________________
99૪
જિન શાસનનાં
સંઘમાં ‘શાસનસમ્રાટ’ ગણાયેલા મહાન આચાર્યશ્રી વિજયનેમિ- પદવીથી તેઓ વિભૂષિત થયા. તે પછી સં. ૨૦૫૨ના માગશર સૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં આચાર્યશ્રી વિજયદેવ- સુદ-૬ (તા. ૨૭-૧૧-૧૯૯૫)ના રોજ શ્રી પો. હે. જૈનનગર, સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના અમદાવાદને આંગણે પંચપરમેષ્ઠીના તૃતીય પદ સમું આચાર્યપદ સંસારી લઘુબંધુ અને શિષ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી એમને પ્રદાન થયું. મુનિ રાજહંસવિજયજી (હાલ આચાર્ય) જેવા મહારાજ પોતાના વિદ્વત્તા, શાસ્ત્રાધ્યયન અને પ્રભાવક વિચક્ષણ શિષ્યરત્નનો સાથ એમને પ્રાપ્ત થયો છે. પ્રવચનશક્તિના યોગે શુક્રતારકની જેમ ચમકી રહ્યા છે.
‘ઉપાધ્યાય યશોવિજયજી : વ્યક્તિત્વ અને વાડ્મય', તેઓશ્રીનું મૂળ વતન જંબૂસર પાસેનું અણખી ગામ. ‘અકબર–પ્રતિબોધક મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ' તથા વિ.સં. ૨૦૦૩ના આસો વદ ૧૨ના રોજ એમનો જન્મ. પંડિત વીરવિજયજી' વિશેના વિદ્વત્તાસભર પરિસંવાદો મુંબઈની સંસારી નામ પ્રવીણકુમાર. પિતાશ્રી હીરાલાલ દીપચંદ શાહ શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાએ આચાર્યશ્રી અને માતુશ્રી પ્રભાવતીબહેન પાસેથી ધર્મસંસ્કારોનું સિંચન થયું. પ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં યોજ્યા છે. વ્યવસાય અર્થે પિતાશ્રીએ વસવાટ અમદાવાદ-સાબરમતી ખાતે
સં. ૨૦૫૫નું વર્ષ એ શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયકર્યો. શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ
નેમિસૂરીશ્વરજીના સ્વર્ગારોહણની અર્ધશતાબ્દીનું વર્ષ હતું. એ જ્યારે સાબરમતીમાં ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે ઘરે
નિમિત્તે આ. શ્રી હેમચંદ્રસૂરિજી અને આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ પધારતાં સાધુ-સાધ્વીજીનાં દર્શન-વંદનનો લાભ સૌ કુટુંબીજનો
આંબાવાડી જૈન ઉપાશ્રય ખાતે સળંગ આઠ દિવસ (કારતક વદ સાથે આ બાળ પ્રવીણને પણ મળ્યો.
૫–થી ૧૨/૮ થી ૧૫ નવે. ૧૯૯૮) શાસનસમ્રાટશ્રીના કુટુંબમાં દીક્ષાનાં પ્રથમ દ્વાર ખોલ્યાં વડીલબંધુ જીવનનાં વિવિધ પાસાંઓ વિશે આઠ પ્રવચનો આપ્યાં. આ. હસમુખભાઈએ. તેઓ સં. ૨૦૦૫માં મુનિશ્રી હેમચંદ્રવિજયજી પ્રદ્યુમ્નસૂરિજીએ આ પ્રવચનશ્રેણીમાં નિજી દૃષ્ટિકોણથી નામે દીક્ષિત થયા. તે પછી બહેન હંસાબહેન સં. ૨૦૦૯માં શાસનસમ્રાટશ્રીના જીવનનું જે પુનર્મુલ્યાંકન કરી આપ્યું તે સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી બન્યાં. સં. ૨૦૧૨માં માતા સમગ્ર સંઘની એક ઐતિહાસિક ઘટના ગણી શકાય. આ પ્રભાવતીબહેન સાધ્વીજી શ્રી પધલત્તાશ્રીજી બન્યાં અને સં. પ્રવચનશ્રેણી એટલી તો લોકપ્રિય બની કે અમદાવાદ ૨૦૧૭માં પિતાશ્રી હીરાભાઈ મુનિશ્રી હીરવિજયજી મહારાજ શહેરવિસ્તારના પાંજરાપોળના ઉપાશ્રય ખાતે ત્યાંના સ્થાનિક બન્યા. એ જ વર્ષમાં ૧૩ વર્ષની વયે માગશર સુદ ૫-ના રોજ સંઘોના આગ્રહથી પૂજ્ય મહારાજશ્રીને સમ્રાટશ્રી વિશે બીજી પ્રવીણકુમારે સુરત ખાતે પૂજય આચાર્યશ્રી મેરુવિજયજી પ્રવચનશ્રેણીનું આયોજન કરવું પડ્યું. મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને પૂજ્ય મહારાજશ્રીનો સં. ૨૦૫૫નો ચાતુર્માસ ઓપેરા પોતાના વડીલબંધુ મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજીના શિષ્ય
સોસાયટી ખાતે હતો. એ સંઘના યજમાનપદે પૂજ્ય આચાર્યશ્રી મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી બન્યા. આમ આખોયે પરિવાર પાંચ
વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના નિર્વાણ-અર્ધશતાબ્દી સભ્યોના દીક્ષા–અંગીકાર દ્વારા જૈન શાસનને સમર્પિત થયો.
મહોત્સવની ઉજવણી અત્યંત ભવ્ય રીતે કરવામાં આવી. એના | મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજીનાં સળંગ ત્રણ ચાતુર્માસ એક ભાગ રૂપે “શાસનસમ્રા પ્રવચનમાળા' ગ્રંથનું વિમોચન (સં. ૨૦૨૨ થી ૨૪) પૂજ્ય આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી ગુજરાત રાજ્યના તત્કાલીન રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીના મહારાજની નિશ્રામાં થયાં. તે દરમિયાન વિદ્વાન આચાર્યશ્રી હસ્તે કરવામાં આવ્યું. કેટલાંક વર્ષોથી સુરતથી પ્રકાશિત થતું વિજયધર્મધુરંધરસૂરિજીના નિકટ પરિચયમાં રહેવાનું થતાં ‘પાઠશાળા' સામયિક સાચે જ જીવનઘડતર માટેની પૂજ્ય તેઓના આચારવિચાર અને જ્ઞાનસંસ્કારનો ઊંડો પ્રભાવ મુનિ આચાર્યશ્રીની જંગમ પાઠશાળા બની રહ્યું છે. શેઠ શ્રી શ્રેણિકપ્રદ્યુમ્નવિજયજી ઉપર પડ્યો. પ્રારંભમાં પોતાના ગુરુમહારાજ ભાઈએ એક સભામાં કહેલું કે “પૂજય મહારાજશ્રીનું ‘પાઠશાળા' તેમ જ વૈયાકરણ પંડિત શ્રી બંસીધર ઝા અને તે પછી જેવું હાથમાં આવે છે કે એક જ બેઠકે વાંચી જાઉં છું.” દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન પંડિતશ્રી દુર્ગાનાથ ઝા પાસે કરેલા.
પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવક કાર્યો થતાં રહે એ સં. ૨૦૩૬માં સુરેન્દ્રનગર મુકામે ગણિ પદવી અને સં. જ અભ્યર્થના. શાસનના આ તેજસ્વી તારકને કોટિ કોટિ ૨૦૩૯માં જેસિંગભાઈની વાડી, અમદાવાદ ખાતે પંન્યાસ વંદના!
(સંકલન : કાંતિભાઈ બી. શાહ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only