Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१४
प्रज्ञापनासूत्रे विगता:-मृता इत्यादि भाषा विगतमिश्रिता सत्या मृषा व्यपदिश्यते२ तथा जन्मनो मरणस्य च कृतनियतपरिणामस्य विसंवादेनाभिधाने सति उत्पन्न विगत मिश्रिता सत्या मृषा भाषा भवति, उत्पन्नानां मृतानाञ्च नियतसंख्याकानामन्यैः सह मिश्रितत्वात् ३ तथा प्रचुराणां कतिपयानाञ्च मृतानां शङ्खादीनामेकस्मिन् राशौ दृष्टे सति 'महान् जीवराशिरयम्' इत्येवं भाषा जीवमिश्रिता सत्या भृषा भवति, अस्या भाषायाः जीवत्सु सत्यखात् मृतेषु मृषात्वात् सत्या मृषात्वं बोध्यम्४, एवम्-प्रचुरषु मृतेषु कतिपयेषु जीवत्सु एकत्र स्थाने राशी कृत्य स्थापितेषु शङ्खादिषु 'महान् मृतो जीवराशिरयम्' इत्येवं भाषा अजीवमिश्रिता सत्या मृषा भवति, अस्या अपि मृतेषु सत्यत्वात् जीवत्सु मृषात्वात् सत्या मृषात्वं व्यपदिश्यते५, तथा तस्मिन्नेव के मरने पर ऐसा कहना कि आज इस नगर में बारह बूढे मर गए ! यह भाषा विगतमिश्रा सत्यामृषा भाषा कहलाती है। __(३) उत्पन्नविगतमिश्रिता-जन्म और मरण दोनों की संख्या नियत होने पर भी उस में गड बड करके कहता उत्पन्नविगतमिश्रिता सत्यामृषा भाषा कहलाती है। क्योंकि उत्पन्नों और मृतों की संख्या तो नियत है, मगर उसमें औरों को मिला दिया जाता है।
(४) जीवमिश्रिता-तथा शंखों की ऐसी राशि हो जिस में बहुत से जीवित हो और कुछ मृत हों, उस एक राशि को देख कर कहना कि 'कितनी बडी जीवराशि है' यह भी मिश्रिता सत्याभूषा भाषा है, क्योंकि यह भाषा जीवित शंखों की अपेक्षा से सत्य है और मृत शंखों की अपेक्षा से मृषा है। इस प्रकार यह जीव मिश्रिता भाषा है।।
(५) अजीवमिश्रिता-बहुत से मृतकों और कतिपय जीवितों की एक राशि को हुई हो, एसे शंखों आदि को देखकर कहना कि कितनी बडी मृतकों की राशि है।' इस प्रकार की भाषा अजीव मिश्रिता सत्यामृषा भाषा कहलाती है। ૧૨ ઘરડાઓ મરી ગયા. આ ભાષા વિગત મિશ્રિતા સત્યામૃષા ભાષા કહેવાય છે.
(૩) ઉત્પન્ન વિગત મિશ્રિતા–જન્મ અને મરણ બન્નેની સંખ્યા નિયત હોય ત્યારે પણ તેમાં ગડબડ કરીને કહેવું તે ઉત્પન્ન વિગત મિશ્રિત સત્યા મૃષા ભાષા કહેવાય છે કેમકે ઉત્પન્નો અને મૃતોની સંખ્યા તે નક્કી છે પણ તેમાં બીજી કહેવાય છે.
(૪) જીવમિશ્રિતા–તથા શંખને એવે સમૂહ હોય કે જેમાં ઘણું જીવિત હોય અને કેટલાક મૃત હોય તેવા એક સમૂહને જોઈને કહેવું કે “કેટલે મોટો છવ સમૂહ છે આ પણ મિશ્રિતા સત્યા મૃષા ભાષા છે, કેમકે આ ભાષા જીવિત શંખની અપેક્ષાએ સત્ય છે અને મૃત શંખની અપેક્ષાએ મૃષા છે. આ રીતે આ જીવ મિશ્રિતા ભાષા છે.
(૫) અજીવ મિશ્રિતા–ઘણુ મૃતકે અને કેટલાક જીવિતાને એક સમૂહ કર્યો હોય એવા શંખ વિગેરેને જોઈને કહેવું કે કેટલે મોટો મૃતકોને સમૂહ છે. આ પ્રકારની
श्री प्रशान। सूत्र : 3