨૦૫૭ના ગામના પણ કેટલાય આત્માઓને વૈરાગ્યવાસિત કર્યા હતા.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org