________________
૭૩૬
જિન શાસનનાં
તારાપુર ચોકડી પાસે વિહારધામ તથા શ્રી શંખેશ્વરતીર્થની ફળ-ફૂલથી લદાયેલું, હર્યુંભર્યું વૃક્ષ કોને આકર્ષણનું નજદીક પાનવા ગામે નવગ્રહમંદિર સહ વિહારધામ થશે, કારણ નથી બનતું એ પ્રશ્ન છે. પૂજ્યશ્રીની વાણી જનગણને નેનપુરા ચોકડી વિહારધામમાં શ્રી લબ્ધિસૂરિ સાધના સદન ગજબ આકર્ષણરૂપ બની રહી છે. એમના મુખેથી વહેતો નિર્માણ પામેલ છે. પૂજ્યશ્રી શતાયુ બની શાસનશોભા જિનવાણીનો અસ્મલિત પ્રવાહ શ્રોતાગણને તરબોળ અને વધારવામાં નિમિત્ત બને એજ મંગલ ભાવના....
ઓળઘોળ કરી નાખે છે. પ્રવચન હોલમાં જગ્યા ન મળવાથી સૌજન્ય : ૫. ગણિવર્યશ્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી જૈન બારી અને ગેલેરીમાં ઊભા રહીને એમની વાણીનું અમૃતપાન શ્વેતામ્બર પાર્શ્વનાથ દેરાસર ટ્રસ્ટ, સાંગલી (મહારાષ્ટ્ર) તરફથી કરનારા શ્રોતાઓને જોશો તો ખ્યાલ આવશે કે બે-બે, ત્રણ-ત્રણ
કલાક ખડે પગે ઊભા રહીને પ્રવચન સાંભળવા છતાં લેશમાત્ર ૨૪૦ થી વધુ પુસ્તકોના સર્જક : જેમની કલમમાં
કંટાળતા નથી. ચમત્કારિક શક્તિ ધરબાયેલી છે
હરિયાળી જેમ આંખોને ઠંડક અને મનને તાજગી આપે પૂ.પૂ.શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરિજી મ.સા. છે એમ પૂજ્યશ્રીની વાણી પણ શ્રોતાગણના તન-મનને ઠંડક
ખેડૂત જ્યારે ધરતી પર આપે છે અને અવનવી તાજગીથી ભરી દે છે. એમની વાણી બીજ વાવે છે ત્યારે ખુદ ખેડૂતને આકર્ષણરૂપ છે તો એમની કલમ આલંબનરૂપ છે. પણ ખ્યાલ નથી હોતો કે આ સુવિશાળ વૃક્ષ અનેક માનવીઓને આલંબનભૂત બને છે બીજમાં કેટલી શક્િત અને
એમ પૂજ્યશ્રીની કલમ પણ અટવાતા-અથડાતા જીવો માટે શક્યતાઓ છુપાયેલી છે. પણ અનેરું આલંબન પર પાડે છે. અનેક સમસ્યા વચ્ચે ઘેરાયેલા
જ્યારે એ બીજ વૃક્ષનું રૂપ લે છે માનવીના હાથમાં જો એમની કલમે લખાયેલું એકાદ પુસ્તક ત્યારે સહુથી વધુ આનંદ એ પણ આવી જાય તો પળ-બે પળમાં એની સમસ્યાઓનું ખેડૂતને થાય છે, કારણ બીજ નિરાકરણ થઈ જાય એવી ચમત્કારીક શક્તિ એમની કલમમાં પોતે વાવ્યું હતું.
ધરબાયેલી છે. એમના આ સમ્યક સાહિત્યે કેટલાયને પડતા
આજથી ૪૧ વર્ષ પૂર્વે બચાવ્યા છે. તો કેટલાને ઠોકર ખાતા અટકાવ્યા છે, નિઃસહાયને આવું જ એક બીજ જિનશાસનની જમીન પર વર્ધમાન સહાયરૂપ બન્યા છે તો નિરલંબોનોને આલંબન પૂરું પાડ્યું છે. તપોનિધિ, ન્યાય વિશારદ સ્વ. પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી ૨૪૦ પુસ્તકો પ્રગટ થંઈ ચૂક્યા છે પણ આજે નવા એકાદમ.સા.એ વાવ્યું હતું. એ બીજમાં છુપાયેલી શક્તિ અને બે પુસ્તકો સિવાય બધા જ અપ્રાપ્ય છે. ૨૫-૫૦ હજાર કે શક્યતાઓની કલ્પના કદાચ કોઈને નહીં હોય પણ આજે એ લાખ સુધીની નકલો બહાર પડવા છતાં લોકોની માંગ સંતોષાતી બીજ આચાર્ય રત્નસુંદરવિજયજી મ.સા.ના નામે વૃક્ષરૂપે બનીને નથી. સંસારના સાપ-સંતાપથી સંતપ્ત થયેલા અનેક પ્રાણીઓને શીતળ વાણી આકર્ષણરૂપ છે, કલમ આલંબનરૂપ છે તો એમનું છાયા અને મીઠા ફળ આપી રહ્યું છે.
હૈયુ આમંત્રણરૂપ છે. લીલુછમ વૃક્ષ જેમ બધાયને આમંત્રણનું ૨૦૧૩ની સાલમાં ચૈત્ર વદ બીજના શુભ દિને જ્યારે કારણ બને છે તેમ આ સંતનું સ્નેહસભર હૃદય પણ સજ્જનપૂ. ગુરુદેવને જીવન સમર્પિત કર્યું અને સંયમસાધનાનો યજ્ઞ શરૂ દુર્જન, ધર્મ-અધર્મી, સુખી-દુઃખી અને ગુણવાન-દોષવાન કર્યો ત્યારે ન પોતે જાણતા હતા કે ન દુનિયા જાણતી હતી કે બધાયને આમંત્રણરૂપ છે. આ સમર્પણ અને આ સંધના એમને કઈ સિદ્ધિ સુધી એમના રોમરોમમાં વણાયેલી અને છવાયેલી પહોંચાડશે.
મૈત્રીભાવના, પ્રેમ, હૂંફ અને વાત્સલ્યને નિચોડ એમની વાણી આજે એ બીજની સફળતા અને સરસતા જોઈ સહુથી અને કલમમાં જોવા મળે છે. જેનું હૈયું પ્રેમસભર હોય તેની વધુ આનંદ તો બીજ વાનાર પૂ. ગુરુદેવને તેમજ બીજને જલનું વાણી અને કલમ પ્રિય ન બને તો જ આશ્ચર્ય છે. સિંચન કરનાર (સંસારીપણે પિતાશ્રી) પૂ. ગુરુદેવ દેવસુંદર
સૌજન્ય : ગુરુભક્ત શ્રી કુમારભાઈ હિંમતલાલ મહેતા પરિવાર, વિ.મ.સા.ને થતો હશે.
માટુંગા-મુંબઈ તરફથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org