Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १५ सू. ११ भावेन्द्रियस्वरूपनिरूपणम् तस्य पञ्च वा, दश वा, पञ्चदश वा, संख्येयानि वा, असंख्येयानि वा, अनन्तानि वा सन्ति,
_ 'एवं असुरकुमारणं जाय थणिय कुमाराणं' एवम्-नेरयिकाणामिव असुरकुमाराणां यावद् नागकुमाराणां सुवर्णकुमाराणाम् अग्निकुमाराणां विद्युत्कुमाराणाम् उदधिकुमाराणां द्वीपकुमाराणां दिक्कुमाराणां पवनकुमाराणां स्तनितकुमारागामपि अतीत बद्ध पुरस्कृतभावेन्द्रियाणि नैरयिकत्वे वक्तव्यानि, किन्तु ‘णवरं बदल्लगा णत्थि' नवरम्-विशेषस्तु बद्धानि भावेन्द्रियाणि असुरकुमारादीनां नैरयिकत्वे न सन्ति प्रागुक्तयुक्तरूपपादितत्वात्, 'पुढविकाइयत्ते जाव बेइंदियत्ते जहा दधिदिया' पृथिवीकायिकत्वे यावद्-अप्कायिकतेजस्कायिकवायुकायिकवनस्पतिकायिकत्वे द्वीन्द्रियत्वे च यथा द्रव्येन्द्रियाणि उक्तानि तथा वकव्यानि 'तेइंदियत्ते में भाची भावेन्द्रियां नहीं होती हैं। जिस की हैं, उसकी पांच, दस, पन्द्रह, सख्यात, असंख्यात अथवा अनन्त भी होती हैं। जो भविष्य में एक बार फिर उत्पन्न होगा, उसकी पांच भावी भावेन्द्रियां, जो दो बार उत्पन्न होगा उसकी दश, तीन बार उत्पन्न होने वाले की पन्द्रह, संख्यात, असंख्यात या अनन्त बार उत्पन्न होने वाले की संख्यात, असंख्यात या अनन्त भावी भावेन्द्रियां होती हैं।
इसी प्रकार असुरकुमारों की सुवर्णकुमारों की अग्निकुमारों की, विद्युत. कुमारों की उद्धिकुमारों की द्वीपकुमारों की, दिशाकुमारों की, पवनकुमारों और स्तनितकुमारों की भी अतीत, बद्ध और भायो भवेन्द्रियां नरकपने में समझ लेनी चाहिए। विशेष यह है कि असुरकुमार आदि में नारकपने बद्ध भावेन्द्रियां नहीं होती हैं, इस विषय में युक्ति पूर्ववतू समझ लेनी चाहिए।
पृथ्वीकायिक, अप्रकायिक, तेजस्कायिक, वायुकायिक और वनस्पतिकायिक तथा दोन्द्रिय के रूप में जिस प्रकार द्रव्येन्द्रियां कही हैं, उसी प्रकार भावेन्द्रियां તેની પાંચ દશ, પંદર, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત પણ હોય છે.
જે ભવિષ્યમાં એક વાર ઉત્પન થશે, તેની પાંચ ભાવી ભાવેન્દ્રિયે, જે બે વાર ઉત્પન થશે, તેની દશ, ત્રણ વાર ઉત્પન્ન થનારની પંદર, સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત વાર ઉત્પન્ન થનારની સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત ભાવી ભાવેદ્રિય હોય છે.
એજ પ્રકારે અસુરકુમારોની, નાગકુમારની, સુવર્ણકુમારોની, અગ્નિકુમારની, વિધુત્કમાની, ઉદધિકુમારની, દ્વીપકુમારની, દિશાકુમારની, પવનકુમારની અને સ્વનિતકુમારની પણ અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિય નારકપણમાં સમજી લેવી જોઈએ. વિશેષ આ છે કે અસુરકુમાર આદિમાં નારકપણે બદ્ધ ભાવેન્દ્ર નથી હોતી આ વિષયમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ.
પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક તથા દ્વિીન્દ્રિયના રૂપમાં જે પ્રકારે દ્રવ્યક્તિ કહી છે, એ જ પ્રકારે ભાવેદ્રિ પણ કહેવી જોઈએ. વનસ્પતિકાયિક પણે અને કીન્દ્રિય પણે પણ દ્રવ્યેન્દ્રિયેના સમાન ભાવેન્દ્રિય કહેવી જોઈએ,
श्री प्रशान। सूत्र : 3