Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १३ ० १ परिणमनस्वरूपनिरूपणम्
५०९
णामो लेश्यापरिणामः ४, योगः - मनोयोगादिलक्षण एव परिणामो योगपरिणामः ५, एवम् - उपयोगः - प्रतीतलक्षण एवं परिणाम उपयोगपरिणामः ६, तथा ज्ञानमेव परिणामो ज्ञानपरिणामः ७, एवं दर्शनमेव परिणामो दर्शन परिणामः ८, एवं चारित्रमेव चरणरूपं
लेश्या की स्थिति जघन्य और उत्कृष्ट रूप से निम्न प्रकार से कही गई है'शुक्ल लेश्या की जघन्य स्थिति अन्तर्मुहूर्त प्रमाण होती है और उत्कृष्ट स्थिति
वर्ष कम करोड पूर्व की । यह उत्कृष्ट स्थिति सयोग केवली में ही घटित होती हैं, अन्यत्र नहीं । किन्तु कषाय परिणाम सूक्ष्म साम्परायगुणस्थान तक ही रहता है । इस प्रकार सिद्ध होता है कि कषाय परिणाम, लेश्या परिणाम का व्याप्य है । लेश्या परिणाम कषाय परिणाम के अभाव मे भी होता है, इस कारण कषाय परिणाम के पश्चात् लेश्या परिणाम का प्रतिपादन किया गया है । लेश्या परिणाम के बाद कषाय परिणाम का प्रतिपादन नहीं किया गया है । लेश्या परिणाम योगपरिणाम स्वरूप होने से लेश्या परिणाम के बाद योग परिणाम का निर्देश किया है, क्योंकि कहा भी है- 'योगपरिणामो लेश्या' अर्थात् योग का परिणमन ही लेइया है । योग परिणत संसारी जीवों का उपयोग परिणाम होता है, इस कारण योग परिणाम के पश्चात् उपयोग परिणाम कहा है। उपयोग परिणाम होने पर ज्ञान परिणाम उत्पन्न होता है' इस कारण उपयोग परिणाम के अनन्तर ज्ञान परिणाम कहा है। ज्ञान परिणाम दो प्रकार का होता है - सम्यक्रज्ञान परिणाम और मिथ्या ज्ञान परिणाम । यह दोनों परिરૂપથી નિમ્ન પ્રકારથી કહેલી છે. શુકલ લેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત' પ્રમાણ હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વ ઓછા કરોડ પૂર્વની આ ઉત્કૃષ્ટ સ્થિતિ સર્ચાગ કેવલીમાં ઘટિત થાય છે, અન્યત્ર નહીં, કિન્તુ કષાય પરિણામ સૂક્ષ્મ સમ્પરાય ગુણસ્થાન સુધી રહે છે, એ પ્રકારે સિદ્ધ થાય છે કે કષાય પરિમ, લેશ્યા પરિણામનું વ્યાપ્ય છે. લેશ્યા પરિણામ કષાય પરિણામના અભાવમાં પણ થાય છે, એ કારણે કષાય પરિણામના પછી લેશ્યા પરિણામનું પ્રતિપાદન કરેલું છે. લેશ્યા પરિણામના ખાદ કષાય પરિણામનું પ્રતિપાદન કરેલું... નથી. લૈશ્યા પરિણામ ચેગપરિણામ સ્વરૂપ હાવાથી લેશ્યા પરિણામના પછી યાગ परिष्यामनो निर्देश यो छे, मधु पशु छे-योगपरिणामो लेश्या, अर्थात् योगनु પરિણમન જલેશ્યા છે. ચેગપરિણામ સંસારી જીવાનું ઉપયેગ પરિણામ થાય છે, એ કારણે યે પરિણામના પછી ઉપયોગ પરિણામ કહેલ છે. ઉપયેગ પરિણામ થવાથી જ્ઞાન પરિણામ ઉત્પન્ન થાય છે, એ કારણે ઉપયેગ પરિણામના અનન્તર જ્ઞાન પરિણામ કહ્યુ છે. જ્ઞાન પરણામ એ પ્રકારનુ છે-સભ્યજ્ઞાન પરિણામ, અને મિથ્યાજ્ઞાન પિરણામ આ બન્ને પરિણામ સમ્યક્ત્વ અને મિથ્યાત્વના વિના થતાં, નથી એ કારણે તેની પછી દર્શીન પરિણામ કહેલ છે. સમ્યગ્દર્શન પરિણામ જ્યારે ઉત્પન્ન થઇ જાય ત્યારે જિનેન્દ્ર ભગવાનના વચનેાનું શ્રવણુ કરવાી નવીન-નવીન સંવેગની ઉત્પત્તિ થઈને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩