________________
૭૨૮
જિન શાસનનાં આથી હેમુ નિરાશ વદને ઘેર પાછા ફર્યા, પરંતુ તેમનો દઢ મહામહોત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ સંઘના હર્ષોલ્લાસ વચ્ચે સંકલ્પ કોઈ કાળે ચલિત થાય તેમ ન હતો. એક અંધારી રાતે તપોનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે પહોંચ્યા. નિશ્રામાં અને અસંખ્ય સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ
આગમગ્રંથોનો ઉદ્ધાર કરીને તો પૂજ્યશ્રીએ અમર સફળ થયો. આખરે પિતાએ પુત્રનો દઢ મનોભાવ જાણી લીધો.
નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકો માટે પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્ર લીંબડી આવીને ગુરુદેવશ્રી
જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા, પણ ‘આગમ-મંદિરો'ના ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં.
નિર્માણકાર્યથી તો આગમવાણીને યાવચંદ્રદિવાકરી અમર કરી ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્રો પાછળ
દીધી. સાઠ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં અવિરત અને અવિરામ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની
કાર્યરત રહેતા પૂજયશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં સ્થિરતા હતી સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ
ત્યારે સ્વાથ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપોરે પૂજ્યશ્રી આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી
અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્યો “અરિહંતે શરણે મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા.
પવન્જામિ' સંભળાવતા હતા અને ચતુર્વિધ સંઘ નમસ્કાર કોઈ ભવિતવ્યતાના યોગે પૂજ્યશ્રીના ફક્ત છ માસના મહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ ઝવેરસાગરજી કાળધર્મ પામ્યા. જીવનદીપ બુઝાયો. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦થી ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત ગઈ. અગાઉ ‘સિદ્ધાંતરનિકા વ્યાકરણ” ત્રણ જ માસમાં કંઠસ્થ આચાર્યભગવંતને તેમના પટ્ટધર શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી કરીને પોતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. વળી, કોઈ પણ હિસાબે રોજ ૫૦૦ શ્લોકોનું વાચન કરવું એવો ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના તેઓશ્રીનો અટલ નિર્ધાર હતો. પૂ. ગુરુદેવના વિરહને મનમાં કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને દિવસે સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી. કાવ્ય, ન્યાય આદિનો અભ્યાસ કર્યો અને પ્રાંતે આગમોના
આગમિક તથા સાહિત્યક્ષેત્રે યોગદાન : ૧.૮ લાખ નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. શાસ્ત્રના યોગોદ્રહન
શ્લોકપ્રમાણ ૧૮૦ ગ્રંથોનું સંપાદન. ૨. રાા લાખ શ્લોકપ્રમાણ આવશ્યક છે. સં. ૧૯૬૦માં ભાવનગરમાં પૂજ્યશ્રી
ગ્રંથોનું વાચનાદાન. ૩. ૭૦ હજાર શ્લોકપ્રમાણ આગમિક નેમિવિજયજી મહારાજ અને મુનિશ્રી આનંદસાગરજી મહારાજ
ગ્રંથોનું સર્જન. ૪. ૭૦ હજાર શ્લોકપ્રમાણ અનેક વિષયના યોગોહન કરતા હતા, ત્યારે અમદાવાદના શ્રીસંઘને મુનિશ્રી
ગ્રંથોનું મૌલિક સર્જન. ૫. ૧૫ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત આનંદસાગરજી મહારાજને પદવી આપવાના મનોરથ થયા. શ્રી
પ્રસ્તાવનાઓ ૮૦ ગ્રંથો પર. ૬. ૪૦ હજાર ફુલસ્કેપ કાગળ સંઘે વિનંતી કરી. મંગલ મુહૂર્ત પં. નેમિવિજયજી મહારાજે શ્રી
પ્રમાણ ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રંથોના પદાર્થોનું ભગવતીજી યોગમાં પ્રવેશ કરાવ્યો. ગણિપદ અને પંન્યાસપદ
વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથોનું સંગેમરમર, પાષાણ આપવાનું મુહૂર્ત કાઢી આપ્યું. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ને તથાતામ્રપત્રમાં કંડરાવી દીર્ધાયુષ્યપ્રદાન. ૮. ભિન્ન ભિન્ન દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી વિભૂષિત
સ્થાનમાં સાત વખત આગમવાચના (દરેક વાચના લાગત છે થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રી અનેક
આશ્રા અનેક માસ સુધી.). પ્રકારની શાસનોદ્યોતકર પ્રવૃત્તિઓથી રચ્યાપચ્યા રહેતા. ખાસ
અન્ય શાસન પ્રભાવના : યથાવામગુણ પૂજ્યશ્રી કરીને જૂના-પુરાણા, હસ્તલિખિત, ખવાઈ ગયેલા, અગોચર
આગમના મહા ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની અપ્રાપ્ય આગમગ્રંથો શોધી-સંમાર્જિત કરી–પ્રકાશિત કરવાની
મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્ત્વજ્ઞાનમાં રસ હતો જ. પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજ્જન આત્માઓએ
સંયમજીવન સ્વીકારીને શાસ્ત્રોનો અભ્યાસ પ્રત્યે ઓર લગની પૂજ્યશ્રીને “આગમોદ્ધારક' ઉપપદથી સંબોધવાનું આરંવ્યું હતું.
લાગી. હંમેશાં પ00 શ્લોકોનું વાંચન કરવાનું વ્રત એ જ પૂજ્યશ્રીને વિ. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ને દિવસે
સ્વાધ્યાયપ્રીતિનાં દર્શન કરાવે છે. વિ. સં. ૧૯૬૪માં દેવચંદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org