________________
ઝળહળતાં નક્ષત્રો
933 ની પદવીથી વિભૂષિત કર્યા છે. એવી જ બીજી સુદ-૭ના દિવસે થયેલ. માતા પારુબહેન અને પિતા શાસનપ્રભાવના બિહાર, ઉત્તર પ્રદેશ આદિ પ્રાંતોની પણ છે. બાદરમલના કુલને પાવન કરી શાંતિચંદ્રસૂરિનો ભેટો થતાં ઉત્તર પ્રદેશમાં આવેલી શ્રાવસ્તિ નગરી ભૂગોળમાંથી ભૂંસાઈ પોતાના મનને સંયમભાવમાં લગાડી ફાગણ સુદ-૫ના દિવસે ગઈ હતી. શ્રી સંભવનાથ પ્રભુની આ કલ્યાણક ભૂમિ પર બનાસકાંઠાના લુદરા ગામમાં સંયમી બનેલ. આ.વિ. પૂજ્યશ્રીની પ્રેરણાથી સંભવનાથ ભગવાનનું સ્વર્ગવિમાનસદેશ સોમચંદ્રસૂરિજીના શિષ્ય બનેલ. સંસારી નામ રમણિકલાલ હતું. વિશાળ સંગેમરમરનું ભવ્ય જિનાલય ખડું કરવામાં આવ્યું રમણિકમાંથી રાજેન્દ્રવિજય બન્યા. 5 અને ઉપાશ્રય-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યો થયાં. આવા નાની ઉંમરમાં પ્રાકૃત-સંસ્કૃત–વ્યાકરણ-સાહિત્ય-વાસ્તુશાસ્ત્રમહાન શાસનપ્રભાવનાનાં કાર્યોથી પ્રભાવિત થઈને તેઓશ્રીને શિલ્પશાસ્ત્ર-કાવ્યાનુશાસન-જ્યોતિષશાસ્ત્ર-ન્યાય આદિનો સં. ૨૦૧૬ના માગશર સુદ દેને દિવસે આંધ્રપ્રદેશના વિશાળ અભ્યાસ કરી વિશાળ જ્ઞાનસાગરના અધિપતિ બન્યા. આદોનીમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજય
દાદા ગુરુદેવ શાંતિચંદ્રસૂરિ પ્રત્યે એમને અખૂટ શ્રદ્ધા આચાર્યશ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૪૮ના તેથી તેમની સેવાનો લાભ લેવા માટે પોતે એક પલ પણ ચૂક્યા ચૈત્રી ઓળીના દિવસોમાં અંકલેશ્વર મુકામે સ્વર્ગવાસ પામ્યા.
નથી. દાદા ગુરુદેવ પણ એમને રાજેન્દ્ર કહીને પ્રેમથી બોલાવીને અંકલેશ્વરમાં તથા કાર તીર્થમાં વિશાલ ગુરુમંદિર નિર્માણ
અંતરનાં આશીર્વાદ આપેલ. ચારિત્રપર્યાય-૬૩ વર્ષ, કુલ થયેલ છે.
આયુષ્ય-૭૩ વર્ષ. સૌજન્ય : પ.પૂ.આ.શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.પં.શ્રી
પ્રવચન પ્રભાવકતા : પૂજ્ય શ્રી પ્રખર પ્રવચનકાર હતા. વિક્રમસેનવિજયજી મ.સા.ની સત્રેરણાથી શેઠ શ્રી મણિલાલ લક્ષ્મીચંદ ઠળિયાવાળા પરિવાર માંડ-મુંબઈ તરફથી
તેઓશ્રીની વાણીમાં શાસ્ત્રપાઠો વસેલા હતા. ગમે તેવા શાસ્ત્રના
મહાન વિષયોને સરળશેલીમાં રજૂઆત કરવાની એમની કલા શ્રી જિત-હીરબુદ્ધિ-તિલક-શાંતિચક્રસૂરિ સમુદાયના હતી. સાધુ-સાધ્વીજીને વાચના આપવામાં એમની અજોડ
સૂર્યસમાં તેજસ્વી અનેક તીર્થોદ્ધારક શક્તિ હતી. જીવનમાં બિલકુલ આળસ ન હતી. કાગળ-કલમ કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદિવશ્રી અને શાસ્ત્રગ્રંથોનું વાચન એમના જીવનનું એક અમૃત હતું
શાંતિસૌરભ માસિકમાં એમના દ્વારા લખેલી કથાની શૈલી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.
ખરેખર અદ્ભુત શેલી હતી. પૂજ્યશ્રીએ પોતાના જીવનમાં ઘણાં લેખક : મુનિશ્રી પુસ્તકો પણ લખેલાં અને એમનાં પ્રવચનનાં પુસ્તકો પણ ઘણાં
પ્રકાશિત થયેલાં છે. શાંતિસૌરભ માસિકમાં એમનાં દ્વારા પૂજ્યશ્રીનું સમેતશિખર લખેલી જે કથાની શૈલી તે ખરેખર અદ્દભુત શૈલી હતી. મહાતીર્થનું સ્વપ્ન સાકાર થયું. પૂજયશ્રીએ પોતાના જીવનમાં ઘણા પુસ્તકો પણ
પૂજ્યશ્રીએ પોતનાં જીવનમાં ઘણાં પુસ્તકો પણ લખેલાં અને જેઓના મનમાં વીરતા
એમનાં પ્રવચનનાં પુસ્તકો પણ ઘણાં પ્રકાશિત થયેલાં છે. છે, તનમાં અપાર સમતાનો માત્ર કંઠમાંથી નહીં પરંતુ રોમરોમમાંથી અમૃતધારાની ભાવ છે, હદયમાં તીર્થોદ્ધાર જેમ વહેતી સંવેદના પરમાત્માની સામે દરરોજ રજૂ કરતા હતા. કરવાનો અણમોલ ભાવ છે. સંવેદના વખતે સાધુ-સાધ્વીજી એટલી શાંતિપૂર્વક સાંભળતાં ઘટઘટમાં કલિકુંડ દાદા પ્રત્યે હતાં. એ વખતે કોઈને ઊઠવાનું મન ન થાય. એમના ઘટઘટમાં
અખૂટ શ્રદ્ધા છે. રોમરોમમાં પ્રભુભક્તિ વસેલી હતી. નવયુવકોને સમજાવવાની કલા પણ સમેતશિખર મહાતીર્થ જેમને વસેલાં છે. એવાં આચાર્ય ભગવંત
પ્રભાવકતા ભરેલી હતી. જીવનમાં જટિલ સમસ્યાનું સમાધાન શાન્તિચંદ્ર સૂરિ સમુદાયના એક સૂર્ય સમા તેજસ્વી હતા.
પણ પૂજ્ય શ્રી સહજપણાથી કરી શકતા હતા. હિન્દી યા
ગુજરાતી બંને ભાષામાં પ્રવચન આપવાની કુશલતા હતી. પૂજ્યશ્રીનો જીવન પરિચય : જન્મ : બનાસકાંઠાના તીર્થસ્વરૂપ થરાદની પાસે મોટી પાવડમાં શેઠકુલમાં માગશર પૂજ્યશ્રીની વિહારયાત્રા : પૂજ્યશ્રીએ પોતાનાં સંયમ
જીવન દરમ્યાન લાખો કિલોમીટરની પદયાત્રા કરેલ. લાંબા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org