________________
૭૪૪
જિન શાસનનાં સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા-પિતાના ધાર્મિક પૂ. ગુરુદેવના ધર્મરાજાના ગુણોનો સંક્રમ તેઓશ્રીમાં થયો. તેથી સંસ્કારોથી પણ વાસિત થવા લાગ્યા. યોગાનુયોગે સં. ૧૯૯૩માં આજે પણ કટોકટીભર્યા પ્રસંગે વ્યવહારુ નિર્ણયો લેવાની કુનેહ પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પઠન-પાઠનમહારાજ તથા ઉપા. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુરત- વાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો છે. આજે પૂજયશ્રી વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી ઉન્નતિની ટોચે બિરાજે છે તે ગુરુસમર્પણથી પ્રાપ્ત પૂજય અને સતત પ્રેરણાથી “લાલા’નો આત્મા સંસારની ઉપરછલ્લી - ધર્મરાજા ગુરુદેવશ્રીની પૂર્ણ કૃપાનું જ અનુપમ ફળ છે એમ લાલાશને જાણી જાગી ઊઠ્યો. પરિણામે, નિશાળમાં કે સંસારમાં કહેવું અતિશયોક્તિભર્યું નથી. ક્યાંય ચેન પડતું નહીં. ઘરેથી નીકળે નિશાળે જવા, પણ પહોંચી
વડીલોની આજ્ઞાથી સં. ૨૦૦૯માં જાવાલથી ઉગ્ર જાય ઉપાશ્રયે-અને જયાં રજાનો ડંકો સંભળાય એટલે
વિહાર કરી અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ઉપાશ્રયથી બાળકો સાથે બાળસહજ તોફાનમસ્તી કરતાં કરતાં
ચાતુર્માસ કર્યું. કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર ઘર ભેગા થાય, જેથી કોઈને ખ્યાલ ન આવે કે લાલો નિશાળે
વાણી સાંભળવા ભાવિકોની અપૂર્વ ભીડ જામતી, કારણ કે જાય છે કે ઉપાશ્રયે! કેવી સંયમ લેવાની તીવ્રતા! ત્યાર પછી
વર્ણનીય પ્રસંગનું તાદેશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરબોળ પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ આદિના સમાગમમાં
કરી દેવાની, હકીકતોને સચોટ અને સરળ રીતે રજૂ કરવાની, આવતાં તેમને સતત સંસારની અસારતા અને સંયમની મહત્તાનો
કથાપ્રસંગ પ્રોત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ હતી. ખ્યાલ આવતો ગયો. પછી તો મરણાંતકષ્ટ જેવી ટાઇફોઇડની
તેથી જ તેઓશ્રીની અમૃતવાણી સાંભળવી એ જીવનનો લહાવો ભયંકર બિમારી પ્રબળ અશાતા વેદનીય કર્મના ઉદયે આવતાં,
ગણાય છે. ધર્મપ્રેરક વ્યાખ્યાનશૈલીથી તેઓશ્રી વ્યાખ્યાનજીવનની પણ આશા રહી નહીં. આવા કાળમાં તેમણે મનોમન
વાચસ્પતિ' તરીકે જબ્બર લોકચાહના મેળવી શક્યા હતા. નિશ્ચય કર્યો કે, તબિયત પૂર્વવતુ સારી થઈ જતાં કોઈપણ સંજોગોમાં સંયમ સ્વીકારીશ. આમ, ભયંકર બિમારી જીવનની
શાસનદીપક આચાર્યશ્રી : પૂજ્યશ્રીમાં અનેકવિધ અનુપમ તાજગીમાં નિમિત્ત બની!
આત્મશક્તિ નિહાળી સં. ૨૦૧૪માં પૂનામાં ગણિ પદ,
ઘાટકોપર-મુંબઈમાં પૂ. પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં “લાલા’ બને છે “લાલા મહારાજ' : માતા
આવ્યા. તે દરમિયાન ઉપધાન, દીક્ષા, પ્રતિષ્ઠા, સામૂહિક કમળાબહેનની તબિયત લક્ષમાં રાખીને નજીકનાં જ મુહૂર્ત
તપશ્ચર્યાઓ આદિ ધર્મકાર્યો વિપુલ સંખ્યામાં થયાં. વિવિધ જોવરાવવામાં આવ્યાં. સં. ૨૦૦૦ના માગશર વદ ૧નું શુભ
શાસનપ્રભાવનાથી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની વિશિષ્ટ શક્તિથી મુહૂર્ત નક્કી થવા છતાં ય કેટલાંક સગાં-સ્નેહીજનો સ્વકીય
જુદાં જુદાં ગામ-શહેરોમાં ચાતુર્માસ તથા શેષ કાળમાં સામાન્ય સ્વાર્થને સિદ્ધ કરવા સુરવિંદને સમજાવવા લાગ્યા, પણ
શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. તેઓશ્રી જ્યાં વિરાજમાન શાશ્વત સુખનો અભિલાષી આ શૂરવીર આત્મા સંસારનાં ક્ષણિક
હોય ત્યાં ચોથો આરો વર્તે એવી લોકવાયકા પ્રસિદ્ધ થઈ! સં. સુખોમાં અટવાય કાંઈ! સૂર્યપુરના આંગણે છેલ્લાં કેટલાંય
૨૦૨૪ના પોષ વદ ૮ ને દિવસે જન્મભૂમિ સુરતમાં તેઓશ્રીને વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાનો પ્રસંગ આવ્યો ન હતો.
ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ શાસનનાં તેથી લોકોમાં અનેરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. દીક્ષાનો
અનેકવિધ કાર્યો કરવાની તેઓશ્રીની અમોધ શક્તિને જાણીને, વરઘોડો માગશર વદ ૧ના દિવસે એક બપોરે ૧ વાગ્યા બાદ
સૂરિપદ માટેની પ્રઢતા અને યોગ્યતા જાણીને સં. ૨૦૧૯ના શ્રી રત્નસાગરજી હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લોકોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં
માગશર સુદ બીજને શુભ દિને સુરેન્દ્રનગર મુકામે આચાર્યપદે દીક્ષા પ્રસંગ સંપન્ન થયો. શ્રી સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજી
વિરાજિત કરવામાં આવ્યા. નામે પૂ. આ. શ્રી વિજય-કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
સંયમીનાં પગલે પગલે : તેઓશ્રીએ સંયમ સ્વીકારતાં જ જાહેર થયા, છતાં ય લોકો તો તેઓશ્રીને “લાલા મહારાજ તેઓશ્રીના સંસારી-સંબંધીઓમાં સંયમ સ્વીકારવાનો સ્ત્રોત શરૂ તરીકે જ ઓળખતા. આજે પણ સુરતનાં લોકો તેમને એ જ થયો. તેઓશ્રીનાં પગલે પગલે તેમના સંસારી વડીલબંધુ શ્રી નામે ઓળખે છે. સંયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદ અમરચંદભાઈ તે મુનિશ્રી અશોકચંદ્રવિજયજી, (સં. ૨૦૦૭માં) પાંચમે વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ સંસારી પિતા શ્રી ચિમનભાઈ તે સ્વ. મુનિશ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org