Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेपोधिनी टीका पद १२ स० २ औदारिकादिशरीरविशेषनिरूपणम् ___ ४३१ न्तानन्तानामेकैकमौदारिकशरीरं भवति अतः सर्वसंख्यापेक्षयापि असंख्येयान्येव औदारिकशरीराणि भवन्तीति भावः,
अथ मुक्तानि औदारिकशरीराण्याह-'तत्थ णं जे ते मुक्केल्लया तेणं अमंता' तत्र खलु तदुभयेषां मध्ये इत्यर्थः, यानि तावद् मुक्तानि औदारिकशरीराणि तानि खलु अनन्तानि भवन्ति तदनन्तत्वाच कालक्षेत्रद्रव्यः प्ररूपयितुम् प्रथमं कालतः प्ररूपयति-'अणंताहिं उस्सप्पिणि ओसप्पिणीहि अवहीरंति कालओ' अनन्ताभिरुत्सर्पिण्यवसर्पिणीभिः प्रतिसमय मेकैकशरीरापहारे सर्वात्मना कालापेक्षया अपहियन्ते तथा चानन्तासु उत्सर्पिण्यवसर्पिणीषु यावन्तः समया भवन्ति तावत्ममाणानि मुक्तौदारिकशरीराणि भवन्तीतिभावा, इत्येवं काल. तोऽनन्तपरिमाणं प्रतिपाद्याथ क्षेत्रतोऽनन्तत्वं प्रतिपादयति-'खेत्तओ अणंता लोगा' क्षेत्रत:क्षेत्रापेक्षया प्रतरादिना, अनन्ता लोकाः मुक्तौदारिकशरीराणां भवन्ति, तथाचानन्तेषु लोकहै। इस कारण औदारिक शरीरी जीव अनन्तानन्त होने पर भी औदारिक असंख्यात ही होते हैं। ___ अब मुक्त औदारिक शरीरों का परिमाण कहते हैं-मुक्त औदारिक शरीर अनन्त हैं । काल, क्षेत्र और द्रव्य की अपेक्षा से उनकी अनन्तता को समझाते हुए पहले काल से समझाते हैं-काल की अपेक्षा से मुक्त औदारिक शरीरों का अनन्त उत्सर्पिणियां और अवसर्पिणियां में अपहरण होता है, अर्थात उत्सर्पिणी कालों के एक-एक समय में एक-एक मुक्त औदारिक शरीर का अपहरण किया जाय तो समस्त शरीरों का अपहरण करने में अनन्त उत्सर्पिणियां और अनन्त अवसर्पिणियां समाप्त हो जाएं । इसका अर्थ यह हुआ कि अनन्त उत्सर्पिणियां और अवसर्पिणियां में जितने समय होते हैं, उतनी ही मुक्त औदारिक शरीरों की संख्या है। काल से अनन्त प्रमाण का प्रतिपादन करके अब क्षेत्र से करते हैं-क्षेत्र की अपेक्षा प्रतर आदि से अनन्त लोक प्रमाण मुक्त औदारिक શરીરી જીવ અનન્તાનત હોવા છતાં પણ દારિક શરીર અસંખ્યાત જ હોય છે.
હવે મુક્ત ઓદારિક શરીરના પરિણામ કહે છે-મુક્ત પ્રદારિક શરીર અનન્ત છે કાલ ક્ષેત્ર અને દ્રગની અપેક્ષાએ તેમની અનન્તતાને સમજાવતા પહેલા તે કાળથી સમજાવે છે.
કાળની અપેક્ષાથી મુક્ત ઔદારિક શરીરના અનન્ત ઉત્સપિણિ અને અવસર્પિ માં અપહરણ થાય છે. અર્થાત્ ઉત્સપિણિ અને અવસર્પિણી કાળના એક સમયમાં એક એક મુક્ત ઔદારિક શરીરના અપહરણ કરાય તે સમસ્ત શરીરેનું અપહરણ કરવામાં અનન્ત ઉત્સપિણિ અને અવસર્પિણિયે સમાપ્ત થઈ જાય. તેને અર્થ એ થયે કે અનન્ત ઉત્સપિણિ અને અવસર્પિણમાં જેટલે સમય થાય છે, તેટલી જ મુક્ત ઔદારિક શરીરની સંખ્યા છે. કાળથી અનન્ત પ્રમાણુનું પ્રતિપાદન કરીને હવે ક્ષેત્રથી કરે છે
ક્ષેત્રની અપેક્ષાએ પ્રતર આદિથી અનન્તલેક પ્રમાણ મુક્ત ઔદારિક શરીર સમજવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩