________________
ઝળહળતાં નક્ષત્રો
936
સૂરિમંથના સાધક સૂરિવણે
અષ્ટવિધ પ્રભાવકોમાં મંત્રપ્રભાવક અને વિદ્યાપ્રભાવકનું પણ આગવું સ્થાન છે. આજે પણ જૈન
શ્રમણ સંસ્થા પાસે સૂરિમંત્ર કે વર્ધમાનવિધા જેવા પવિત્ર મંત્રો અને વિદ્યાઓનો અણમોલ વારસો જીવંત સ્વરૂપે સચવાયેલો છે. અનેક પુજ્ય આચાર્ય ભગવંતો સરિમંત્રના પંચ-પ્રસ્થાનની આરાધના કરે છે. આજે એવ આચાર્ય ભગવંતો વિદ્યમાન છે, જેમણે સૂરિમંત્ર પ્રસ્થાનની આરાધના અનેક વાર કરી હોય. આ મંત્રના દિવ્ય પ્રભાવથી અવસર-અવસરે ઉપદ્રવોનું નિવારણ અને શાસનના-અભ્યદયની ચમત્કૃતિઓ પણ સર્જી શકાય છે.
‘દક્ષિણ-દીપક ‘દક્ષિણ દેશોદ્ધારક’ સમર્થ પ્રવચનકાર
(આગ્રા)માં ભવતારિણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી
લક્ષ્મણવિજયજી બન્યા. પૂ. આ.શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.
તેઓશ્રીની સ્મરણશક્તિ સતેજ હતી. અંતરમાં મનોહર માલવાદેશની
વિદ્યાર્જનનો અનેરો ઉત્સાહ હતો. તેથી શાસ્ત્રાભ્યાસ સારી રીતે જાવરા નગરી પૂજ્યશ્રીની
ચાલ્યો. ન્યાય, તર્ક, જયોતિષ, મંત્ર, વ્યાકરણ, સાહિત્ય આદિ જન્મભૂમિ હતી. પિતાનું નામ
વિષયોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મુંબઈમાં “આત્મા, કર્મ અને મૂળચંદભાઈ અને માતાનું નામ
ધર્મ' વિષય પર આપેલાં વ્યાખ્યાનો આજે પણ ધાપુબાઈ હતું. ઓસવાલ
આત્મતત્ત્વવિચાર'ના બે ભાગમાં ઉપલબ્ધ છે અને વાંચતાં જ્ઞાતિનાં આ દંપતીને ત્યાં સં.
મંત્રમુગ્ધ કરે છે. તદુપરાંત, દાદર-જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં ૧૯૫૩માં તેઓશ્રીનો જન્મ
પ્રવચનોનો સંગ્રહ “ધર્મતત્ત્વપ્રકાશ', જેનું સંપાદન પૂ. આ. શ્રી થયો હતો. તેમનું સંસારી નામ
વિજયકીર્તિચંદ્ર-સૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની દોલતરામ હતું. તેમનાથી છ
વિદ્વત્તાનો પરિચાયક છે. સં. ૨૦૧૪માં રાજનગરસાત વર્ષે મોટાં રાજકુંવર નામે એક બહેન હતાં. દોલતરામની વિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચનો બાલ્યાવસ્થામાં જ પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમી વસવાટ ‘નમસ્કાર મહિમા’ નામે પ્રસિદ્ધ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ કર્યો, પરંતુ માતા-પિતા લાંબું જીવ્યાં નહીં. આથી દોલતરામનો આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ઉછેર મામાને ત્યાં થયો. તેઓશ્રી સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા ૧૯૯૧માં ગણિ પદ, સં. ૧૯૯૨માં પંન્યાસ પદ અને સં. હતા અને ચુસ્ત સ્થાનકવાસીને ત્યાં ઊછર્યા હતા, એટલે તેમના ૧૯૯૩માં આચાર્ય પદ અર્પણ કર્યાં. ચૈત્ર વદ પાંચમે મન પર મૂર્તિપૂજા વિરુદ્ધ સંસ્કારો હતા, પરંતુ સોળ વર્ષની આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે સમયે પૂ. ઉપાધ્યાયશ્રી ઉંમરે પૂ. આત્મારામજી મહારાજ કૃત “સમ્યકત્વ શલ્યોદ્ધાર’ ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્ય પદે સ્થાપવામાં આવ્યા નામનો ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમનાં આંતરચક્ષુ ખૂલી હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ શિહોરમાં આઠ ગયાં. મૂર્તિપૂજા શાસ્ત્રસિદ્ધ વાત છે એ સમજાયું. ત્યાર પછી દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો અને ત્યારથી તેઓ હંમેશાં મંદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા અને નમસ્કાર જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ લાખો મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. પૂ. મુનિશ્રી લોકોનાં હૈયે અને હોઠે રમવા લાગ્યું હતું. લમ્બિવિજયજી (પછીથી આચાર્ય ભગવંત) મનુષ્યની પરીક્ષા
પૂ. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠો (પંચપ્રસ્થાન) કરવામાં અત્યંત વિખ્યાત હતા. તેઓશ્રીએ આ રત્નને પારખી સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રોહીડા લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે (રાજસ્થાન)માં સિદ્ધ કરેલી; ત્રીજી અને ચોથી પીઠ અંધેરીપૂજ્યશ્રીના પગ પકડી લીધા. ઘણો સમય પૂ. ગુરુદેવ પાસે રહી મુંબઈમાં; અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસ વખતે સોળ વિદ્યાભ્યાસ કર્યો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ આયંબિલપૂર્વક, મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org