________________
૭૪૦
જિન શાસનનાં
હતી. પરિણામે, પૂજ્યશ્રીનો પ્રભાવ એટલો પ્રબળ બનેલો કે ભગવંતના નિત્ય ઉપાસક સંકલ્પ કરેલાં સર્વે કર્યો સત્વરે સિદ્ધ થતાં. તેઓશ્રીએ શ્રાદ્ધવર્ય શ્રીયુત ગગલભાઈનાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, - પરોપકારપરાયણ ધર્મપત્ની મહારાષ્ટ્ર, આંધ્ર અને તમિલનાડુ જેવા વીશ હજારથી વધુ મોતીબહેનની કુક્ષિએ સં. માઇલનો વિહાર કર્યો હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે ૧૯૬૦ના ભાદરવા સુદ ૮ના ભૂમિ પાવન અને ધન્ય બની ગઈ. ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષો શુભ દિવસે શાસનના ભાવિ પૂજ્યશ્રીનાં દર્શન, સહવાસ અને વ્યાખ્યાનશ્રવણથી કતાર્થ હીરલાએ જન્મ લીધો. ‘પુત્રનાં બનતાં. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો માણસોએ જીવહિંસા લક્ષણ પારણાંમાંથી’ એ ન્યાયે ત્યજી હતી. મૈસૂર રાજ્યમાં અનેક ગામોમાં અમુક અમુક માતાપિતાએ નામ પાડ્યું ડાહ્યાભાઈ. બાલ્યકાળમાં જ દિવસોમાં કતલખાનાં બંધ રાખવાના નિયમો થયા હતા. વળી, માતાપિતાના સંસ્કારો અને પૂર્વભવની આરાધનાના બળે, દક્ષિણ ભારતમાં નોંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે
પોતાના વડીલ ભાઈ-બહેન સાથે ધાર્મિક અભ્યાસમાં ખૂબ તેઓશ્રીને ‘દક્ષિણદીપક’ અને ‘દક્ષિણદેશોદ્ધારક' જેવી
સારી પ્રગતિ કરી. વ્યાવહારિક શિક્ષણ પૂરું કરી ધંધાર્થે મુંબઈ પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. કુસુપમાંથી સંપમાં
ગયા. મોહમયી મુંબઈનગરીના મોહમાં તણાયા નહીં. ત્યાં પણ અને અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં
મિત્રો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયા. શ્રાવકાચાર, ચાણસ્માથી ભોયણી તીર્થનો. રતલામથીમાંડવગઢનો. વિધિપૂર્વક નવપદની ઓળી તથા ઉચ્ચ ધાર્મિક અભ્યાસ તેમ જ હૈદ્રાબાદથી કલ્પાકજી તીર્થનો–એવા અનેક છરીપાલિત સંઘો રાત્રે વૈરાગ્યપોષક રાસોનું શ્રવણ કરીને વૈરાગ્યના રંગે રંગાવા નીકળ્યા હતા. સિરોહીમાં ૪૫૦ ભાવિકોએ ઉપધાનતપની લાગ્યા. સ્વભાવદશાને પામવા, સંયમ મેળવવા, ચાતક પક્ષીની આરાધના કરી હતી. દસ હજારની મેદની વચ્ચે જેમ આતુર બન્યા. પૂ. આગમો-દ્વારકશ્રીએ જેઠ સુદ પાંચમનું માલારોપણવિધિ થઈ હતી અને પૂ. પં. કીર્તિવિજયજી ગણિને મુહૂર્ત ફરમાવ્યું. એ ધન્ય દિવસની ધન્ય પળે સં. ૧૯૮૪ના પૂ. આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું હતું. સં. ૨૦૧૪માં આગમોદ્ધારકશ્રીના વરદ્ હસ્તે ચારિત્ર ગ્રહણ કરી મુનિરાજ શ્રી રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં સમાધાન અને ચંદ્રસાગરજી મહારાજના પ્રથમ શિષ્ય બની મુનિ શ્રી સંગઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા.
દેવેન્દ્રસાગરજી મહારાજ નામે ઘોષિત થયા. એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ–દાદર જૈન - સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ, જ્ઞાન-ધ્યાન મંદિરમાં સં. ૨૦૧૮ના ફાગણ વદ ૯ ની રાત્રિએ ૩-૩૦ અને વિનય–વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના ૨-૩૦ આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજ્જ બન્યા. સુધી તો ઊભાં ઊભાં હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. પૂ. આગમોદ્ધારકશ્રી પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સં. તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારો ૧૯૮૭માં સર્વપ્રથમવાર, ત્રણ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં પણ, ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
વિજય-દેવસૂરિ સંઘ (પાયધુની-મુંબઈ) ની પાટ પરથી સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ, અવિરતપણે આગવી શૈલીથી પ્રવચનમાં લોકોને પરિપ્લાવિત દાદર મુંબઇ-૨૮
કરી દઈ ધર્માભિમુખ બનાવ્યાં અને અભુત પ્રવચનકાર તરીકે
પરચો આપ્યો. ત્યાર પછી ગુજરાત, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ ૩00 થી વધારે ભવ્યાત્માઓના ચારિત્ર-પથદર્શક
આદિ પ્રદેશોમાં અવિરામ વિચારીને ખૂબ ખૂબ શાસનપ્રભાવના અને શાસનના શણગારરૂપ એવા
કરી. સં. ૧૯૯૯માં પૂજ્યશ્રીની ગણી પદવી થઈ. આ પ.પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ મહોત્સવમાં શ્રીસંઘ તથા શ્રેષ્ઠીવર્ય મૂલચંદ બુલાખીદાસે ગરવી ગુજરાતની તીર્થભૂમિ તરીકે વિખ્યાત બનેલ
મહોત્સવપૂર્વક અનેરી પ્રભાવના કરી. સં. ૨૦૦૭માં સુરતના
શ્રીસંઘે ગચ્છાધિપતિની અનુમતિથી પં. શ્રી હેમસાગરજી મહેસાણા જિલ્લાની પુણ્ય ધરા પર અને ગગનચુંબી
મહારાજ તથા પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને આચાર્યપદે જિનાલયોથી શોભતી નગરી વીસનગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
આરૂઢ કરવાનું નક્કી કર્યું. પરંતુ પં. શ્રી દેવેન્દ્રસાગરજી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org