________________
૭૯૬
જિન શાસનનાં શાસનપ્રભાવના વડે જયવંતા વર્તો એવી અભ્યર્થના સાથે જૈન શાસનના તેજસ્વી નક્ષત્રમાં જેમની ગણના કરી પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના!
શકાય છે તેવા પૂજ્યશ્રી અભુત પ્રવચન શક્તિ ધરાવે છે. પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય તેવી જ રીતે લેખનશક્તિના પણ તેઓશ્રી માલિક છે. નાની અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા. ૨૦૬૫માં વૈશાખ સુદી-પના ઉંમરે અનેક શાસન પ્રભાવનાના કાર્યો કરેલ છે. મુંબઈ, કાળધર્મ પામતા સમુદાયની જવાબદારી પૂજ્યશ્રીના શીરે અમદાવાદ અને બનાસકાંઠા તેઓશ્રીના વિચરણના મુખ્ય આવેલ અને તે સમયે શ્રી સંઘની ઉપસ્થિતિમાં ગચ્છાધિપતિ સ્થળો રહ્યા ચે તેમની પ્રેરણાથી અમદાવાદથી શત્રુંજય તીર્થ, પદે નિયુક્ત કરેલ અને ૨૦૬૬ના કા.વ.૧૨ના રોજ ચતુર્વિધ ડીસાથી શત્રુંજય તીર્થ, અમદાવાદથી શંખેશ્વર તીર્થ, પાલડીથી શ્રીસંઘની ઉપસ્થિતિમાં સિદ્ધાચલ મહાતીર્થ ભવ્ય મહોત્સવ સહ શંખેશ્વર તીર્થ, ઉદયપુરથી નાગેશ્વર તીર્થ વિગેરે ઘણા મોટા ગચ્છાધિપતિ પદારૂઢ પ્રસંગ ભારે ઠાઠમાઠથી ઉજવાયેલ. એ અને મહાપ્રભાવક સંઘ નીકળ્યા છે. અનેક આત્માઓને ભવ્ય પ્રસંગ નિહાળનારે ધન્યતાનો અનુભવ કર્યો હતો. શુદ્ધ પ્રતિબોધ કરી સંયમ માર્ગે વાળ્યા છે. એ સિવાય અનેક શાસન સંયમના ચાહક પૂજ્યશ્રી સમુદાયના સુદીર્ઘ સમય સુધી વાહક પ્રભાવના થઈ રહી છે. આ બધી જ બાહ્ય આરાધનાઓની બને તેવી શાસનદેવને પ્રાર્થના.
સાથે આવ્યંતર સાધના ને પણ ભૂલી શકાય તેમ નથી. નિરંતર સૌજન્ય : ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીવિજય હેમપ્રભસૂરિશ્વરજી વાચના દ્વારા સાધુઓમાં સંયમની મસ્ત ભાવના, તપ દ્વારા મ.સા.ના ૫૦મા ચાતુર્માસના શુભ પ્રસંગે લક્ષ્મીવર્ધક જૈન સંઘ, સાધુઓમાં સંયમની મસ્ત ભાવના. તપ દ્વારા વૈરાગ્યની શાંતિવન પાલડી-અમદાવાદ તરફથી પ્રબળતા, જ્ઞાન દ્વારા કર્મની નિર્જરા વિગેરે આંતરિક ગુણ
જબ્બરદસ્ત ખીલ્યા છે. પૂજ્યશ્રીએ તપ-જપ-મૌન અને પૂ.આ.શ્રી વિજય રત્નચંદ્રસૂરિજી મ.સા.
એકાંતપૂર્વક સૂરિમંત્રની પ્રભાવક સાધના કરી છે. એમની પરમાત્મા શ્રી મહાવીરદેવે સ્થાપેલું આ મહામ શાસન વ્યાખ્યાન શક્તિથી ઘણા અજૈનો પણ જૈનધર્મનું પાલન કરતા યુગોના યુગો સુધી જયવંતુ વર્તી રહ્યું છે. આ શાસનમાં અનેક ન થઈ ગયા છે. પૂજ્યશ્રીમાં સરળતા, નિદંભતા અને તેજસ્વી નક્ષત્રોનો તેજ પમરાટ ફેલાઈ રહ્યો છે. જ નક્ષત્રોનો
નિખાલસતાના ગુણો પણ ખૂબ જ વિકસ્યા છે. નાદ દિગંત સુધી ફેલાયો છે છેલ્લા ૨૫00 વર્ષમાં અનેક
તેમણે તેમના પરિવારમાં પણ અનેક આત્માઓને મહાન આત્માઓનો પ્રાદુર્ભાવ આ ભારતની ભવ્ય ભૂમિ ઉપર
ધર્માભિમુખ બનાવી લગભગ ભાઈઓ-બહેનો મળી ૧૪-૧૫ થયો છે. એમાંય ગુજરાતની ગૌરવભૂમિનો સાથ સદાકાળ રહ્યો
આત્માઓને સંયમ દાન કર્યું છે. પૂજ્યશ્રીએ મુંબઈમાં છે. છેલ્લા ૧૫૦ થી ૨00 વર્ષમાં બનાસકાંઠાની ધરતીએ જૈન
તેઓશ્રીના દાદાગુરુના નામથી એક સાધુ-સાધ્વી પાઠશાળાની શાસનના જવાહર સમા યુગ પુરુષોનું અવતરણ કર્યું છે. તે
પ્રેરણા કરતાં અત્યારે આ પાઠશાળા દેદીપ્યમાન રીતે ચાલે છે. જ બનાસકાંઠાના પાલડી નામના નાનકડા પણ મીઠડા ગામમાં
જેમાં સાધુ-સાધ્વીજી અને મુમુક્ષુઓ જ્ઞાનરસનું પાન કરી રહ્યા શ્રીમાળવંશીય શાન્તિભાઈને ત્યાં મથુબેનની કુક્ષિથી વિ.સં. ૨૦૨૧ પોષ વદ ૮ના દિવસે એક તેજસ્વી રત્નનો જન્મ થયો. જેનું નામ માતા-પિતાએ ખૂબ જ હોંશથી રજની પાડ્યું.
| મુખ્યત્વે તેઓશ્રીની પ્રેરણાથી સાધર્મિકોની ભક્િત
ગુરુભક્તિ, શિક્ષણ સહાય, સાધુ-સાધ્વી વૈયાવચ્ચ જેવા જુઈના ફૂલની જેમ ઉઘડતી કળીએ ૧૫ વર્ષની
આસ્થાના કેન્દ્રો ખીલી ઊઠ્યા છે. તેઓશ્રીની રત્નત્રયીની કિશોરવયે સંસારના સુખોને લાત મારી વિ.સં. ૨૦૩૬ જેઠ
આરાધના ઉચ્ચ કક્ષાની રહી છે જ્ઞાનસાધના, દર્શનસાધના. વદ-૧ના મુંબઈમાં તપાગચ્છાધિપતિ આચાર્યદેવ રામસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂ. આ.
ચારિત્ર સાધના : પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના સતત અભયદેવસૂરીશ્વરજી મ.ના શિષ્ય તરકે મુનિ રત્નચંદ્ર વિજયજી
ધારક બની નિરતિચાર જીવન જીવવા માટે તો સતત પ્રયત્ન બન્યા અને વિ.સં. ૨૦૫૫. માગસર સુદ-૧૦ના શત્રુંજય તીર્થની
અને સંયમજીવનના દોષોનું નિરાકરણ કરવા માટે પ્રયત્નશીલ પાવનભૂમિમાં સૂરિપદ પ્રાપ્ત થતા તેઓ આ. રત્નચંદ્રસૂરિ
રહે છે. પૂજ્યશ્રીની સતત ૧૮ વર્ષ ગુરુકુળ વાસ સેવ્યા બાદ તરીકે વિખ્યાત પામ્યા.
ગુર્વાજ્ઞાપૂર્વક વિવિધ ગામ શહેરોમાં શાસનપ્રભાવના કરી ભવ્ય જીવોને પ્રતિબોધ કરી વિચરી રહ્યા છે. એક ઘટના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org