Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १४ सू. १ कषायस्वरूपनिरूपणम् त्यर्थः, वास्तु प्रतीत्य-गृहादिकम् आश्रित्य-वस्त्यपेक्षया, शरीरं प्रतीत्य शरीरापेक्षया, उपधिं प्रतीत्य-उपकरणापेक्षया क्रोधोत्पत्तिरयसेया, तत्र नैरयिकाणां क्रोधोत्पत्ति नैरयिकक्षेत्रापेक्षया, तिर्यग्योनिकानां तिर्यक्षेत्रापेक्षया, मनुष्याणां मनुष्यक्षेत्रम्, देवानां देवक्षेत्रमाश्रित्यायसेया, वस्तु सचेतनम् अचेतनं या आश्रित्य, शरीरं दुःसंस्थितम् , विरूपं या आश्रित्य, उपधिम्-यस्य यदुपकरणं तस्य तत् तस्करादिनाऽपहियमाणम् तवैपरीत्येन चा आश्रित्य चतुभिरुक्तरूपैः क्रोधोत्पत्तिरवसे या, 'एवं नेरइयाणं जाय वेमाणियाणं' एयम्-उपर्युक्तरीत्या नैरयिकाणां यावत्-असुरकुमारादि दशभवनपति पृथियोकायिकायकेन्द्रिय विकलेन्द्रियपश्चेन्द्रियतियग्योनिकमनुष्ययानव्यन्तरज्योतिष्कवैमानिकानामपि क्रोधोत्पनिः स्वस्थक्षेत्र.
भनवान-हे गौतम ! क्रोध की उत्पत्ति चार कारणों से होती है। वे चार कारण इस प्रकार हैं-(१) क्षेत्र अर्थात् खेत के निमित्त से (२) वास्तु अर्थात् मकान आदि इमारतों के निमित्त से (३) शरीर के निमित्त से और (४) उपधि अर्थात् उपकरणों के निमित्त से । तात्पर्य यह है कि जमीन, मकान, शरीर और इनके अतिरिक्त अन्य साधनों को जब किसी कारण से हानि या क्षति पहुंचती है, तब क्रोध उत्पन्न होता है। यहां 'उपधि' जो चौथा कारण कहा गया है, उसमें जमीन, मकानऔर शरीर को छोड़कर शेष सभी प्रिय वस्तुओं का समावेश समझ लेना चाहिए।
इसी प्रकार नारकों से लेकर वैमानिक देवों तक चौबीसों दण्डकों के जीवों के क्रोध की उत्पत्ति उपर्युक्त चार कारणों से होती है अर्थात् नारकों, असुरकुमार आदि दश भवनपतियों, पृथ्वीकायिक आदि एकेन्द्रियों, विकलेन्द्रियों पंचेन्द्रियतिचंचों, मनुष्यों, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक देवों के क्रोध की उत्पत्ति पूर्वोक्त चार कारणों से होती हैं। - શ્રી ભગવાન–હે ગૌતમ! કોધની ઉત્પત્તિ ચાર કારણથી થાય છે, તે ચાર કારણે આ રીતે છે-(૧) અર્થાત ખેતરના નિમિ તથા (૨) વારતુ અથત મકાનઆદિ ઇમારતેના નિમિત્તથી (૩) શરીરના નિમિત્તથી અને (૪) ઉપધિ અર્થાત્ ઉપકરણોના નિમિત્તથી.
તાત્પર્ય એ છે કે, જમીન, મકાન, શરીર અને એના સિવાય બીજા સાથનેને જ્યારે કઈ કારણથી હાનિ કે ક્ષતિ પહોંચે ત્યારે, ક્રોધ ઉત્પન્ન થાય છે. અહી ઉપધિ, જે શું કારણ કહેલું છે, તેમાં જમીન, મકાન અને શરીર સિવાય બાકીની બધી પ્રિયવહુઓનો સમાવેશ સમજી લેવા જોઈએ,
એજ પ્રકારે નારઠેથી લઈને વૈમાનિક દેવ સુધી ચાવીસે દંડની ફોધની ઉત્પત્તિ ઉપર્યુક્ત ચાર કારણથી થાય છે, અર્થાત્ નારક અસુરકુમાર આદિ દશ ભવન પતિ, પૃથ્વીકાયિક આદિ એકેનિદ્ર, વિકલનિક, એન્દ્રિય તિ , મનુષ્ય, પાનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિક દેવામાં ક્રોધની ઉત્પત્તિ પૂર્વોક્ત ચાર કારણોથી થાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૩