________________
ઝળહળતાં નક્ષત્રો
9૮૯
બાબત તેઓશ્રીને મહાન ઉપકારી માને છે. નાસિકના બિરાજમાન કર્યા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ દેના ચાતુર્માસમાં ૨૫૦ ઘરમાં ૧૮૩ સામુદાયિક સિદ્ધિતપનું ભવ્ય દિવસે તેઓશ્રીના જ વરદહસ્તે આચાર્ય પદે અભિષિક્ત કર્યા. અનુષ્ઠાન પૂજ્યશ્રીના ઉપદેશથી અને તેઓશ્રીની વાત્સલ્યમથી ૮૮ વર્ષની વયપર્યાય, ૫૪ વર્ષનો સંયમપર્યાય અને ૧૭ અમીવૃષ્ટિ રૂપ નિશ્રામાં જ થયું હતું. પારણાં પ્રસંગે વર્ષનો સૂરિપદ પર્યાય ધરાવતા પૂજ્યશ્રી આજે પણ યુવાનને ભવ્યાતિભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. પૂજ્યશ્રીનાં પ્રત્યેક શરમાવે તેવી સાધનાના સ્વામી છે. સર્વગ્રાહ્ય વ્યક્િતત્વના ચાતુર્માસ ઐતિહાસિક અને અનેરી શાસનપ્રભાવનાયુક્ત થયાં સ્વામી છે. શાસનદેવને એક જ પ્રાર્થના કે, પૂ. આચાર્યશ્રી છે. પ્રત્યેક સ્થળે સુંદર ધર્મદર્શન કરાવી ભવ્યાત્માઓને વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનની સુંદર ધર્મકાર્યોમાં ઉત્સાહિત અને ઉલ્લસિત બનાવ્યા છે. તેમ જ આરાધના, રક્ષા અને પ્રભાવના દ્વારા સૂરિપદને શોભાવે અને તપાગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી સહુનું યોગક્ષેમ કરે! પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના. મહારાજાના સ્વર્ગગમન અવસરે તેઓશ્રીના સંયમ–જીવનની
સૌજન્ય : વાત્સલ્યનિધિ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય મહાબલસૂરિજી અનુમોદનાર્થે અમદાવાદ-નવરંગપુરાના આંગણે આયોજિત
મહારાજા તથા પ્રવચનપ્રદીપ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય પંચાહ્નિકાશ્રી જિનભક્તિ-મહોત્સવ થયેલ અને ૧૧૧ છોડનું
પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના સંયમજીવનની અનુમોદનાર્થે ભવ્યઉદ્યાપન આજે પણ અમદાવાદવાસીઓ માટે યાદગાર
પૂ.પંન્યાસપ્રવરશ્રી ભવ્યભૂષણવિજયજી મ. (હાલ આચાર્ય)ની પ્રેરણાથી સંભારણું બની રહ્યું છે. પૂજ્યશ્રીના ઉપદેશથી નાસિકનગરમાં
મહારાષ્ટ્રભુવન-પાલિતાણા ચાતુર્માસ આરાધકો તરફથી સં. ૨૦૬૬ પૂ. આ.શ્રી વિજયપ્રેમ-સૂરિજી જૈન પૌષધશાળા”, “પૂ. આ.શ્રી સિદ્ધાંતપ્રભાવક, નૂતન ગચ્છાધિપતિ વિજયરામચન્દ્ર-સૂરીશ્વરજી પ્રવચન હોલ” તથા “મહારાષ્ટ્રકેસરી પૂ.આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી જૈન ગુરુમંદિરનું
પૂ. આ. ભ. શ્રીમદ્ નવનિર્માણ થયું છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં વણા
વિજયપુયપાલસૂરીશ્વરજી મ.સા (સુરેન્દ્રનગર), ગાધકડા (સૌરાષ્ટ્ર), માલેગાંવ (મહારાષ્ટ્ર)
જિનશાસનમાં વગેરે સ્થળોએ શાનદાર-યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવો
આગવી પ્રજ્ઞા, ઊજવાયા છે અને શ્રીસંઘોમાં પૂજ્યશ્રીએ એકતા કરાવી છે.
પ્રતિભા પૂજ્યશ્રીના શિષ્યો પૂ.આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી
પ્રભાવકતાના ધારક, મહારાજ તથા પૂ. પંન્યાસ શ્રી ભવ્યભૂષણવિજયજી આદિ ૧૬,
કર્મસાહિત્યનિપુણ, શિષ્ય-પ્રશિષ્યો જૈનશાસનની આરાધના-રક્ષા કરવા સાથે
અનુપમેય અનેરી ધર્મપ્રભાવના વિસ્તારી રહ્યા છે, જ્યારે પૂ. મુનિરાજ
સંયમધારક પૂ. આ. શ્રી ચંદ્રદર્શનવિજયજી મહારાજ પણ વૃદ્ધવયે પોતાના ગુરુદેવની અજોડ વૈયાવચ્ચ, સંયમ અને તપધર્મની ઉત્કૃષ્ટ
વિજયપ્રેમસૂરીશ્વરજી સાધના કરતાં કરતાં સમતા અને સમાધિપૂર્વક મૃત્યુને
મહા૨ા જ "ી મહોત્સવ બનાવી ગયા છે. તેમ જ પોતાના વિશાળ સંસારી છત્રછાયામાં બાળપણ વિતાવનારા બાળદીક્ષિત પૂ. આ. શ્રી કુટુંબને સંયમધર્મની અનુમોદનાનું ભારોભાર આલંબન આપી | વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજના નામથી જૈનજગતમાં ગયા છે.
ભાગ્યે જ કોઈ અજાણ હશે. સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના પૂ. મુનિરાજ શ્રી મહાબલવિજજી મહારાજની યોગ્યતા
શુભ દિને વણી (નાસિક) મુકામે પૂ. આ. શ્રી જાણી પૂ.આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે
વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે દીક્ષિત બનેલા
અને પ્રવીણ મટીને “મુનિ પુણ્યપાલવિજયજી' તરીકે તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે શ્રી
નવાજાયેલા પૂજ્યશ્રી સ્વપિતા-મુનિની ભાવનાને અનુરૂપ હસ્તગિરિ મહાતીર્થની છત્રછાયામાં ગણિ પદે અને મુંબઈ
આધ્યાત્મિક જીવનવિકાસ સાધવા સાથે ત્યાગ-વૈરાગ્યના માર્ગે લાલબાગ-ભૂલેશ્વરમાં સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે
ખૂબ જ આગળ વધી રહ્યા છે. માત્ર ૮ વર્ષની વયે પોતાના સંસારી પુત્ર શિષ્ય-મુનિ સાથે પંન્યાસ પદે
પંચપ્રતિક્રમણ, નવસ્મરણાદિ પૂર્ણ કરનાર પૂજયશ્રી આજે તો
શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org