________________
ઝળહળતાં નક્ષત્રો
9૫૧
પ્રભુમંદિરો બનાવી ધર્મભાવના ટકાવવા અને વિરમગામ અને સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના શુભ દિને ખાનગીમાં દીક્ષા માંડલ વચ્ચે ૨૪ કિ.મી. સુધી જ્યાં કોઈ પણ વિરામસ્થાન નહીં લીધી અને સ્વ-પર કલ્યાણક તેમ જ સ્વાધ્યાયરત સાધનામય હોવાથી રોષકાળમાં ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા કોઈપણ જીવનનો આરંભ કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં સુરત શહેરમાં સં. સમુદાયના સાધુસાધ્વીજી મ. આદિને વિહારમાં અનુકૂળતા રહે ૨૦૪૧ના ચાતુર્માસમાં જિનશાસનના ઇતિહાસમાં યાદગાર તે અર્થે લબ્ધિધામ તીર્થનું નિર્માણ કાર્ય આરંભ્ય. પૂ. ગુરુદેવની બની રહે એ રીતે સામુદાયિક ૪00 સિદ્ધિતપની ભવ્ય શુભ ભાવનામાં ગુરુભક્તોનો સહયોગ મળ્યો, જેની ફલશ્રુતિએ આરાધના થઈ હતી. પૂજ્યશ્રીએ સૂરિમંત્રના પાંચમા પ્રસ્થાનની અકલ્પિત શ્રી લબ્ધિધામ તીર્થનું સર્જન થયું.
દસ વાર આરાધના કરી છે. છેલ્લા કેટલાય સમયથી સૌજન્ય : પૂ. મુનિશ્રી સિદ્ધરત્નવિજયજી મ.ની પ્રેરણાથી જિનશાસનમાં થતાં કેટલાંયે વિશિષ્ટ કાર્યોનાં માંગલિક મુહૂર્તો
કસમબેન હીરાલાલ પરિવાર, સમી તરફથી પૂજ્યશ્રીના હસ્તે જ નીકળતા હતા. સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી
પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના માંગલિક મુહૂર્તદાતા
તેઓશ્રી સંસારી પક્ષે વડીલબંધ થાય છે. બાલ્યકાળથી જ
ધર્મસંસ્કારો દઢ થવાથી તેઓશ્રી કલાકો સુધી જપ-જાપમાં પૂ. આચાર્યશ્રી
નિમગ્ન રહી શકતા. પરિણામે સમુદાયમાં પણ જપ-તપના વિજયઅશોકચંદ્રસૂરિજી મહારાજ
સુંદર આરાધના થાય છે. સં. ૨૦૪૨માં સુરતમાં જ જે આચાર્યભગવંતના
સામુદાયિક 300 વર્ષીતપની અનુપમ આરાધના થઈ હતી. અનંત ઉપકારોને અનુભવતા
સામુદાયિક વીશસ્થાનક તપની આરાધનામાં પણ ૨૦૦-૨૫૦ અનેક ભક્તો કૃતાર્થતાનો
આરાધકો જોડાયા હતા. આ સર્વ તપનાં ભવ્ય ઉજમણાંઓએ અનેરો આનંદ પામી રહ્યા છે,
તો વળી સોનામાં સુગંધ જેમ, શાસનપ્રભાવનામાં ઓર ઉમેરો જેઓશ્રીની પ્રેરક નિશ્રામાં
કર્યો હતો. આ આરાધક મહાપુરુષને સં. ૨૦૨૪ના વૈશાખ અનેક
સુદ ૧૦ના શુભ દિવસે સુરતમાં ગણિ પદવી, સં. ૨૦૨૯ના જિનેન્દ્રભક્તિમહોત્સવો ભવ્ય
મહા સુદ ૧૧ના શુભ દિવસે અમદાવાદમાં પંન્યાસ પદવી, સં. સમારોહપૂર્વક યોજાય છે,
૨૦૩૩ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે સોજિત્રામાં ઉપાધ્યાય જેઓશ્રીના પુણ્ય પ્રતાપે
પદ અને સં. ૨૦૩૪ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે મુલુન્ડજિનશાસનની ધર્મસભાઓ હંમેશાં ગાજતી રહી હતી તે મુંબઈમાં આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યાં. પૂજયશ્રીના પૂજ્યપાદ આચાર્યદેવશ્રી સમવસરણ મહામંદિરના મુખ્ય શિષ્ય પરિવારમાં પૂ. પંન્યાસ શ્રી પુષ્પચંદ્રવિજયજી, પૂ. આચાર્ય મુહૂર્તદાતા શ્રી વિજયઅશોકચંદ્ર-સૂરીશ્વરજી મહારાજ વર્તમાન શ્રી સોમચંદ્રસૂરિજી, પં. શ્રી કૈલાસચંદ્રવિજયજી, ગણિશ્રી શાસનસમ્રાટ-સમુદાયને વિશિષ્ટ ભક્તિભાવથી પ્રેરી રહ્યા છે. પ્રશમચંદ્રવિજયજી આદિ વિરાજે છે. મુનિશ્રી નિર્વેદ(સ્વ.), - પૂજ્યશ્રીનો જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદ
નિરાગ, સત્યચંદ્ર વિજયજી પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી પાંચમે થયો હતો. પિતા શેઠશ્રી ચિમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ
સંસારીપક્ષે તેઓશ્રીના ભત્રીજા થાય છે. પૂજ્ય સાગરજી સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ અને ધર્મસહિષ્ણુ
મહારાજના સમુદાયમાં પૂ. સાધ્વીજી યશસ્વિનીશ્રીજી દંપતી હતાં. આ સંસ્કારવારસો પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી
સંસારીપક્ષે તેઓશ્રીનાં ભત્રીજી થાય છે, એટલું જ નહીં બંધુઓ-શાંતિભાઈ, બાબુભાઈ, કુસુમભાઈ, અરવિંદકુમાર,
પૂજ્યશ્રીના પ્રશિષ્યોની પણ ઉજ્વલ પરંપરા છે. જાપાનના જયંતીભાઈ—સૌના તેઓ પ્રિય બંધુ હતા. જૈન ધર્મના સંસ્કારો
કોબે જિનાલયની તથા લેસ્ટરના જિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ વચ્ચે ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજા-વ્યાખ્યાનશ્રવણ વગેરે મુહૂતો પૂજ્યશ્રીએ કાઢી આપ્યાં છે. સહજ ભાવે થતાં રહ્યાં. આગળ જતાં, જપ-તપ, શાસ્ત્રાભ્યાસ, તેઓશ્રીની વ્યવહાર-કુશળતા અને સામા માણસને ચિંતન-મનન અને સ્વાધ્યાય જાણે કે તેમનાં આભૂષણો બની પરખવાની તથા સાચવવાની શક્તિ પ્રશંસનીય હતી. અનેક રહ્યાં! પરિણામે ત્યાગવૈરાગ્યની ભાવના બળવત્તર બનતી ચાલી. સંઘોમાં તેમણે આંતરિક ઝઘડાઓનું શમન કરાવી સુલેહનું
સ્થળે
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org