Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३६
प्रज्ञापनासूत्रे वा बहुर्वा औदारिकशरीरव्यपदेश भाग्भवतीति सिद्धम् अथैवमपि अनन्तलोकाकाशप्रदेशप्रमाणानि तानि औदारिकशरीराणि कथमेकस्मिन् लोके अवगाढानि? इति चे दुच्यते-प्रदीपप्रकाशवत् तदुपपत्तेः, यथा एकस्यापि दीपस्य ज्योतींषि सम्पूर्णभवनव्याप्तानि भवन्ति तदन्येपामपि दीपानां ज्योतीपि तत्रैव प्रविशन्ति तथैवौदारिकशरीराण्यपि बोघ्यानि। अथ वैक्रियशरीरमधिकृत्य गौतमः पृच्छति-'केवइया णं भंते ! वेउव्वियसरीरया पण्णत्ता ? हे भदन्त ! कियन्तिकियत्संख्यकानि खलु वैक्रियशरीराणि प्रज्ञप्तानि? भगवानाह-'गोयमा!' हे गौतम ! 'दुविहा पण्णत्ता' द्विविधानि वैक्रियशरीराणि प्रज्ञप्तानि-तं जहा-बद्धेल्लया य मुक्केल्लगा य' तद्यथाउसका एक देश भी औदारिक शरीर कह लाता है। यहां तक कि शरीर का अनन्तवां भाग भी शरीर कहलाता है । इससे यह सिद्ध हुआ कि औदारिक शरीर के योग्य पुद्गलों का समुदाय भी, औदारिक रूप से परिणत होता हुआ औदारिक शरीर कहा जाता है।
प्रश्न-अनन्त लोकाकाशों के प्रदेशों के बराबर वे अनन्त औदारिक शरीर एक लोकाकाश में ही कैसे समाए हुए हैं ? ___ उतर-प्रदीप के प्रकाश के समान उनका समावेश हो सकता है। जैसे एक दीपक का प्रकाश सम्पूर्ण भवन में व्याप्त होकर रहता है, अगर उस भवन में अन्यान्य दीपक रख दिये जाएं उनका प्रकाश भी उसी भवन में समा जाता है उसी प्रकार औदारिक शरीरों का समा जाना भी समझना चाहिए।
अव वैक्रिय शरीर को लेकर गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! वैक्रिय शरीर कितने कहे गए हैं ? ।
भगवान्-हे गौतम ! वैक्रिय शरीर दो प्रकार के कहे गए हैं, वे इस तरह છે. તેને અડધે ભાગ પણ દારિક શરીર કહેવાય છે. ત્યાં સુધી કે શરીરને અનન્ત ભાગ પણ શરીર કહેવાય છે. તેથી એ સિદ્ધ થયું કે ઔદારિક શરીરને એગ્ય ગુગલેના સમુદાય પણ દારિક રૂપે પરિણત થતા છતાં દારિક શરીર કહેવાય છે.
પ્રશ્ન–અનન્ત કાકાશોના પ્રદેશના બરાબર તેઓ અનન્ત ઔદારિક શરીર એક કાકાશમાં જ કેવી રીતે સમાય છે? - ઉત્તર-પ્રદીપના પ્રકાશની સમાન તેમને સમાવેશ થઈ શકે છે. જેમ એક દીપકને પ્રકાશ સંપૂર્ણ ભવનમાં વ્યાપ્ત બની રહે છે, અગર એ ભવનમાં અન્યાન્ય દીપક મૂકવામાં આવે તે તેમને પ્રકાશ પણ તેજ ભવનમાં સમાઈ જાય છે. એ પ્રકારે ઔદારિક શરીરનું સમાઈ જવું પણ સમજી લેવું.
હવે વક્રિય શરીરને લઈને ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! ક્રિય શરીર કેટલાં કહેલાં છે ?
શ્રી ભગવાન –હે ગૌતમ!–ક્રિય શરીર બે પ્રકારના કહેલાં છે. તે આ રીતે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩