________________
૮૦૨
જિન શાસનનાં
શ્રી આત્મવલ્લભ-સમુદ્રઈન્દ્રકા પાટપરંપરાના તેઓ એવો પ્રથમ મુનિશ્રી પુણ્યાનંદ વિજયજી મ.સા. એમના આશીર્વાદથી સ્વઆચાર્ય હતા કે તેમણે કોલકાત્તામાં ચાતુર્માસ કરી જિનશાસન- પર-કલ્યાણમાં તલ્લીન છે. પ્રભાવનાનો સુવર્ણ ઇતિહાસ રચ્યો. સમેત શિખર મહાતીર્થમાં
ભક્તોની અડધી વ્યથા તો એમની મધુર વાણીથી જ એમણે શ્રી જૈન શ્વે. તપાગચ્છ-દાદાવાડી, સમેતશિખર પહાડ
દૂર થઈ જાય છે. સહવર્તી મુનિઓ, આચાર્યોની તેઓ મુક્ત પર શ્રી સંભવનાથ ભગવાનની નિર્વાણ ટૂંક પર ચરણ પાદુકાની
કંઠે પ્રશંસા કરે છે. જેતપુરામાં શ્રી આત્મવલ્લભ સમુદાયના પ્રતિષ્ઠા, રામપુરમાં શ્રી આત્મવલ્લભ જૈનભવન વગેરે જિન-
કેન્દ્ર શ્રી વિજયવલ્લભસાધના-કેન્દ્રના નિર્માણની પ્રેરણા આપી
ર થી. શાસન-પ્રભાવનાનાં કાર્યો કરાવ્યાં.
પૂર્વવર્તી ગુરુદેવો પ્રત્યે એમણે સમર્પણભાવ પ્રગટ કર્યો છે. દક્ષિણ ભારત પ્રવાસનાં બે વર્ષો દરમ્યાન પૂ.
લાતુર અને ભૂજના ભૂકંપ, કારગીલ યુદ્ધ, સુનામી ગુરુદેવોની યશ-પતાકા લહેરાવવાની સાથે લોક-કલ્યાણ,
વિભિષિકા, બિહાર પૂર વખતે આર્થિક સહયોગની અપીલ સાધર્મિક ઉત્કર્ષ, જીવદયા, જિનશાસન અને પરોપકારનાં
દ્વારા તથા સ્વદેશી ખાદી ધારણ કરી રાષ્ટ્રપ્રેમ એમણે વ્યક્ત લગભગ ૧૦૦ કરોડનાં રચનાત્મક કાર્યો કરાવી તેઓ જન
કર્યો છે. જનની શ્રદ્ધાના કેન્દ્ર બની ગયા. ૧૯ વર્ષોથી નિર્માણાધીન શ્રી
શ્રી વિજયાનંદસૂરિ વિદ્યાપીઠ-નાગૌર, શ્રી હિસાર મહાતીર્થનું નિર્માણ એમના પ્રભાવે દ્રત ગતિએ ફરી
આત્મવલ્લભ જૈન કન્યા મહાવિદ્યાલય-શ્રી ગંગાનગર, શ્રી શરૂ થયું. એની ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા વખતે
વિજયવલ્લભ સ્કૂલ-જંડિયાલા, ગુરુ શ્રી આત્મવલ્લભ જૈન લુધિયાણાથી ૮00 યાત્રી સ્પેશ્યલ યાત્રા-ટ્રેન લઈ પહોંચ્યા
સી.સૈ. સ્કૂલ-સુનામ, જૈનાચાર્ય શ્રી વિજય ઇન્દ્રદિનસૂરિ હતા. આ વિશેષ અવસરે તીર્થ ટ્રસ્ટ દ્વારા એમને “શાસન
કે.જી. સ્કૂલ-બોડેલી, શ્રી વિજય વલ્લભ વિદ્યાવિહારદિવાકર” પદથી સુશોભિત કરવામાં આવ્યા.
અમદાવાદ, નાગાર્જુન યુનિવર્સિટી ગુંટુર, આંધ્ર પ્રદેશના શ્રી દિલ્હીના વલ્લભ સ્મારકની પુણ્યધરા પર સમુદાય- આત્મવલ્લભ જૈન મ્યુઝિયમ તથા સેન્ટર સાઉથ કપેરેટિવ વડીલના આશીર્વાદ અને દેશના લગભગ પ્રત્યેક સંઘ, મહાસભા રિલિજિયસ સેન્ટર વગેરે સંસ્થાઓ દ્વારા એમનો શિક્ષણ-પ્રેમ તથા મહાસંઘની આગ્રહભરી વિનંતીથી એમણે સમુદાયની લગામ
વ્યક્ત થાય છે. જૈન ધર્મના વિભિન્ન વિષયો પર એમના હાથમાં લીધી અને શ્રી આત્મવલ્લભ-સમુદ્ર-ઇન્દ્રદિન પટ્ટ- ૩૫થી વધારે પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. પરંપરાના તેઓ ક્રમિક પટ્ટધર બન્યા. પછી સમાના ચાતુર્માસમાં
તેઓશ્રીના જીવનનું સુવર્ણજન્મ મહોત્સવ વર્ષ (૫૦મું ચતુર્વિધ સંઘે એમને ગચ્છાધિપતિ પદથી વિભૂષિત કર્યા.
વર્ષ) શ્રમણ-શ્રમણીઓ તથા પૂજય માતાજી મહારાજની શુભ કચ્છમાં શ્રી પાર્શ્વ-વલ્લભ-ઇન્દ્રધામની અંજનશલાકા ભાવનાઓ એમને પ્રાપ્ત થઈ છે. ગુરુ વલ્લભનું સ્વપ્ન “જૈન પ્રતિષ્ઠા વખતે આ.ભ. શ્રી વિજયવસંત સૂરીજી મ.સા.ને “તપ
યુનિવર્સિટી’ એમનું સાકાર થાય તેવી શુભકામનાઓ સમગ્ર ચક્રવર્તી', વયોવૃદ્ધા સાધ્વી જગતશ્રીજી મ.સા.ને “શાસનચંદ્રિકા’ દેશના શ્રી સંઘો એમને પાઠવી રહ્યા છે. જેન યુનિવર્સિટીનો અલંકરણ પ્રદાન કરીને તથા અમદાવાદમાં સાધ્વીશ્રી સુજ્ઞાન પાયાના પત્થર મૂકવામાં આવ્યો ત્યારે આચાર્યશ્રીએ દ્રવ્ય અને શ્રી મ.સા. તથા સાધ્વી સુબુદ્ધિશ્રીજી મ.સા.ના ૮૧માં મિઠાઈનો ત્યાગ કર્યો છે. આચાર્યશ્રીનો ખુડાલા ચાતુર્માસ પ્રવેશ જન્મદિન તથા દીર્ધ સંયમપર્યાયની અનુમોદનાર્થે મહામહોત્સવ રાજા-મહારાજાના શાહી યુગની યાદ દેવરાવતો હતો. ખુડાલા ઊજવી વડીલો પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવ્યું. ઇડરમાં સમુદાય જૈન સંઘે પ્રવેશોત્સવમાં ૨૪ હાથી, ૫૧ ઘોડા-ઊંટ સહિત ચાર વડીલે શાલ ઓઢાડી વાસક્ષેપ આપી આશીર્વાદ આપ્યા તે કિ.મી. લાંબો પ્રવેશ જુલુસ કાઢ્યો હતો. અવિસ્મરણીય ઘટના છે. મુનિ શ્રી લક્ષ્મીચંદ્ર વિજયજી
વર્ષ ૨00૮માં ચેન્નાઈ ચાતુર્માસમાં સૂરિમંત્રની ચાર મ.સા.ને “આદર્શ ગુરુચરણ સેવી', મુનિ શ્રી ધર્મરત્ન વિજયજી
પીઠિકાઓની સાધના પ્રગચ પ્રભાવી કેશરવાડી તીર્થમાં સંપન્ન મ.સા.ને નિઃસ્પૃહસેવાશીલ' પદથી વિભૂષિત કરવામાં એમનો
થઈ. આચાર્યશ્રીની જાપ-સાધનામાં તપ દ્વારા બલ દેવા માટે એક વાત્સલ્યભાવ પ્રગટ થાય છે. એમના ચાર શિષ્યો તત્ત્વચિંતક
બહેને ૧૨૧ ઉપવાસની સુદીર્ઘ તપસ્યાનો કીર્તિમાન બનાવ્યો. મુનિશ્રી ચિદાનંદ વિજયજી મ.સા., મુનિ શ્રી નિજાનંદ
આચાર્યશ્રી શતાધિક અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી ચુક્યા છે. વિજયજી મ.સા. તથા મુનિશ્રી મોક્ષાનંદ વિજયજી મ.સા. અને
અનેક દીક્ષા, છ'રીપાલક સંઘો કઢાવ્યા છે.
Jain Education Intemational
ation Intermational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org