Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे विकलेन्द्रिया अपि पृच्छयन्ते, अनेन-वक्ष्यमाणस्वरूपेण अभिलापेन, तद्यथा-'विगलिदिए णं भंते ! जाई दव्वाई असच्चमोसाभासाए गिण्डइ ताईकिं ठियाई गेण्हइ, अठियाई गेण्हइ ?' हे भदन्त ! विकलेन्द्रियः-द्वित्रिचतुरिन्द्रियः खलु यानि द्रव्याणि असत्यामृषाभाषकतया गृह्णाति तानि किम् स्थितानि-गमनक्रियारहितानि गृह्णाति ? किं वा अस्थितानि-गमनक्रियाविशिष्टानि गृह्णाति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहा ओहियदंडओ' यथा
औधिकदण्डकाः-समुच्चयजीवदण्डकाः प्रतिपादितास्तथा विकलेन्द्रियविषयेऽपि प्रतिपादनीयम्, तथा च विकलेन्द्रियोऽपि असत्यामृषाभाषारूपेण स्थितानि द्रव्याण्येव गृह्णाति, नो अस्थितानि द्रव्याणि गृह्णातीत्यर्थः ‘एवं एए एगत्तपुहुत्तेणं दसदंडगा भाणियव्वा' एवम् - उपर्युक्तरीत्या एते पूर्वोक्ताः-नैरयिक भवनपति२ द्वीन्द्रिय३ त्रीन्द्रिय४ चतुरिन्द्रिय५ पञ्चेन्द्रिय६ तिर्यगू योनिक मनुष्य७ वानव्यन्तर ८ ज्योतिष्क९ वैमानिक १० विषयकाः दशदण्डकाः एकत्वपृथक्त्वेन-एकवचनबहुवचनेन भणितव्याः-वक्तव्याः, तथा च प्रागुक्तानां दशानाअसत्यामृषा भाषा के संबंध में प्रश्न किया जाय वहां विकलेन्द्रियों को लेकर भी प्रश्न करना चाहिए। उस प्रश्न का अभिलाप इस प्रकार है-हे भगवन ! धिकलेन्द्रिय जीव जिन द्रव्यों को भाषा के रूप में ग्रहण करता हैं, क्या उन स्थित द्रव्यों को ग्रहण करता है अथवा अस्थित द्रव्यों को ग्रहण करता है ?" इसका उत्तर भगवान् इस प्रकार देते हैं-जैसा सामान्य जीव का दंडक कहा है, वैसा ही विकलेन्द्रिय के विषय में भी कहना चाहिए। अतः विकलेन्द्रिय जीव जिन द्रव्यों को असत्यामृषा भाषा के रूप में ग्रहण करता है, वे द्रव्य स्थित-स्थिर ही होते हैं, अस्थित अर्थात् संचार करते हुए द्रव्यों को ग्रहण नहीं करता है । इस प्रकार एकवचन और बहुवचन में दण्डक अर्थात् नारक, भवनपति, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय, तियेच पंचेन्द्रिय, मनुष्य, वानव्यन्तर, ज्योतिष्क, एवं वैमानिक संबंधी दश दण्डक कह लेने चाहिए । इस प्रकार इन નહીં, વિગેરે વિશેષતા એ છે કે જ્યાં અસત્યામૃષા ભષાના સમ્બન્ધમાં પ્રશ્ન કરાય ત્યાં વિકલેન્દ્રિયોને લઈને જ પ્રશ્ન કરવા જોઈએ. તે પ્રશ્નને અભિલા૫ આ રીતે છે– હે ભગવન ! વિકલેન્દ્રિય જીવ જે દ્રવ્યને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે શું તે સ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે?
તેને ઉત્તર શ્રી ભગવાન આ પ્રકારે આપે છે--જેવા સામાન્ય જીવના દંડક કહ્યા છે. તેવાજ વિક્લેન્દ્રિયના વિષયમાં પણ કહેવા જોઈએ. તેથી વિકસેન્દ્રિય જીવ જે દ્રવ્યોને અસત્યો મૃષા ભાષાના રૂ૫માં ગ્રહણ કરે છે, તે દ્રવ્ય સ્થિત-સ્થિર જ હોય છે, અસ્થિર અર્થાત્ સંચાર કરનારા દ્રવ્યને ગ્રહણ નથી કરતા. એ રીતે એક વચન અને બહુવચનના દંડક અર્થાત્ નારક. ભવનપતિ, કીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય, વાનધ્યન્તર જ્યાતિષ્ક તેમજ વૈમાનિક સંબંધી દશ દંડક કહી લેવા જોઈએ.
श्री प्रशान। सूत्र : 3