________________
ઝળહળતાં નક્ષત્રો
9િ૨૩. સાધક તરીકે નામના પ્રાપ્ત કરી છે. તેઓશ્રીએ વરસીતપ-૨, ભોજનશાળા આદિનું આયોજન કરાવી, સં. ૨૦૪૬માં ચૌમાસી-૧, અઠ્ઠાઈ-૫, ૨૩ કલાક મનપૂર્વક સતત ૫00 પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાપૂર્વક વિકસાવવામાં આવી રહ્યું છે. આયંબિલ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં ૧૦૮ અઠ્ઠમ વગેરે આ ઉપરાંત સંપ્રતિ મહારાજાકાલીન ૨૪ જિનબિંબથી યુક્ત તપશ્ચર્યા કરી છે. ઈડરગઢ પર શ્રી શાંતિનાથ જિનાલયની વટપલ્લી (શ્રી શત્રુંજય આદીનાથ જૈન તીર્થ) વડાલીની સ્થાપના પાછળ આવેલી પ્રાચીન ગુફામાં રહીને અષ્ટાંગ યોગસાધના તેમ કરવામાં આવી છે. રાજસ્થાન મધ્યે રાની સ્ટેશનથી મુંડારા જતા જ વિવિધ આસનો સિદ્ધ કર્યા. અહીં ગુફામાં ત્રણ વર્ષ દરમિયાન ૧૦ કીમી. દૂર રમણિયાજી તીર્થની સ્થાપના કરેલ છે. ઉપરાંત તપપૂર્વક સવાકરોડ નવકારમંત્રનો જાપ કર્યો. ઈડર બજાણા-પાટડી જતા માલવણ ચોકડી પાસે ખેરવા ગામમાં પણ પાંજરાપોળમાં રહીને દિવસ દરમિયાન માત્ર બે વાર ૫00 ગ્રામ
તીર્થની સ્થાપના કરેલ છે. પોતાની જન્મભૂમિ પાલડી (એમ) દૂધ પર રહીને ૯ લાખ નવકારમંત્રનો જાપ કર્યો. ૫00
રાજસ્થાનમાં વર્ધમાન આનંદઘન વૈયાવચ્ચધામ પૂજયશ્રીની આયંબિલમાં ૯ લાખ નવકારમંત્રનો જાપ પ્રાયઃ મૌન રહીને
પ્રેરણાથી ખુલ્યું છે. અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે કર્યો. ઉપરાંત, તારંગા તીર્થની ગુફામાં ૨૦ દિવસના પર આનંદધામ નામનું નાનકડું ભવ્ય વિહારધામ પણ આયંબિલપૂર્વક શ્રી ઋષિમંડલ મૂલમંત્રનો એક લાખનો જાપ. પૂજયશ્રીની પ્રેરણાથી બનેલ છે. અચલગઢ (આબુ)માં એક વર્ષ રહી એકાસણાં સાથે શ્રી સિદ્ધચક્ર આ ઉપરાંત, હિંમતનગર (મહાવીરનગર) વીસનગર, મૂલમંત્રનો જાપ, પોસીના તીર્થમાં ચાર માસ દરમિયાન પાંચ દેણપ જૂનાગઢ તલાટી-મંદિર, જસનગર, કાલુકોકીન અઠ્ઠમ અને ૬ આયંબિલ કરી, સવા લાખ ઉવસગ્ગહરં સ્તોત્રનો (રાજસ્થાન)માં શિખરબંધ દેરાસર, સુમેરપુર (ઉંદરી), બેલાપુર જાપ, ગિરનારજી પર ગુફામાં રહી એકાસણાં સાથે એક લાખ (થાણા) અને મામલતદારવાડી–મલાડ (મુંબઈ)માં જિનાલયો, નવકારમંત્રનો જાપ, આગલોડ (ઉ. ગુ.)માં ૨૧ દિવસ શ્રી દેવ-દેવીની પ્રતિષ્ઠા, નાડોલમાં શ્રી પદ્મનાભસ્વામી જિનાલયે માણિભદ્રવીરની સાધના કરેલ. પૂજ્યશ્રીએ ઈડર અને તારંગાની
શ્રી પાર્થ–પદ્માવતીની પ્રતિષ્ઠા, અચલગઢ (આબુ)માં યક્ષગુફાનો જીર્ણોદ્ધાર કરાવી તથા અચલગઢની ટોચ પરનો રૂમ
યક્ષિણીની પ્રતિષ્ઠા તથા વડાલી (સાબરકાંઠા) ગામે સોસાયટીમાં રિપેર કરાવી, તે તે સ્થાનોની તીર્થપેઢીને અર્પણ કરેલ.
શિખરબંધ દેરાસર અને ઉપાશ્રયનું નિર્માણ, બોરીજમાં
જિનાલયનું શિલારોપણ, અમદાવાદ-નારણપુરામાં હરિપાર્કમાં, પૂજયશ્રીને સં. ૨૦૩૯ના અષાઢ સુદ ૬ના રોજ
હિંમતનગરમાં મહાવીરનગરમાં તેમ જ એકલારા, તથા દેરોલ ઘાણેરાવ (રાજસ્થાન) સ્થિત કીર્તિસ્તંભ તીર્થે પૂ. આ. શ્રી
(કષ્ણનગર) મટોડા અને ડરામલી ગામે તથા રાજસ્થાનમાં વિજયહિમાચલ-સૂરિજી મહારાજે આચાર્યપદે આરૂઢ કર્યા. સં.
છોટી સાદડીમાં ઉપાશ્રયોનું નિર્માણ ઉપરાંત ૧. તારંગાજીનો, ૨૦૪૬ના જેઠ સુદ પાંચમે વક્તાપુર (સાબરકાંઠા)માં પૂ.
૨. ભદ્રેશ્વર તીર્થનો, ૩. જેસલમેરનો અને ૪. ગુરુદેવશ્રી વિજય-ભુવનસૂરિજી મહારાજ આદિ તથા ચતુર્વિધ
સમેતશિખરજીનો-એમ આગલોડથી ૪ સંઘો, પાલીથી સંઘની ઉપસ્થિતિમાં “યોગદિવાકર'ની પદવી અર્પણ કરવામાં
સિદ્ધાચલગિરિનો, પોરબંદરથી ગિરનારજીનો, પાલિતાણાથી આવી. પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરિજી મહારાજના
બાર ગાઉની સંઘયાત્રા સામુદાયિક તથા ૯૯ યાત્રા, એકલારાથી શિષ્ય પરિવારમાં આચાર્ય શ્રી પ્રદીપચંદ્રસૂરજી મ. મુનિશ્રી તારંગાજી, વડાલીથી તારંગાજી, હિંમતનગરથી પોસીનાજી જયચંદ્રવિજયજી, મુનિશ્રી ભુવનાનંદવિજયજી, મુનિશ્રી રાજયશ- આદિના છ'રીપાલિત યાત્રાસંઘો; ચારભુજા (રાજસ્થાન)ના વિજયજી અને મુનિશ્રી મહાહંસવિજયજી છે.
રસ્તે “હિમાચલનગર” નામનું ભવ્યતીર્થ પૂજયશ્રીની પ્રેરણાથી શાસનપ્રભાવના : પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં બન્યું છે. આગલોડ, પાલિતાણા, વટપલી, રમણિયા અને શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન થયાં છે. તેમાં વક્તાપુરમાં ઉપધાનતપની આરાધના વગેરે અનેકવિધ ધfકાર્યો વિજાપુર પાસે આગલોડમાં શ્રી માણિભદ્રવીરના પ્રાચીન પૂજ્યશ્રીની નિશ્રામાં સુસંપન્ન બન્યાં છે. પૂજ્યશ્રી નિરામય સ્થાનનો ઉદ્ધાર કરાવી, તેને તીર્થરૂપે સારી રીતે વિકસાવ્યું છે. દીર્ધાયુ પ્રાપ્ત કરો એવી શાસનદેવને હાર્દિક અભ્યર્થના તથા એક બાજુ નવું તીર્થ સાબરકાંઠામાં હિંમતનગરથી ૮ કિ. મી. પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશઃ વંદના! દૂર વક્તાપુર ગામે “ૐ શ્રી પાર્થ–પદ્માવતી જૈન શ્વે. મૂ. તીર્થ
સૌજન્ય : ગુરુભક્તોના સૌજન્યથી નામે સ્થાપી, ત્યાં પણ જિનાલય, ઉપાશ્રયો, ધર્મશાળા,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org