Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १४ सू० २ कोधप्रकारविशेषनिरुपणम् पञ्चेन्द्रिय तियग्रयोनिकमनुष्य वानव्यन्तर ज्योतिष्क वैमानिकाश्चापि क्रोधेन मानेन मायया लोभेन चाष्टौ कर्मप्रकृती रुपचिन्वन्तीत्यर्थः, “एवं उवचिणिस्संति' भूतवर्तमानकालोपचयोक्ति रीत्या कषायपरिणताः समुच्चयजीवाः, नैरयिकादि वैमानिकपर्यन्ताश्चापि क्रोधेन मानेन मायया लोभेन चाष्टौ कर्मप्रकृती रुपचेष्यन्ति-अष्ट कर्मप्रकृतीनामुपचयं करिष्यन्तीति भावः, गौतमः पृच्छति-'जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ बंधिसु ?' हे भदन्त ! जीवाः खलु कतिभिः स्थानः कारणैः अष्ट कर्मप्रकृती रभान्सुः-बद्धवन्तः ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'चउहि ठाणेहिं अट्ठकम्मपगडीओ बंधिस' कषायपरिणताः जीवा चतुर्भिः स्थानः कारणैः अष्ट कर्मप्रकृती रमान्त्सुः-बद्धवन्तः, 'तं जहाकोहेणं माणेणं जाव लोभेणं' तद्यथा-क्रोधेन, मानेन, यावत्-मायया, लोभेन चेति, तत्र बन्धनं तावद ज्ञानावरणीयादिकर्मपुद्गलानां पूर्वोक्तरीत्या स्वस्वाबाधाकालोत्तरकालं निषिवानव्यन्तरों का उपचय करते हैं।
वर्तमान काल के समान भविष्यत् काल में भी समुच्चय जीव तथा नारकों से लेकर वैमानियों तक के चौवीसो दंडको के जीव क्रोध, मान, माया और लोभ के कारण आठ कर्मप्रकृतियों का उपचय करेंगे।
गौतमस्थामी हे भगवन् ! कितने कारणों से जीवों ने आठ कर्मप्रकृतियों का बन्ध किया है ?
भगवान-हे गौतम ! चार कारणो से जीचो ने कर्म की ज्ञानावरणीय आदि आठ प्रकृतियों का बन्ध किया है । वे चार कारण यों हैं-क्रोध, मान, माया, और लोभ ! ज्ञानावरणीय आदि कर्मपुद्गलों का पूर्वोक्त रीति से अपने-अपने अबाधा काल के पश्चात् जो निषिक्त किये गये हैं, उनका पुनः विशिष्ट कषाय परिणति से निकाचन होना बन्धन कहलाता है। સમ્બન્ધમાં પણ એમ જ કહેવું જોઈએ કે આ બધા વીસ દંડકના જીવ કોશ, માન, માયા અને લાભના કારણે આઠ કર્મ પ્રકૃતિને ઉપચય કરે છે.
વર્તમાન કાળના સમાન ભવિષ્ય કાળમાં પણ સમુચ્ચય જીવ તથા નારકથી લઈને વૈમાનિકોના વીસે દંડકના જીવ ક્રોધ, માન, માયા અને લાભના કારણે આઠ કર્મપ્રકતિને ઉપચય કરશે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કેટલા કારણથી જીવોએ આઠ કર્મપ્રકૃતિને અન્ય रेख छ ?
શ્રી ભગવાન-હે ગૌતમ, ચાર કારણથી એ કર્મની જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકૃતિનો બન્ધ કર્યો છે. તે ચાર કારણ આમ છે. ક્રોધ, માન, માયા અને લાભ રાનડ વરણીય આદિ કર્મ પુદ્ગલના પૂર્વોક્ત રીતથી પિતા પોતાના અબાધા કાલના પછી જે નિષિક્ત કરેલા છે, તેમનું પુનઃવિશિષ્ટ કષાય પરિણતિથી નિકાચન થવું તે બધન કહેવાય છે.
श्री प्रापन। सूत्र : 3