________________
ઝળહળતાં નક્ષત્રો
૮૦૫
થયા.
૨૦૦૬ના રોજ આચાર્યપદ ઉપર ભારે ઠાઠમાઠી અનન્ય ઉપકારની ગંગા વહાવી છે. સુરત શહેરમાં હીરાની આરૂઢ થયાં. પૂજ્યશ્રીના આચાર્યપદ પ્રદાન મહોત્સવ મંદીની કટોકટીમાં એક વર્ષ સુધી ૧૦00 સાધર્મિક
પરિવારોમાં પ્રતિમાસ ૧૧ લાખ રૂપિયાની સાધર્મિક ભક્િત દરમિયાન તા-જય કિયાનો ઘુઘવતો મહાસાગર
કરી પોતાની સાધર્મિકો પ્રત્યેની ભકિત-મમતાના દર્શન કરાવ્યાં. * ૩૬૦ પૌષધ કે ૩૬00 પ્રતિક્રમણ + ૩૬000 સામાયિક કે ૩૬00000 શ્રી નવકાર મહામંત્રનો જાપ ક
આ તેજોવલયયુક્ત મહામનીષીએ દ્વીકારસાધના,
તપ-જપ-સંયમ, ૩૬0000000 નમો આયરિયાણં પદનો જાપ
નવકારમંત્રઅનુષ્ઠાન,
અંજનશલાકા,
* સમવસરણયુક્ત ૪૫ આગમની ભવ્ય રચના કે ૪૫
પ્રતિષ્ઠાદિ, દિવ્ય અનુષ્ઠાન, છ'રીપાલિત સંઘ, ઉપધાન, આગમતૂપનું નિર્માણ દેવવિમાન તુલ્ય કાત્રજ તીર્થ + ૩૬
ઉજમણાં, તીર્થોદ્ધાર, યોગોદહનની દિવ્ય ક્રિયા દ્વારા પોતાના જિનાલયોમાં વિશિષ્ટ પૂજન + પૂજ્યપાદ શ્રી
વ્યક્તિત્વને તેજોવલયયુક્ત બનાવ્યું છે. એમના સાંનિધ્યથી સાગરજી મહારાજના સમગ્ર સાહિત્યનું પ્રદર્શન કે સાગર
જીવનમાં દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. એમના મંગલકારી રત્નત્રયી પ્રદર્શન કે દિવ્ય પંચ પ્રસ્થાન રથ * સૂરિમંત્રનો
આશીર્વાદથી વ્યક્તિનાં તન-મન આધ્યાત્મિક ઊર્જા-સભર દર્શનીય પટ * મહાવિશાલ પદપ્રદાન મંડપ * સુવર્ણ, હીરા
બની જાય છે. સૌજન્ય : સાગર પરિવાર તરફથી મોતીથી પ્રભુજીની ભવ્ય અંગ-રચના કે એક જ દિવસમાં
પૂ. સૂરિમંત્ર સમારાધક સમગ્ર પૂનાનાં જિનાલયોમાં ૧૮ અભિષેક-પૂજન + ૧૮૦
આ.ભ. શ્રીમદ્ વિજય શહેર-ગામોમાં મહોત્સવોનાં આયોજનો કે શ્રી મણિભદ્રસૂરિમંત્ર શાંતિસ્નાત્ર જેવા મહાપૂજનનું આયોજન કે જીવદયા,
પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મ.સા સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન જેવાં અનેક સુકૃત્યો સુસંપન્ન પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ
ચૂડા (ભેસાણ-સોરઠ) નિવાસી પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉજ્જૈન, પૂના, મુંબઈ-મલાડ તેમજ શાસનપ્રેમી પિતા ચંપકલાલ બૃહદ મુંબઈના એક સાથે એક જ સમયે સમસ્ત જિનાલયોના સવચંદભાઈ રૂપાણી અને ધર્મપ્રેમી અઢાર અભિષેક મહામહોત્સવનું સફળ આયોજન થયું. સંવત- માતા મંજુલાબહેન ચંપકલાલ ૨૦૬૫માં પાલિતાણા શ્રી શાશ્વત ગિરિરાજના સાનિધ્યમાં રૂપાણીને ત્યાં તા. ૩૧-૧૨૧૫00 આરાધકોનું સમૂહ ચાર મહિનાનું ચાતુર્માસ તેમની ૧૯૬૧ના રોજ પોરબંદર (સૌરાષ્ટ્ર) પુન્ય પ્રભાવકતાની નિશાની બની ગયું. મધ્યપ્રદેશમાં શ્રી મધ્યે થયે હતો. જેના પરમ પગલે નાગેશ્વરજી મહાતીર્થની પંચતીર્થીના શ્રી ઘસોઈ તીર્થનો તીર્થોદ્ધાર ભાવના અનેકાનેક ગામોની એ પણ પૂજ્યશ્રીની પાવન પ્રેરણાનું પાવન ઝરણું છે. ધરતીમાં જ્ઞાનના પ્રદીપ પ્રગટાવવાનું હશે એવું જ અર્થસૂચક ( વિશાળતા, ગંભીરતા, દયાળુતા, વિદ્વતા, ઉદારતા, નામ પાડવામાં આવ્યું આ બાળકનું ચિ. પ્રદીપકુમાર. મનોહરતા, જ્ઞાનીપણું, સ્નેહાળતા, સાધુતા, વિરાગમયતા,
સમય પસાર થતા શૈક્ષણિક કારકિર્દી પૂરી કરતા સરળતા, ત્યાગીપણું, ધૈર્યવાનતા, શૌર્યતા, લક્ષ્યસિદ્ધતા, વિવેક,
તેઓશ્રીએ મિકેનિકલ એન્જિનિયરીંગ પુરુ કર્યું. શરૂઆતથી જ સુંદરતા, હિતકારિતા, સુવક્તા, મધુરતા, સૌમ્યતા, નિર્મળતા,
તેજસ્વી તેમણે ચેસ તથા કેરમ જેવી અનેક સ્પર્ધાઓમાં શુભાષિતો, નમ્રતા, સુકાર્યશીલતા વગેરે અનેક સગુણોના
રાજ્યકક્ષાના અનેકવિધ ઇનામો મેળવ્યા. બાલ્યકાળથી જ શાંત મહાસાગર એવા જિનશાસનપ્રભાવક, સાગરસમુદાયરત્ન પૂ.
અને ગંભીર, ચિંતક એવા તેમણે યુવાવસ્થા દરમ્યાન જ અચાનક આચાર્ય શ્રી હર્ષસાગરસૂરીશ્વરજીએ મરૂભૂમિથી મહારાષ્ટ્ર સુધી
આ ભયનાક સંસારની અસારતાનું ભાન થયું. ધીમે-ધીમે અનેક ગામો અને શહેરોમાં ૪૫,000 કિલોમીટરની પદયાત્રા
વૈરાગ્યભાવોમાં ખૂબ વૃદ્ધિ આવી. મોક્ષ જ મેળવવા યોગ્ય છે. (વિહાર) કરી જિનશાસનની અદ્દભુત પ્રભાવના કરી આ
તેવી ખાતરી થઈ અને તેના પુરુષાર્થ સ્વરૂપ પ્રવ્રર્યા અંગીકાર પદયાત્રા દ્વારા તેમણે હજારો વ્યક્તિઓને સધર્મમાં સ્થિર કરી
કરવાની તાલાવેલી જાગી અને સાંસારિક જીવનની ક્ષણભંગુરતાને હર્ષમય અને ધર્મમય જીવન જીવવાનું અલભ્ય માર્ગદર્શન
આત્મસાત કરી વૈરાગ્યભાવે વિરતીની વાટે વિહરવા માટે પ.પૂ. આપ્યું. તેમ જ સેંકડો વ્યક્તિઓમાં મુમુક્ષતાનું બીજારોપણ કરી
અ ય.')" કરો
કા -
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org