Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८८
प्रज्ञापनासूत्रे संख्यानां स्फुटतरं परिमाणं प्रतिपादयितुमभिप्रायमाह-त्रियमलपदस्योपरि चतुर्यमलपदस्य चाधस्तादिति, तस्यायमाशयः-प्रकृते मनुष्य संख्यायाः प्रतिपादकानि एकोनत्रिंशदङ्कस्थानानि अग्रे वक्ष्यन्ते, तत्र अष्टानामङ्कस्थानानां यमलपदमिति समयपरिभाषया संज्ञा वर्तते, चतु विशत्या चाङ्कस्थाने स्त्रीणि यमलपदानि भवन्ति तदुपरि च पञ्चाङ्गस्थानानि अवतिष्ठन्ते, यमलपदश्चाष्टाभि रङ्कस्थानः सम्पद्यतेऽतः उपरितनैः पञ्चभिरङ्कस्थानै श्चतुर्थ यमलपदं न सम्पद्यते, अतएवोक्तम्-त्रयाणां यमलपदाना मुपरि पञ्चाङ्गस्थानै बद्धमानवात् चतुर्थस्य च यमलपदस्याधस्तात् त्रिमिरङ्कस्थानै स्त्रिंशैकत्रिंशद्वात्रिंशरूपहीनत्वाद् एकोनत्रिंशदङ्कस्थानानि-७९२२८१६२५१४२६४३३७५९३५४३९५०३३६ एतानि जघन्यपदे मनुष्याणां संख्यानानि भवन्ति, अथवा द्वौ वौँ समुदितौ एकं यमलं चत्वारो वर्गाः समुदिता द्वे यमले, पडूवर्गाः अतः संख्यात कहने से विशिष्टता का बोध नहीं हो सकता है, इस कारण विशष्ट संख्या को निर्धारित करने के लिए कहा गया है-'संख्यात कोडा कोडी । इस संख्यात कोडा कोडी संख्या का परिमाण और अधिक स्पष्ट करने के उददेश्य से कहा है-'तीन यमल पद के ऊपर और चार यमल पद के नीचे।' इसका आशय इस प्रकार है-मनुष्यों की संख्या का प्रतिपादन करने वाले उन्तीस(२९) अंक आगे कहे जाएंगे । शास्त्रीय परिभाषा के अनुसार आठ अंकों का एक यमल पद कहलाता है । इस प्रकार चौवीस अंकों के तीन यमल पद होते हैं। चौवीस अंकों के पश्चात् पांच अंक स्थान शेष रहते हैं, मगर यमल पद की प्रति आठ अंकों से होती है इस कारण आगे के पांच अंकों से चौथा यमल पद पूरा नहीं होता। इसी कारण कहा है-'तीन यमल पदों के ऊपर और चार यमल पदों के नीचे। मनुष्यों की संख्या के सूचक २९ पद इस प्रकार हैं-७९२२८१६२५ १४ २६ ४३ ३७५९ ३५ ४३ ९५० ३३६ । अथवा दो वर्ग मिलकर एक यमल पद होता है, चार वर्ग मिलकर दो यमल पद होते हैं, छह वर्ग मिलकर तीन બાધ નથી થઈ શકતે. એ કારણે વિશિષ્ટ સંખ્યાને નિર્ધારિત કરવાને માટે કહેલું છે. સંખ્યાત કેડા કેડી” એ સંખ્યાત કેડા કેડી સંખ્યાનું પરિમાણ અધિક સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી કહ્યું છે–ત્રણ યમલ પદના નીચે” તેને આશય આ પ્રકારે છે–મનુષ્યનું પ્રતિપાદન કરનારા (૨૯) ઓગણત્રીસ અંક આગળ કહેવાશે. શાસ્ત્રીય પરિભાષાના અનુસાર આઠ અંકનું એક યમલ પદ કહેવાય છે. એ પ્રકારે ગ્રેવીસ અકાના ત્રણ યમલ પદ હોય છે. જેવીસ અકેના પશ્ચાત્ પાંચ અંકસ્થાન શેષ રહે છે, પણ યમલ પદની પતિ આઠ અંકથી થાય છે, એ કારણે આગળના પાંચ અંકમાં શું યમલ પદ પુરૂં નથી થતું. એ કારણે કહ્યું છે–ત્રણ યમલ પદના ઊપર અને ચાર યમલ પદની નીચે. મનુષ્યની સંખ્યાના સૂચક ૨૯ પર આ રીતે છે ૭૯ ૨૨૮ ૧૬ ૨૫ ૧૪ ૨૬ ૪૩ ૩૭ ૫ ૩૫ ૪૩ ૯૫૦ ૩૩૬. અથવા બે વર્ગ મળીને એક યમલ પદ થાય છે, ચાર વર્ગ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩