Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १० सू० ७ जीवादिचरमाचरमनिरूपणम्
२१५
"
रूप चरमेण प्ररूप्यमाणः स्यात् - कदाचित् कश्चित् 'गतिचरम:' इति व्यपदिश्यते, स्यात्कदाचित् कश्चित् - 'अगतिचरमः' इति व्यपदिश्यते, तत्र यः खलु यद्गतिपर्यायादुद्धृतः सन् न पुनरपि तद्गतिपर्यायमनुभविष्यति स 'चरमः' इति व्यपदिश्यते, तदन्यस्तु 'अचरमः' इति व्यपदिश्यते इति भावः अथ बहुत्वमधिकृत्य गौतमः पृच्छति - 'नेरइयाणं भंते ! गति चरमेणं किं चरिमा, अचरिमा ?" हे भदन्त ! नैरयिकाः खलु गतिचरमेण गतिपर्यायरूप चरमेण प्ररूप्यमाणाः किं चरमा भवन्ति ? किं वा अचरमा भवन्ति ? भगवान् आह- 'गोयमा !' हे गौतम! 'चरमा वि, अचरिमा वि' गतिपर्यायरूपचरमेण प्ररूप्यमाणाः स्यात् - कदाचित् केचिद् नैरयिकावरमा भवन्ति, स्यात् कदाचित् केचिद् नैरयिकाः अचरमा भवन्ति तत्र अपने-अपने गतिपर्याय रूप चरम से कदाचित् चरम और कदाचित् अचरम होते हैं, अर्थात् जो जीव जिस गति पर्याय से निकल कर पुनः उसमें उत्पन्न होने वाला नहीं है, वह उस गति की अपेक्षा गति चरम है और जो पुनःउसमें उत्पन्न होगा वह उस गति की अपेक्षा से गति - अचरम है । अब यही प्रश्न बहुत्व की विवक्षा से दोहराया जाता है ।
गौतमस्वामी - हे भगवन् ! बहुत नारक क्या गति चरम से चरम हैं या अचरम हैं ?
भगवान् - हे गौतम! गति पर्याय रूप चरम की अपेक्षा से प्ररूपणा करने पर कोई नारक चरम भी होते हैं और कोई अचरम भी होते है । इस उत्तर का अभिप्राय स्पष्ट है, अर्थात् पृच्छा के समय बहुत से नारक ऐसे हैं जो अन्तिम वार नरकगति का अनुभव कर रहे हैं, वहां से निकलने के पश्चात् वे कभी दुबारा नरक में नहीं जाएंगे, वे गति चरम कहे गए हैं। बहुत से नारक ऐसे भी हैं जो नरकगति से एक वार छूट कर पुनः कभी नरक में उत्पन्न होंगे । જ્યે તિષ્ક અને વૈમાનિક પણ પોતપોતાના ગતિ પર્યાય રૂપ ચરમથી કદાચિત્ ચરમ, અને કદાચિત્ અચરમ હાય છે,
તિયચ, મનુષ્ય, વાનભ્યન્તર,
અર્થાત્ જે જીવ જે ગતિ પર્યાયથી નિકળીને ફરીથી તેમાં ઉત્પન્ન થવાવાળા નથી. તે તે ગતિની અપેક્ષાએ ગતિચરમ છે અને જે કરી તેમાં ઉત્પન્ન થશે તે તે ગતિની અપે. ક્ષાએ ગતિચરમ છે. હવે તેજ પ્રશ્ન બહુત્વની વિવક્ષાએ એવડાવાય છે
શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! મહત્વ નારક શુ' ગતિ ચરમથી ચરમ છે અગર
અચરમ છે
શ્રી ભગવાન્-હે ગૌતમ ! ગતિ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ પ્રરૂપણા કરવાથી કાઈ નારક ચરમ પણ હાય છે અને કોઈ અચરમ પણ હાય છે, આ ઉત્તરના અભિપ્રાય સ્પષ્ટ છે, અર્થાત્ પૃચ્છાના સમયે ઘણા બધા નારક એવા છે જે અન્તિમ વાર નરકતિના અનુભવ કરી રહેલ છે, ત્યાંથી નિકળ્યા પછી ક્યારેય બીજી વાર નરકમાં જશે નહીં, તેઓ ગતિ ચરમ કહેલા છે. ઘણા નારક એવા પણ છે જે નરગતિથી એક વાર
श्री प्रज्ञापना सूत्र : 3