Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७४
प्रज्ञापनासूत्रे स्पृष्टः ? यावत्-किम् अकायेन स्पृष्टः ? किं तेजस्कायेन स्पृष्टः ? किं वायुकायेन स्पृष्टः ? किं वनस्पति कायेन स्पृष्टः ? किं उसकायेन-द्वीन्द्रिय त्रीन्द्रिय चतुरिन्द्रियेण स्पृष्टः ? किम् अद्धासमयेन-कालविशेषेण स्पृष्टः ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'धम्मत्थिकारणं फुडे नो धम्मत्थिकायस्स देसेणं फुडे धम्मत्थिकायस्स पदेसेहिं फुडे'लोकस्तावद् धर्मास्तिकायेन स्पृष्टः-व्याप्तो वर्तते, धर्मास्तिकायस्य सर्वात्मना लोकेऽवगादत्वात्, अत एव-नो धर्मास्तिकायस्य देशेन स्पृष्टः-व्याप्तो भवति, येन वस्तुना सर्वात्मना व्याप्तो यो भवति स तस्यैव देशेन विरोधात् व्यतो न भवति, किन्तु धर्मास्तिकायप्रदेशानां लोकेऽवगाढत्वात्, 'एवं अधम्मत्थिकारणवि'--एवम्-धर्मास्तिकायेनेव अधर्मास्तिकायेनापि स्पृष्टो लोको भवति, नो अधर्मास्तिकायस्य देशेन स्पृष्टः, किन्तु अधर्मास्तिकायस्य प्रदेशः स्पृष्टो लोको वर्तते इत्यर्थः, किन्तु 'नो आगासस्थिकारणं फुडे' नो आकाशास्तिकायेन सकलेन द्रव्येण लोकः स्पृष्टो भवति लोकस्याकाशास्तिकायदेशमात्रस्वरूपत्वात्, किन्तुक्या तेजस्काय से स्पृष्ट है ? क्या वायकाय से स्पृष्ट है ? क्या वनस्पतिकाय से स्पृष्ट है ? क्या सकाय अर्थात हीन्द्रिय श्रीन्द्रिय चतुरिन्द्रिय और पंचेन्द्रिय से स्पृष्ट है ? क्या अद्धाकाल से स्पृष्ट है ?
भगवन् उत्तर देते हैं-हे गौतम ! लोक धर्मास्तिकाय से स्पृष्ट है, क्योंकि धर्मास्तिकाय पूरा का पूरा लोक में ही अवगाढ है, अतएव वह धर्मास्तिकाय के देश से स्पृष्ट नहीं है, क्योंकि जो जिसके साथ पूरी तरह व्याप्त है, उसे उसके साथ एकदेश से व्याप्त नहीं कहा जा सकता मगर लोक धर्मास्तिकाय के प्रदेशों से तो व्याप्त है ही! क्यों कि धर्मास्तिकाय के सभी प्रदेश लोकमें ही अवगाढ हैं। इसी प्रकार लोक अधर्मास्तिकाय से भी स्पृष्ट है, अधर्मास्तिकाय के देश से स्पृष्ट नहीं है, मगर अधर्मास्तिकाय के प्रदेशों से स्पृष्ट है। किन्तु लोक सम्पूर्ण आकाशास्तिकाय से स्पृष्ट नहीं है, क्योंकि लोक પૃષ્ટ છે ? શું તેજસ્કાયથી પૃષ્ટ છે? શું વાયુ કયથી સ્પષ્ટ છે? શું વનસ્પતિકાયથી પૃષ્ટ છે? શું ત્રસકાય અર્થાત્ કીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયથી પૃષ્ટ છે? શું અદ્ધા કાલથી પૃષ્ટ છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે– ગૌતમ! લેક ધર્માસ્તિક થી પૃષ્ટ છે, કેમકે ધર્માસ્તિકાય પુરેપુરા લેકમાં અવગાઢ છે, તેથી જ ધર્માસ્તિકાયના દેશથી પૃષ્ટ નથી કેમકે જે જેની સાથે પુરેપુરૂં વ્યાપ્ત થાય છે, તેથી તેની સાથે એક દેશથી વ્યાપ્ત ન કહેવાય પણ લેક ધર્માસ્તિકાયના પ્રદેશથી તે વ્યાપ્ત જ છે, કેમકે ધર્માસ્તિકાયના સકલ પ્રદેશ લેકમાં જ અવગાઢ છે. એ જ પ્રકારે લેક અધર્માસ્તિકાયમી પણ સ્કૃષ્ટ છે, અધર્માસ્તિકાયના દેશથી સ્પષ્ટ નથી, પણ અધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે. પણ લેક સંપૂર્ણ આકાશાસ્તિકાયથી પૃષ્ટ નથી કેમકે લેક સંપૂર્ણ આકાશાસ્તિકાયને એક નાને ખંડ માત્રજ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩