Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८१२
प्रज्ञापनासूत्रे
विशिष्य निश्चयाभावेन कार्मणमिश्राग्रहणात्, अपितु उत्पत्तिमाश्रित्य औदारिकस्य प्राधान्यात् कादाचित्कत्वाच्च निःसन्देहविवक्षितार्यप्रतिपत्यर्थम् औदारिकेण व्यपदेशो भवति अतः औदारिक मिश्रस्यैव ग्रहणं कृतम् एवम् - यदा वैक्रियलब्धिसम्पन्न औदारिकशरीरी मनुष्यः पञ्चेन्द्रियतिर्यग्योनिको वा पर्याप्त बादरवायुकायिको वा वैक्रियं करोति तदा औदारिकशरीरप्रयोगे एव वर्तमानः प्रदेशान् विक्षिप्य वैक्रियशरीरयोग्यान् पुद्गलानादाय वैक्रियशरीर पर्याप्त्या यावत् पर्याप्तं न प्राप्नोति तावद् यद्यपि औदारिकस्य वैक्रियेण मिश्रत्वमुभयनिष्ठमेव वर्तते तथापि औदारिकस्य प्रारम्भकतया प्राधान्यात् 'प्रधानेन व्यपदेशो भवति' इति - न्यायेन तेनैव व्यपदेशः - 'औदारिक मिश्र ' मिति, न तु वैक्रियेण, एवं यदा कश्चिदाहारकलब्धिसम्पन्नः पूर्वधरः आहारकमपि शरीरं सम्पादयति तदा यद्यपि औदारिकस्याहारकेण मिश्रत्वमुभयनिष्ठं भवति तथापि औदारिकस्यारम्भकतया प्रधानत्वात् तेनैव व्यपदिश्यतेऔदारिक मिश्रमिति, न तु आहारकेण व्यपदिश्यते, तथाविधौदारिकमिश्रं च तत् नारकों का वह विवक्षित है ? इस तरह कुछ निश्चय न हो पाता, इस कारण कार्मण मिश्र का ग्रहण नहीं किया गया है । उत्पत्ति की अपेक्षा से औदारिक की प्रधानता होने के कारण तथा कादाचित्क होने के कारण, सन्देहरहित अभीष्ट पदार्थ का बोध कराने के लिए औदारिकमित्र के नाम से कथन किया गया है ।
औदारिक शरीरधारी मनुष्य या पंचेन्द्रिय तिर्थच या पर्याप्त बादर वायुकायिक जीव वैकिलब्धि से सम्पन्न होता है और वैक्रिय करता है, तब औदारिकशरीरप्रयोग में ही वर्तमान होकर प्रदेशों को बाहर फैलाकर वैक्रियशरीर के योग्य पुगलों को ग्रहण करके वैक्रियशरीर पर्याप्ति से जब तक पर्याप्त नहीं हो जाता, तब तक यद्यपि औदारिकशरीर वैक्रिय के साथ मिश्र है और मिश्रता दोनों में है, तथापि औदारिकशरीर प्रारंभक होने के कारण प्रधान है और 'प्रधान के नाम से कथन किया जाता है' इस न्याय के अनुसार 'औदारिकमिश्र' ऐसा कहा છે અથવા દેવ નારકોમાં તે વિવક્ષિત છે? આ રીતે કેાઇ નિશ્ચય નથી થતા, એ કારણે કણ મિશ્રનું ગ્રહણ નથી કરેલું. ઉત્પત્તિની અપેક્ષાએ ઔદ્યારિકની પ્રધાનતા હેાવાના કારણે તથા કદાચિત્ક હોવાને કારણે, સન્દેહ રહિત અભીષ્ટ પદાના ખાધ કરવા માટે ઔદારિક મિશ્રનામથી કથન કરેલું છે.
ઔદારિક શરીરધારી મનુષ્ય અગર પંચેન્દ્રિય તિય ચ અગર પર્યાપ્ત ખાદર વાયુકાયિક જીવ વૈક્રિય લબ્ધિથી સ'પન્ન હેાય છે અને વૈક્રિય કરે છે, ત્યારે ઔારિક શરીર પ્રયોગમાં જ વર્તમાન રહીને પ્રદેશેને બહાર લાવીને વૈક્રિય શરીરને ચેાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરીને વૈષ્ક્રિય શરીર પર્યાપ્તિથી જ્યાં સુધી પર્યાપ્ત નથી થઈ જતા, ત્યાં સુધી જો કે ઔદાકિ શરીર વૈક્રિયની સાથે મિશ્ર છે અને મિશ્રતા બન્નેમાં છે, તથાપિ ઔદારિક શરીર પ્રારંભક હાવાને કારણે પ્રધાન છે, અને પ્રધાનના નામથી કથન કરાય છે, આ ન્યાયના અનુસાર
श्री प्रज्ञापना सूत्र : 3