Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १४ सू० २ कोधप्रकारविशेषनिरुपणम् च, तत्रोदीरणं तावद्-उदीरणा करणवशात् कर्मपुद्गलाना मनुदयप्राप्ताना मुदयावलिकायां प्रवेशनमवसेयम्, तच्चापि उदीरणं किञ्चित्तथाविधकषायपरिणतिवशाद् भवतीत्यभिप्रेत्य'चउहि ठाणेहिं उदीरेंसु उदीरति उदीरिरसंति' इत्युक्तम्, तथा 'वेदिस, वेदेति, वेदइस्संति' भूयः कषायपरिणता जीवा औधिकाः, नैरयिकादि वैमानिकान्ता जीवविशेषाश्च क्रोधादि चतुर्भिः कारणरष्टौ कर्मप्रकृती रवेदन्त-वेदितवन्तः, वेदयन्ते, वेदयिष्यन्ते चेत्यर्थः तत्र वेदना तावत् स्वस्वाबाधाकालनाशादुदयप्राप्तस्य उदीरणाकरणेन वा उदयं प्रापितस्य कर्मण उपभोगरूपा बोध्या, तथैव 'निजरिंसु, निजरेंति, निजरिस्संति' कषायपरिणताः समुच्चय जीवाः नैरयिकादि वैमानिकान्ता जीवविशेषाश्च क्रोपादि चतुर्भिः स्थानः कारणैः अष्टौ कर्मप्रकृतीः निर्जरयन, निर्जरयन्ति, निर्जरयिष्यन्ति च, तत्र निर्जरा तावत् कर्मपुद्गलानां वेदयिता वेदयित्वा अकर्मत्वापादनरूपा, आत्मप्रदेशैः संबद्धानां ज्ञानावरणीयादि कर्मपुद्गलानां वेदं वेदं शातनमित्यर्थः, तथा चोक्तम्
कषायपरिणत समुच्चय जीवो ने तथा नारकों से लेकर वैमानिको तक विशेष जीवो ने उक्त चार कारणों से आठ कर्मप्रकृतियों का वेदन किया है, वे वर्तमान कालमें वेदन करते हैं और भविष्यत् कालमें वेदन करेगे । अपनेअपने अबाधा काल के समान होने पर उदय में आये या उदीरणाकरण के द्वारा उदय में लाये गये कर्म के विपाक का अनुभव करना वेदना कहलाता है।
इसी प्रकार निर्जरा के विषय में भी कहना चाहिए, अर्थात् कषायपरिणत समुच्चय जीवों तथा नारकों से लेकर वैमानिको तक के विशेष जीवों ने क्रोध, मान, माया और लोभ-इन चार कारणों से अष्ट कर्मप्रकृतियों को निर्जरा की है, निर्जरा करते हैं और निर्जरा करेंगे । कर्मपुद्गलों का वेदन होने के बाद वे अकर्म बन जाते हैं, इसी को निर्जरा कहते हैं, अर्थात् फल भोगने के पश्चात् कर्मों का आत्मप्रदेशों से झड जाना-पृथक् हो जाना निर्जरा है। कहा
કાચ પરિણત સમુચ્ચય છે તથા નારકથી લઈને વૈમાનિક સુધીના વિશેષ જીએ ઉક્ત ચાર કારણથી આઠ કર્મ પ્રકૃતિનું વેદન કર્યું છે, તેઓ વર્તમાન કાળમાં વેદના કરે છે અને ભવિષ્ય કાળમાં પેદન કરશે. પિત–પતાને અબાધાકાળ સમાપ્ત થતાં ઉદયમાં આવેલ અગર ઉદીરણા કરણના દ્વારા ઉદયમાં લાવેલા કર્મના વિપાકને અનુભવ કરાવે તે વેદના કહેવાય છે.
એજ પ્રકારે નિર્જરાના વિષયમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ કષાય પરિણત સમુઐય છે તથા નારકેથી લઈને વિમાનિક સુધીના વિશેષ જીવના કોધ, માન, માયા અને લેભ, આ ચાર કારણથી આવેલ કર્મ પ્રકૃતિની નિર્જરા કરેલી છે. નિર્જરા કરે છે અને નિર્જ કરશે. કર્મ પુદ્ગલે નું વદન થયા પછી તે કર્મ બની જાય છે, તેને જ નિર્જરા કહે છે અર્થાત ફળ ભેગવ્યા પછી કર્મોનું આત્મ પ્રદેશથી પૃથફ થઈ જવું તે નિર્જરા છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩